Page #1
--------------------------------------------------------------------------
________________
@klbjiidke lo Illlebic bolo con
ન દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s
સામાયિક સદબોધ
5)
સમતિ બીજી
લેખક અને સંચાહક | શંકરલાલ ડી. કાપડીઆ સુપ્રિ. જન ગુરુકલ પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
----
ન
ચિત્ર પરિચય
જેમ આરિસા ધરવાથી સામે રહેલ વસ્તુ તેમાં પ્રતિબિંબિત થાય છેતેમ ધ્યાન વડે વૃત્તિના વિનાશ થવાથી નિર્મલ અન્તરાત્માને વિષે પરમાત્માનુ' પ્રતિમિત્ર પડે છે.
જ્ઞાનસાર,
જેને સામાયિક સદ્નધ થાય છે તેના હૃદયમાં જ્ઞાન–દિપક પ્રગટ થાય છે અને તેના સદ્ભાવે તે ધ્યાનમાં આત્મ-પ્રકાશ અને જાતિનાં કિરણે। અનુભવે છે.
જુઓ સુખ પૃષ્ટ ચિત્ર.
*
X
×
X
×
બીજમાંથી વૃક્ષ પેદા થાય છે તેમ જેના હૃદયમાં સમકિતનું બીજ પ્રાપ્ત થયું હોય છે તે પરિણામે શિવ તરૂ પ્રાપ્ત કરે છે.
જુઓ મુખ પૃષ્ટ ચિત્ર.
X
*
X
×
X
કમઠ ચેાગી મેઘમાળીના ભવે વરના બદલે વાળવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉભેલા છે ત્યાં તેમના ઉપર કાલાતુર થયેા થકા પાતાની ભચાત્પાદક સેના જેવી કે માદલ, વિજલી, વાવાઝોડુ' આદિથી ભિષણ નાદ કરતા, મુસળધાર વર્ષાદ વર્ષાવતા, ચમ ચમ કરી વીજલીની સાડી ચલાવતા, ભયાનકસ્વરૂપે શ્રી પ્રભુને ધાર ઉપરગ કરે છે. આથી ઈંન્કિલાકમાં શ્રી પ્રભુની અડગતાની જાણ થવાથી પ્રભુના પેાતા ઉપર થએલ ઉપકારથી આકર્ષાઈ ધરદ્ર ( નાગેદ્ર કુમાર ) ત્યાં આવે છે અને શ્રી પ્રભુને ભય'કર વર્ષાંદના તાફાનમાંથી બચાવવા છત્ર આદિ ધરી યત્ન કરે છે અને પરિણામે મેઘમાળીના પરાજય કરે છે. જેથી પ્રભુને નાશિકા સુધી પહેાંચેલ પાણી ઉતરી જાય છે. તે વખતે પ્રભુની અડગ નિશ્ચલતા અને સમતાલપણું નિહાલી દેવે સુવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. એક માજી જ્યારે કમઠ ચેાગી શત્રુતાનુ કામ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજીથી ધરણેન્દ્ર ઉપકારના બદલા વાળી પ્રેમભાવ દર્શાવી રહ્યા હતા છતાં શ્રી પ્રભુની મનેાભાવના બન્ને તરફ સમતાલપણું, નિશ્ચલતા અડગ અને અમર છે.
જીએ સમભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચિત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
समभावी श्री पार्श्वनाथ श्लोकानुरुप चित्रकार • जयन्तीलाल झवेरी कमठे धरणेंद्रे च स्वोचितं कर्म कुर्वती । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तुवः ॥
d
isalamuhendarulare Sure
Www.umalaganahan
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયનીતિસૂરિશ્વરજી જૈન ગ્રન્થમાળા મોર જે.
60
.
00
મ
'
recorontortion
સામાયિક સબોધ.
1
.T
-
--
-
ન
પ્રકાશક, છે. શ્રી વિજયનીતિસૂરિશ્વરજી જૈનગ્રન્થમાળા, કે
હા. શા. ભેગીલાલ સાંકલચંદ
છે
news
"
વીર સંવત ૨૪૬૦] પ્રત ૧૫૦૦ [વિક્રમ સંવત ૧૯૯૦
પ્રથમવૃત્તિ.
મૂલ્ય રૂા. ૦-પ-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
:: મુદ્રક :: શા, અમરચંદ બહેચરદાસ,
UCUZLE
JUCUDUJU
Cuciuc
nic
IUCIUCIUC
લેખક અને સંગ્રાહકની પરવાનગી સિવાયકેઇએઆ પુસ્તક છાપવું કે છપાવવું નહિં,
כתבתכותבתכותבתב
CIUCUCUCIUCUCUCIUC
શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસ,
:: પાલીતાણા ::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી-પ્રાતઃસ્મરણીય-જગપૂજ્ય-વિશુદ્ધ ચારિત્ર ચૂડામણિ તીર્થોદ્ધારક-તપોગછાલંકાર–ભટ્ટારક-પૂજ્યપાદ-
વિર્ય–શ્રી–શ્રી–શ્રી શ્રીમાન આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરીશ્વરજીઃ |
જમ સં. ૧૯૩૦ પોષ સુદ ૧૧ : દીક્ષા સં. ૧૯૪૯ આષાઢ સુદ ૧૧ ગણિપદ સ. ૧૯૬૧ માગશર સુદ ૫ : પન્યાસ પદ ૧૯૬૨ કારતક વદ ૧૧
સૂરિપદ સ. ૧૯૭૬ માગરાર સુદ ૫
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧
} સમર્પણ.
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, જ્ઞાન-ગરિષ્ટ, પુણ્ય પ્રભાવિક, ગંભિર ગુણ નૈષ્ટિકબાળ બ્રહ્મચારી આચાર્યશ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજશ્રીના કરકમળમાં
આપની અનુપમ ઉપદેશ શૈલી, શાસનપ્રતિ અપૂર્વ પ્રેમ, અવિચળ શ્રદ્ધા, વિશુદ્ધ ચારિત્ર, હાર્વિક નિખાલસતા, વિદ્યાપ્રતિ પ્રેમ, અને સીઝાતા સ્વામી ભાઈ પ્રતિ દયાથી દ્રવિત થતું આપનું કમળ અંત:કરણ નિહાલી પારાવાર આનંદ થાય છે,
આપે ઘણું સ્થળોએ વિહારે કરી, ઉપધાન, અઠાઈ મહોત્સવ સંઘ આદિ ધર્મનાં કાર્યો કરાવી ધર્મમાગની વૃદ્ધિ કરી છે,
ઘણા મુનિ મહારાજાઓને પન્યાસપદ, કેટલાકને ગણી પદ અને અમુકને આચાર્ય પદ આદિ અર્પે પદાપિત કર્યા છે તેજ આપની પ્રભુતા અને પ્રભાવનું પ્રતિબિંબ છે.
આપ સાહેબે ધાર્મિક માંગલિક કાર્યો કરાવ્યાં તેમાં બે મુખ્ય કાર્યો આપની પુણ્ય સ્મૃતિ તરીકે તરી આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
४
તે એક શેઠ ખુશાલચંદ કરમચંદ્રને ત્યાં પ્રસ્તુત સમયે જીનાગઢના નામદાર દિવાન સાહેખને મળવું, અને શ્રી ગીરનારજીના તત્રેના શ્રીસ ંઘની રહાયથી જીર્ણોદ્ધાર કરવા અને તદ રૂપી પાંચ લાખ જેથી વિશાળ રકમ ખર્ચાવવી અને બીજી જામનગર તામે હાલાર પ્રાંતમાં ૪૫ પાઠશાળા આનું સ્થાપન કરાવવું અને ઘણા અજ્ઞ જીવાને જ્ઞાનદાનના લાભ આપી ધ શૂન્ય થતા બચાવવા. આવી રીતના આપના પરમ પ્રભાવ જાણી તેમ આ સેવક પ્રતિ આપના પ્રેમ નિહાલી આ સામાયિક સદ્બેધ નામક પુસ્તક આપના કર-કમળમાં સમર્પણ કરૂ છું. તેના આપ સાદર સ્વીકાર કરી આભાર અલંકૃત કરા એવું ઈચ્છી વિરમું છું.
ૐ શાંતિ.
પાલીતાણા.
તા. ૭–૧૧–૩૩
}
લી સેવક,
શંકરલાલ ડી. કાપડીઆ.
સુપ્રી. ય. વિ. જૈન ગુરૂકુળ.
';
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
પ્રથમ—વિભાગ.
વિષય દર્શન.
૧ સામાયિક
૨ સામાયિક એ શિક્ષાવ્રત છે.
૩ સામાયિક એ પ્રથમ આવશ્યક છે.
૪
૫ સમતા–સ
સમતા—સ્વરૂપ
...
...
સાચુ સુખ ૭ આત્માંની ત્રણ સ્થિતિ ૮ સ્થાપનાચાય
...
...
૯ ઉપકરણ
૧૦ મુહપત્તિના ૫ ખેલ ૧૧ સામાયિક લેવાના વિધિ ૧૨ સામાયિક પારવાના વિધિ
...
...
...
૧ સામાયિકનુ કુલ ૨. નવકારસૂત્ર-પંચમ ગળરૂપ
૩ ૫'ચિક્રિય સૂત્ર ( ગુરૂ સ્થાપના )
૪ ખમામણુ વા પ્રણિપાત સૂત્ર
૫ સુગુરૂને શાતા સુખ પ્રા
૬
યિા વહિય સૂત્ર ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
...
: :
: :
...
...
દ્વિતીય—વિભાગ.
...
...
...
...
...
...
...
ઃ ઃ :::
...
:
...
...
...
::
...
::
...
...
...
0.0
પૃ.
૧
૩૯
૪૦
૪૨
૪૫
४७
૬૪ ક
૫
૫૭
૧૮
}
૬૧
૭૯
૯૨
૯૫
૯૯
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય દર્શન. ૭ તસ્સ ઉત્તરી સૂત્ર . ૮ અન્નાથ ઉસસિએણું સૂત્ર
• ૧૦૮ ૯ લેગસ્સ વા નામસ્તવ
• ૧૧૭ ૧૦ કરેમિ ભંતે સૂત્ર વા સામાયિકનું પચ્ચખાણ • ૧૨૫ ૧૧ સામાયિક પારવાનું સૂત્ર - ૧૨ અષ્ટ સામાયિક શબ્દ સ્કરણ. [વધારા તરીકે સુચના–અષ્ટ સામાયિક શબ્દ પુરણાને બદલે હેડીંગમાં સ્કરણા
શબ્દ શરતચુકથી સુધાર રહી ગયેલ છે, તે સુધારી વાંચવું.
- ૧૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપાઘાત
समता सर्व भूतेषु त्रसेषु स्थावरेषुच ॥ आर्त रौद्र परि त्याग, स्तद्धि सामायं व्रतं ॥
અંતરને જાગૃત તથા વિશુદ્ધ કરનાર અને જીવનનું ઉપયાગી આ લઘુ પુસ્તક વાચક–વર્ગના કર–કમળમાં દૃષ્ટિ ગાચર મુકતાં એ શબ્દો લખવાની આવશ્યકતા ધારૂં છુ.
વિદ્યા—જ્ઞાનના સાધના પ્રતિદિન આ પૃથ્વી તટપર વૃદ્ધિગત થવાથી અનેક વિદ્વાન તથા જ્ઞાની મહાત્માઓના પ્રયાસથી અનેક શાસ્રો પ્રગટ થયાં છે; તેમાં એકના વધારા કરવા માટે આ પુસ્તકને બહાર પાડવાના હેતુ નથી. પરંતુ આ વિજ્ઞાનવાદના જમાનામાં સ્કુલા તથા કોલેજોના વાતાવરણમાં ઉછરેલા યુવાનને ભાવાથ તથા સમજણ વિનાની ક્રિયા તથા સૂત્રામાં નિરસતા તથા શ્રદ્ધાની શિથિલતા થવાથી દિન પ્રતિદિન સામાયિક આદિ જીવનને અતિ ઉપયેગી અને શુભ ક્રિયાઓ તરફ અરૂચી વા ઉપેક્ષા વધતી જતી જોઇને અત૨માં આશ્ચય તથા ખેઢ થવાથી અને આ પ્રમાણે ચાલતી પ્રવૃત્તિમાં રસ તથા શ્રદ્ધા લેતા થાય તેવા ફેરફાર નહિ કરવામાં આવે તે ભવિષ્યમાં ધાર્મિક ક્રિયાઓ ગૌણ થશે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શુભાશયથી શ્રીયુત્ શંકરલાલ ડાહ્યાભાઈએ આધુનિક યુગના વાતાવરણમાં ઉછરેલા યુવાને શ્રદ્ધા તથા હર્ષપૂર્વક કરવાનું મન આકર્ષિત થાય તેના માટે જે આ સામાયિક સધ નામક સુંદર પુસ્તક બહાર પાડવાને શુભ પ્રયાસ કર્યો છે તે અત્યંત પ્રસંશનીય છે.
જૈન શાસ્ત્રમાં સામાયિકની સંક્ષેપમાં પણ અપૂર્વ બોધ દાયક સુંદર વ્યાખ્યા દર્શાવેલી છે કે ત્રસ અને સ્થાવર રૂપ સમસ્ત સંસારના સર્વ જી સાથેના વૈર વિરેધને ત્યાગ કરી સમતા-મિત્ર ભાવ વા સમાન ભાવથી રહીને અંતરાત્માને મલીન વા આવરણીત કરનાર આ ધ્યાન તથા રોદ્રધ્યાનને ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સમાઈ જવું–લીન થવું તેનું નામ સામાયિક છે.
આવા અપૂર્વ સામાયિકને આપણે રૂઢીગત પ્રવર્તિત થવાથી સમજી શક્યા નથી, એ આપણી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા દૂર કરવાને માટેજ શ્રીયુત્ શંકરલાલભાઈએ ઘણું વખતની સમતા ભાવને પ્રદર્શિત કરનારી અંતરની ઉર્મીઓને આજે શબ્દ દ્વારા બહાર લાવીને ધર્મ પ્રેમી આત્માઓને જાગૃત કરવાને તથા શ્રદ્ધા ભાવ વધારવાને ઉપકાર કર્યો છે.
આ પુસ્તકના મુખ પૃષ્ટ ઉપર જ્ઞાનદીપક તથા બધીબીજનાં બે ચિત્ર અને મુખ્ય પૃષ્ઠની અંદરમાં સમભાવી શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ પ્રભુના ચિત્રનુ' અવલેાકન તથા ચિન્તવન કરવાથી અપૂર્વ શાંતિ સદ્ભાવના, સમતા તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે ચિત્રા પાલીતાણા નિવાસી અને ભૂત પૂર્વ ગુરૂકુળ વિદ્યાર્થી તથા શાંતિ નિકેતનના શાંતિદાયક સ્થાનમાં અભ્યાસ કરીને નિકળેલા એક ઉત્સાહી અને કળા પ્રવીણ ભાઈ જયંતિલાલ જૈને જૈનધર્મનું ગૌરવ વધાર્યુ છે. આ પુસ્તકની શરૂઆતમાંજ શ્રીયુત્ શકરલાલભાઈએ પૂજ્ય મુનિ શ્રી ખીમાવિજયજી મહારાજકૃત “ સમકિતદ્વાર ગભારે પેસતાંજી ” એ કાવ્યને મૂકીને સામાયિક કરનારા શ્રાવકોને પોતાના કર્તવ્યનું અપૂર્વ ભાન કરાખ્યુ છે. આ લઘુ પુસ્તકના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં સામાયિકનું વાસ્તવ્ય સ્વરૂપ, વિવિધ ભેદેનું વર્ણન, સામાયિક કરવાના હેતુ, સામાયિકમાં ટાળવાના દોષા વા અતિચાર,તથા સામાયિકનાં આઠ નામનું અપૂર્વ વર્ણન સક્ષેપમાં પણ બેધ દાયક રીતે પ્રમાણુ હૃષ્ટાંત તથા કથાઓ આપીને ઘણી સુ ંદર રીતે વણ્યુ છે, જેનાથી આત્મામાં ઉત્સાહ, જાગૃતિ, પ્રેમ તથા શ્રદ્ધાદિક ગુણાની પ્રાપ્તિ થાય છે. સાથમાં સામાયિકની વિધિ અને આત્માની ત્રણ સ્થિતિ તથા સામાયિકના ઉપકરણાનું વર્ણન પણ હેતુપૂર્વક સુ ંદર રીતે વધુ બ્યુ' છે. જો કે
તેમાં પાંચમા અથમાં “ જે માક્ષ પ્રાપ્ત કરવામાં જ્ઞાન દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ચારિત્રનું સરખું સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે તેને સામાયિક કહે છે આ જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ શબ્દ પહેલાં સમ્યગ્રજ્ઞાન દશન ચારિત્ર લખ્યું હતતે વધારે શોભી નિકલત. કેમકે જૈન દર્શન સમ્યગાન દન ચારિત્રાણું મોક્ષ માગ: એમ માને છે. તે જ પ્રમાણે પૃષ્ટ ૧૦મા માં પાંચ અનુખાનનું વર્ણન કરેલ છે ત્યાં પાંચે અનુષ્ઠાનને ધાર્મિક અનુષ્ઠાન કહેવાને બદલે અનુષ્ઠાન લખેલ હોત તે વધારે સારું ગણાત.
બીજા વિભાગમાં સામાયિકનાં મૂળ સૂત્રે શુદ્ધતા પૂર્વક આપીને સાથે શબ્દાર્થ વાક્યર્થ તથા ભાવાર્થથી ઘણું જ સરસ રીતે વર્ણન આપેલું છે જેથી સામાયિક કરનારને શુદ્ધિ, સમજણ, પ્રેમ તથા શ્રધ્ધા ઘણુંજ સુગમતાથી થઈ શકે તેમ છે.
આધુનિક યુગના વાતાવરણથી સંકિત થએલ યુવાનને હેતુ દર્શક તથા જ્ઞાન પોષક આવાં પુસ્તકનું વાચન કરવાથી તેમનામાં ભરાએલી જડવાદતા, નિરસતા, રૂચીહીનતા તથા અશ્રદ્ધાને અવશ્ય નાશ થશે અને કિયા રૂચીજ્ઞાન, વિકાશ, મન પ્રસન્નતા તથા શ્રદ્ધા ઉત્પન્ન થશે. માટે શ્રીયુત્ શંકરલાલભાઈએ આ લઘુ પણ જીવન વિકાશક પુસ્તકને બહાર પાડને જડવાદમાં પોષણ પામેલા યુવાને ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આ પુસ્તકને બહાર પાડવામાં શ્રીયુત શંકરલાલ ભાઈએ પિતાની બુદ્ધિના અનુભવ કરતાં જીવનના અનુભવને વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રગટ કર્યો છે. અર્થાત્ “ હું સામાયિક શામાટે કરું છું” ? એમ જે જે પ્રશ્ન પુસ્તકાને ધ્યાનસ્થ વિચારના શિર્ષકમાં ઉઠાવ્યા છે તે બુદ્ધિ જન્ય કલ્પનાઓ નથી પણ પિતાના અંતરમાં ધ્યાન પ્રસંગે ઉદ્દભવેલી અંતર ભાવનાઓની ઉર્મીઓ છે. શ્રી ગુરૂકુળના વિશાલ કામની પ્રવૃત્તિમાં ગુંથાએલા છતાં પણ રાત્રીના વખતે જ્યારે જ્યારે નિવૃત્તિ મળતી હતી ત્યારે ત્યારે સામાયિકના વાસ્તવ્ય સ્વરૂપને સમજવાને તથા લખવાને પ્રયાસ કરેલ તેમજ પ્રાતઃકાળમાં અમુક વખત તેને વાસ્તવ્ય સ્વરૂપ વિચારવા ધ્યાનમાં બેસતાં જે જે ભાવનાઓ આવિર્ભાવ પામેલી તેને ટુંકસાર રૂપે વૃત્તિશાંત, સ્થિરતા, અનિત્યાદિ બાર ભાવના, વિશાળ દષ્ટિ, સમતાભાવ, ઉપશમભાવ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉપાસેનું ચિન્તવન આદિ જે જે ભાવનાઓનું સ્વરૂપ વિકસ્વર પામેલું તેને જાતિ અનુભવને પણ ચિતાર સાથે આપીને સામાયિકના સ્વરૂપને સચ્ચેટ રીતે વિકસ્વિત કરેલું છે. આ પુસ્તક સાવંત વાંચવા વિચારવા દરેક જીજ્ઞાસુઓ અને ધમ પિપાસુઓને વિજ્ઞપ્તિ છે. ૩૪ શાંતિ.
લી. સંતચરણપાસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
જગતમાં મનુષ્ય ભવની દુર્લભતા છે, અને તે પ્રાપ્ત થએ તેની સાકતા કરવી એ મારુષિક મુખ્ય ધમ છે. ઐહિક દુનિયામાં જો કોઈ જીવનનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર હોય તા તે ધર્મ જ છે. તેજ નીચ ગતિમાંથી મનુષ્યને ઉચ્ચ ગતિમાં લેઇ જનાર છે. માટેજ મુમુક્ષુએ સંસારી ખટપટ છે।ડી તેનુ જ શરણ લે છે. ધમના પણ વિધવિધ માર્ગો દૃષ્ટિગોચર છે. પરંતુ સત્ય, સર્વોત્તમ સર્વોપરી અને સવ દર્શી માગ તા શ્રી કેવળી ભગવંત સિવાય કોઇ બતાવવા સમથ નથી અને તેજ સને સત્ય અને ગ્રાહ્ય હોઇ શકે છે.
સામાયિક એ શ્રી સČજ્ઞ અર્હત પ્રભુ પ્રણિત માગ છે. શ્રી ગણધર પ્રભુએ તેની શબ્દ રચના કરી છે. તેજ મહાન્ ચેાગ છે અને મુનિ મહારાજે તેથી તે સપણે અને ગૃહસ્થા તેનુ દેશથી પાલન કરે છે. તે ખાર વ્રતનું પણ મૂલ છે. મનની અસ્થિરતાને-મનમાં ઉદ્ભવતી મલીન વાસનાઓનુ તે વ્રત જડમૂળથી ઉખેડી નાંખનાર છે.
જેમને જીવનજયાત જગવવી હોય, માનુષિક દેહનુ કલ્યાણ કરવુ હોય અર્થાત્ મનુષ્ય ભવ સફળ કરવા હાય તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
તેમણે આ વ્રતનું અવશ્ય સેવન કરવું એજ હિતકર અને કલ્યાણના કારણભૂત છે. અને તેથી કરીને જ તે આવશ્યક સૂત્ર કહેવાય છે. સર્વજ્ઞ શ્રી પ્રભુ મહાવીર સ્વામીએ તે મહાન ચુંગ બતાવ્યું છે એટલું જ નહિ પરંતુ તેમણે પિતાના આદર્શ જીવનમાં તે વણી બતાવ્યું છે.
ગશાળાએ તેને વેશ્યા મુકી કૃતજ્ઞને બદલે કૃતની થયે, ગોવાલીઆએ કાનમાં ખીલા ઠક્યા, પગપર ખીચી રંધાણી છતાં અપકારી તરફ દ્વેષ કે ઉપકારી તરફ પ્રેમને છોટે સર પણ પ્રભુને ઉદ્ભવ્યું નથી અને સમતાભાવમાંથી લેશમાત્ર પણ ચલ્યા નથી, શરીરનું એક રૂવાટું સરખું પણ તેથી ફરકયું નથી. આમ જ્યારે મનુષ્યમાં સમભાવ જાગૃત થશે, અને સર્વ જીને પોતાના આત્મા સમાન ગણવાની વૃત્તિ જાગશે ત્યારે જ ખરૂં આત્મ કલ્યાણ થશે એ નિઃશંશય અને નિર્વિવાદ છે. સામાયિક એજ સમભાવ વૃત્તિનું પોષક અને ઉત્તજક વ્રત છે માટે મુમુક્ષુઓએ, ધર્મ માર્ગની જીજ્ઞાસુવાળા જીએ આ વ્રતનું હમેશાં પુણિઆ શ્રાવકનું દષ્ટાંત દષ્ટિ સભુખ રાખી પ્રેમપૂર્વક પાલન કરવું. સામાયિકવ્રત એ મુલ્યવાન મતી સમાન છે. મતીને ધોઈને જેમ જેમ સાફ કરવામાં આવે છે તેમ તેમ તેનું તેજ ખીલે છે તેવી રીતે કાયિક, વાચિક અને માનસિક સાવદ્ય વ્યાપારે જેમ જેમ દૂર થાય છે તેમ તેમ આત્મ પ્રકાશ ખીલે છે, મેતી જેમ ધણીનું દળદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
દૂર કરે છે, તેમ સામાયિક વ્રત કરનારની ભવની પરંપરાને ૨છેદ થાય છે. મતી જેમ સ્વચ્છ નિરમળ હોય છે તેમ સામાયિક વ્રત પણ મલીન વાસનાઓમાંથી જીવને મુકત કરી તેના આત્માને નિરમળ બનાવે છે, મેતી જેમ દરિયામાં સ્વાતિ નક્ષત્રના ગે વરસાદના છાંટાથી પાકે છે તેમ સામાયિક ચેગ પણ મુનિ મહારાજની અમૃતમય વાણીની વૃષ્ટિથી ભવી જીવની અંદર પ્રગટ થાય છે. માટે દરેકે દરેક આબાળ વૃદ્ધ તમામે આ પવિત્ર અને જીવનને ઉત્કર્ષ કરનાર યોગનું સદા સર્વથા શકત્યાનુસાર પાલન કરવું.
શ્રીયુત્ મોતીચંદભાઈ ગીરધરલાલભાઈ કાપડીઆ અત્રે બે વર્ષ પર યાત્રાર્થે પધારેલા તે વખતે તેમની સાથે સામાયિક સં. બંધમાં કેટલીક વાતચિત થતાં તેઓશ્રીએ જણાવ્યું કે આપણુમાં શિક્ષિતોપગી સામાયિક સૂવું જોઈએ તેવું નથી. આથી આવી જાતનું પુસ્તક કરવાની પ્રેરણા અને ઉદ્ભવી અને તેજ દિવસથી તેને માટે પ્રયાસ કરેલ જેના પરિણામે અત્યારે હું આ સામાયિક સબોધ નામક લઘુ પુસ્તક જનતાને ચણે ધરવા ભાગ્યશાળી થયો છું. તેની સંપૂર્ણતા મારા જેવા અ૫નથી થવી મુશ્કેલ છે છતાં જે જે કંઈ અને જેટલું વાચનના સદ્દભાવે મળી આવ્યું તેના સાર રૂપે સંગ્રહ કરી તેમાં કેટલુંક સ્વમતિથી લખી આ લઘુ પુસ્તક પ્રગટ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
તે તૈયાર કર્યા પછી અમારી સ્થા. કમીટીના ઓ. સભ્ય અને અમારી ધાર્મિક સમિતિના અધ્યક્ષ શ્રીમાન શેઠ ફતેચંદભાઈ ઝવેરભાઈ કે જેઓ ધાર્મિક જ્ઞાનમાં સારા નિષ્ણાતું ગણાય છે તેમને બતાવ્યું હતું અને તેઓ મહાશયે તે વાંચી આપ્યું હતું તેમ કઈ કઈ સ્થળે સુધારાને અવકાશ હવે ત્યાં સુધાર્યું પણ હતું આ માટે તેઓ મહાશયને આ સ્થળે આભાર માનું છું.
પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી વિજ્યનીતિ સૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રશસ્ય શિષ્યરત્ન મુનિ મહારાજશ્રી સંપત વિજયજી ગણિની આ પુસ્તકના પ્રકાશન કરવામાં અનુમતિ અને સહાનુભુતિ માટે તેમ રા. રા. શ્રીમાન શેઠ ચીમનલાલ લાલભાઈની તે પ્રતિ કૃપા નજરને માટે આ સ્થળે તેઓશ્રીને આભાર પ્રદર્શીત કરું છું. ઉપોદઘાત લખવામાં સંત ચરણપાસક બંધુએ જે સ્તુત્ય પ્રયાસ સે છે તે માટે તેઓશ્રીને પણ આ સ્થળે ઉપકાર પ્રગટ કરું છું. પુસ્તકમાં જે જે બાબતે વર્ણવવામાં આવી છે તેમ ધ્યાનસ્થ વિચાર અને ક૯૫ના ચિત્રોને પરિચય વિગેરે ઉપઘાત લખનાર વિદ્વાન બંધુએ ઉપઘાતમાં જણાવ્યું છે તેથી આ સ્થળે તે સંબંધમાં વધુ લખવું ઉચિત ધારતું નથી. મુખપૃષ્ટ ઉપર કલ્પના ચિત્ર તેમ ધ્યાનસ્થ વિચાર લખવાની જે ઉર્મીઓ ઉદ્દભવી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
સવના એકજ ઉદ્દેશ છે અને તે એકે આપણામાં જે અત્યારે ધ્યાન મા ગૌણુરૂપે થયા છે તેના જો પુનરાદ્ધાર થાય તેા જીવનનું સાક જલ્દીથી થાય અને આત્મ જ્ઞાનના ઉદ્યોત્ત થાય.
છેવટ ઉપસ’હારમાં જણાવવાનુ કે આ પુસ્તક લખવામાં તેમ તેમાં સાર સાર વસ્તુના જ્યાંથી ત્યાંથી સારરૂપે સ'ગ્રહ કરવામાં બનતી કાળજી રાખવામાં આવી છે છતાં લખાણમાં કંઇ દોષ કે ક્ષતિ જણાય તા તે વાચકવૃંદ જણાવી મને આભારી કરશે કે જેથી તે આગામી આવૃત્તિમાં સુધારી શકાય. ઉદ્દાત લખનાર વિદ્વાન મધુએ જે જે સુચના આપી છે તે બદલ તેમના આભારી છું. પ્રૂફરીડીંગ અંગે સરત ચુકથી જે કંઇ ભુલ રહેવા પામી હાય તા તેને સુધારી વાચકવૃંદને વાંચવા વિજ્ઞપ્તિ છે. ૐ શાંતિ.
પાલીતાણા.
તા. ૧૭-૧૧-૩૩
લી॰ શ્રી સ ંઘના સેવક શંકરલાલ ડી. કાપડીઆ સુપ્રી. ય. વિ. જૈનગુરૂકુળ
yaad_
€3
ence....ી
B
.......ી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સામાયિક સ્વરૂપનિરૂપણ
C0ા.
વિભાગ ૧ લો.
bumiliICI SEICENDENSEDAI
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
(મમમવિશ્વા). મૈત્રી ભાવ જગત મેં મેરા, સબ છે સે નિત્ય રહે; દીન દુ:ખી છ પર મેરે, ઉરસે કરૂણા સ્ત્રોત બહે,
વિષકી આશા નહિ જિનકે, સામ્ય ભાવ ધન રખતે હૈ, નિજ પર કે હિત સાધનમેં , નિશદિન તત્પર રહતે હૈ,
કેઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે; લાખ વર્ષે તક આયા, મૃત્યુ આજ હી આ જાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
સમકિતને દ્વારે. સમકિત દ્વાર ગભારે પેસતાંજી,
પા૫ ૫ડલ ગયાં દૂર રે, મો હ ન મા રૂદેવીને લાડ છે છ.
દીઠે મીઠે આનંદ પૂર રે. સમ. ૧ આયુ વરજીત સાતે કમનું છે,
સા ગર કે ડા કે હીણ રે. સ્થિતિ પ્રથમ કરણે કરી છે,
વીય અપુરવ મેઘર લીધ રે. સમ૦ ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયનીઝ,
મિથ્યાત્વ મોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડ્યાં સમ સંવેગનાં,
અનુભવ ભુવને બેઠે નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવ દયા તણુંછ,
સાથીઓ પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી,
ધી ગુણ મંગળ આઠ અનૂપ રે. સમ:૪ સંવર પાણી અંગ પખાલણેજી,
કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણ રૂપી મૃગમદ મહમહેછે,
પંચા ચાર કુસુમ પ્રધાન રે. સમ૦ ૫ ભાવ પૂજાએ પાવન આત્મા છે,
પૂજે પરમેશ્વર પુણ્ય પવિત્ર રે, કારણ જેગે કારજ નિપજે,
ખીમાવિજય જન આગળ ચીત રે. સમય ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સામાયિક પ્રશ’સા
सामायिकविशुधात्मा सर्वथा घाति कर्मणः । अयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ॥
અ:—સામાયિકથી વિશુદ્ધ થએલા આત્મા-પ્રાણી સર્વથા પ્રકારે ધાતી કર્મોના ક્ષયથી લેાક અને અલકને પ્રકાશ કરનારૂં એવું કેવળજ્ઞાન પામે છે.
દેવતાઓની પણ સામાયિક માટે ચાહના રહે છે. सामाइय सामरिंग, देवा वि चिंतंति हिय य मज्झमि । जइ होइ मुहुत्तमेगं, ता अम्ह देवत्तणं सुलहं ॥ १ ॥
અ:દેવતાએ ચાહના કરે છે કે સામાયિકની સામગ્રી એક મુદ્ભૂત માત્ર પણ જો અમને મળે તે અમારૂ દેવપણું સુલભ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
-1
-
જ,
ॐ श्री वीरपरमात्मने नमः સામાયિક-સંબોધ.
(૧) proog
૮ સામાયિકોડ
Liavolo1 પ્રય સામાયિકના અર્થ કહે. ઉ૦ સમ એટલે રાગદ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ
પરિણામ થતાં આય એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ લાભને ઇક એટલે ભાવ જે થાય તેને સામાયિક કહીએ. ( ૨ ) સાવદ્યાગ (પાપ વ્યાપાર ) ને ત્યાગ અને નિરવઘ યોગનું સેવન કરવા જવને પરિણામ થાય ત્યારે સામાયિક કહેવાય છે. (૩) સમ એટલે સરખું એટલે સર્વજીવ સાથે મૈત્રીભાવ કરે છે જેનું લક્ષણ છે એ જે લાભ તેને સામાયિક કહીએ. (૪) જે મોક્ષ પ્રાપ્ત કરવામાં જ્ઞાન-દર્શન અને ચારિત્રનું સરખું સામર્થ્ય
પ્રાપ્ત કરાવે છે, તેને પણ સામાયિક કહીએ, ( ૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
[૬]
સામાયિક સબંધ. સામાયિક એટલે સંસારના સર્વ જાતના રાગ દ્વેષથી ઉપજતા પરિતાપને સમાવી દેઈ શુદ્ધ જગાએ, શુદ્ધ વસ્ત્ર પહેરી બે ઘડી સુધી સંસારનાં દરેક બંધન દૂર કરી, જ્ઞાનાનંદ, ધ્યાન, અધ્યયન, જાપ, ધર્મ, કથા વિગેરે પોતાના અધિકાર પ્રમાણે કરવું તેને પણ સામાયિક કહીએ આમ સામાયિકના વિધ વિધ પ્રકારના અર્થ થાય છે. ટુંકાણમાં કહીએ તે સામાયિક એ સમતાનું વાહક, સરખાપણાના ભાવનું પ્રેરક અને જ્ઞાન દર્શન અને ચારિત્રના સામર્થ્યનું ઉત્પાદક છે.
પ્ર. આ સામાયિક સૂત્રના પ્રણેતા કેણ છે? ઉ૦ આ સામાયિક સૂત્રના અર્થથી પ્રરૂપક શ્રી તીર્થંકર પ્રભુ છે
અને તેની શબ્દ રચના કરનાર શ્રીગણધર પ્રભુ છે અર્થાત
તે સર્વજ્ઞ કથિત સૂત્ર છે. પ્ર. સર્વજ્ઞ એટલે શું ? ઉ૦ જેઓ ત્રિકાળ દશ છે તેઓ જ સર્વજ્ઞ ગણાય છે. અને
જેઓ સર્વજ્ઞ હોય છે, તેઓજ કાલકના ભાવે (લેક અને અલકના) યથાસ્થિત જેવા પિતાના જ્ઞાનમાં જુએ છે તેવાજ પ્રરૂપે છે. (કહે છે) પ્રત્યક્ષને પુરા પણ હોઈ
શકે નહિ. પ્ર૦ સામાયિકના પર્યાય શબ્દ અર્થ સાથે કહે. ઉ૦ સામ, સમ, અને સભ્ય એ સામાયિકના પર્યાય શબ્દો છે
(૧) સામ એટલે મધુર પરિણામ, (૨) સમ એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[ 9 ]
ત્રાજવા જેવા સમ પરિણામ અને ( ૩ ) સભ્ય એટલે
ખીર અને ખાંડ મળી જાય તેવા સમ પરિણામ. પ્ર સામાયિક વ્રત એટલે શું? ઉ૦ આત અને રોદ્રધ્યાનને ત્યાગ જેણે કરેલો છે, તથા
વચન અને શરીર સંબંધી પાપ વ્યાપારને જેણે ત્યાગ કરેલ છે, એવા મનુષ્ય એક મુહૂત પર્યત સમ ભાવમાં
રહેવું તે સામાયિકવ્રત કહેવાય છે. પ્ર સામાયિક કરવાની જરૂર શી? ઉ૦ સામાયિક એ સર્વ સાવદ્યોગની વિરતિરૂપ છે અને
તેનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે તેથી તે કરવાની
અવશ્ય જરૂર છે. પ્ર. સામાયિકના પ્રકાર કેટલા અને તે ક્યા ક્યા છે? ઉ, સામાયિકના બે પ્રકાર છે. એક ઈલ્વર અને બીજું યાવત્
કથિત. ઇત્વર એટલે જે ચેડા વખત સુધીનું કહેવાય છે તે. આ ગૃહસ્થનું વ્રત છે. યાવત કથિત એટલે જે આખી
જંદગી સુધી રહે તે; આ મુનિરાજ માટે સમજવું. પ્ર. સામાયિકના ભેદે કેટલા છે અને તેની સમજણ આપો. ઉ૦ સામાયિકના ચાર ભેદ છે. (૧) શ્રત સામાયિક (૨)
સમ્યકત્વ સામાયિક ( ૩ ) દેશ વિરતિ સામાયિક અને (૪) સર્વ વિરતિ સામાયિક.
શ્રત સામાયિક એટલે હું આટલે અમુક પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
સામાયિક સોધ.
ભણી સપૂર્ણ મુખ પાઠ ભણી ઉઠીશ એવા નિયમ કરી બેસવુ' તે.
સમ્યક્ત્વ સામાયિક એટલે શુદ્ધ સમકિત પામવુ' તે, દેશવિરતિ સામાયિક એટલે એ ઘડી પ્રમાણુ સામાયિક કરવુ તે.
સર્વવિરતિ સામાયિક એટલે જે મુનિરાજ સવ થા પાળે છે. આને ચારિત્રસામાયિક પણ કહેવાય છે.
પ્ર૦ સામાયિકના ચાર અંગ કયાં ?
ઉ॰ સમતા, સંયમ, શુભ ભાવના અને આત–રૌદ્રધ્યાનના ત્યાગ એ સામાયિકના ચાર અંગ છે.
પ્ર॰ ચાર શુભ ભાવનાઓ કઈ ?
ૐ મૈત્રી, પ્રમાદ, કાશ્ય અને માધ્યસ્થ્ય. આ ચાર શુભ ભાવનાઓ છે. આ ભાવના ભાવવાથી આત અને રૌદ્ર યાન જે અપ્રશસ્ત છે તેમાંથી જીવ નિરાળા થાય છે. આ એ અપ્રશસ્ત ધ્યાનના ત્યાગ કર્યા વિના અનાદિ કાળથી ધમ યાન થતું નથી.
પ્ર૦ સામાયિકમાં કઈ કઈ શુદ્ધિ જાળવવી ?
ઉ॰ સામાયિકમાં (૧) આચાર શુદ્ધિ, ( ૨ ) શરીર શુદ્ધિ, (૩) વસ્ર શુદ્ધિ ( ૪ ) ઉપકરણ શુદ્ધિ આચાર શુદ્ધિ જાળવવી. અને આ ઉપરાંત સ્થાન શુદ્ધિ પણ જાળવવી. કારણ કે સ્થાન શુદ્ધિ હોવાથી પવિત્રતાના પરમાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[e]
સ્પર્શી થતા નથી, અને તેથી મનની પવિત્રતા જળવાય છે. આ માટે વિશેષ કરીને ઉપાશ્રય તે સામાયિક કર વાનુ ઉત્તમ સ્થળ છે.
પ્ર૦ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી સામાયિક સમજાવા. ઉ॰ સામાયિકમાં પુસ્તક, ચરવળા, કપડાં આદિ જે વસ્તુઓ
જોઇએ તેટલાંનીજ મર્યાદા રાખવી અર્થાત્ તેટલાંજ છુટમાં રાખીને બાકીની વસ્તુનું પચ્ચખ્ખાણુ કરવુ, તે દ્રવ્યથી સામાયિક કહીએ. (૨) ક્ષેત્રથી સામાયિક એટલે સામાચિક કરવા માટે જેટલી જગ્યા રાકી હાય તેટલી જગ્યાની મર્યાદા બાંધી બાકીનાના ત્યાગ કરવા તે. (૩) કાળથી સામાયિક એટલે એ ઘી અથવા ૪૮ મિનિટ જે સામાન યિકના કાળનું માપ છે ત્યાંસુધી સામાયિક કરવું તે. ( ૪ ) ભાવથી સામાયિક એટલે રાગદ્વેષથી રહિતપણે સામાયિક કરવું તે ભાવથી સામાયિક જાણવુ.
પ્ર૦ શ્રીમન્મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીમહારાજે સામાયિકના શે। અથ કહેલા છે અને તે શેમાં
ઉ॰ શ્રીમન્મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીમહારાજે સવાસે। ગાથાના સ્વકૃત સ્તવનમાં સામાયિકના અર્થ માટે નીચે પ્રમાણે ગાથા આપેલી છે.
સામાયિક અ
ભગવઇ અંગે ભાખી સામાયિક તે આતમા ધરા સુધા અ
મ॰ સામાયિક કરવાની વિધિમાં ક્યા દેાષા વવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
[૧૦]
સામાયિક સધ. ઉ૦ સામાયિક કરવાની વિધિમાં ચાર દેશે વર્જવા.
(૧) અવિધિષ, (૨) અતિ પ્રવૃત્તિ ન્યુન પ્રવૃત્તિ દોષ, (૩) દગ્ધ દેષ અને (૪) શુન્ય દેષ. આ ચાર દેશે
સામાયિક કરવાની વિધિમાં ત્યજવા. પ્ર. તે વિગતવાર સમજાવે. ઉ, અવિધિ એટલે જે વિધિ શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે
વિધિથી સામાયિક ન કરવામાં આવે તે અવિધિ દેષ લાગે છે. અતિપ્રવૃત્તિ-ન્યુનપ્રવૃત્તિ દેષ એટલે શાસ્ત્રમાં લખ્યા કરતાં અધિક ન્યુન કોઈપણ પ્રવૃત્તિ ન જ થવી જોઈએ. દગ્ધ દોષ એટલે સામાયિકમાં ઈહલોક પરલોકનાં સંસારિક સુખની વાંછના કરવી તે, અને શૂન્ય દેષ એટલે ઉપયોગ વિના ધાર્મિક ક્રિયા કરવી છે. આ માટે આત્મહિતાર્થી જનોએ સામાયિક કરતી વખતે આ વિધિ
ના દે ત્યજવા જોઈએ. પ્ર. સામાયિકમાં ધાર્મિક અનુષ્ઠાને કયાં યાદ રાખવાં? ઉ૦ સામાયિકની અંદર પાંચ ધાર્મિક અનુષ્ઠાને યાદ રાખવા
તે એ કે (૧) વિષાનુષ્ઠાન (૨) ગરલાનુષ્ઠાન (૩) અન્યન્યાનુષ્ઠાન (૪) તહેતુ અનુષ્ઠાન અને (૫) અમૃતાનુણાન. પ્રઆ અનુષ્ઠાને વિગતવાર સમજાવે. અને તેમાં કેટલાં
ગ્રાહ્યા છે અને કેટલાં ત્યાજ્ય છે. ઉ૦ (૧) વિષાનુંઝાન એટલે આ લોકનાં સાંસારિક સુખની
જે વાંચ્છના કરવી તે. (૨) ગરલાનુષ્ઠાન એટલે ધર્મક્રિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૧૧] કરવી, અને પરલેકાદિક સ્વર્ગાદિકની તૃષ્ણ રાખવી. (૩) અન્યાનુષ્ઠાન એટલે દેખા દેખી ધમ કિયા કરવી તે. (૪) તાહેતુ અનુષ્ઠાન એટલે કરેલી ધર્મકિયા. ધર્મક્રિયા કરનારને પરોક્ષ ફળ આપે છે તે. અને (૫) અમૃતાનુષ્ઠાન એટલે જેનું ફળ અમૃત એટલે આત્માને વિકાસ છે તે. આ માટે જે પ્રથમ ત્રણ અનુષ્ઠાને છે તે છે દેવાં જોઈએ
બાકીનાં બે સ્વીકાર્ય છે એટલે સ્વીકારવા એગ્ય છે. પ્ર. સામાયિકમાં અતિચારના કયા દેશે વર્જવા જેવા છે? ઉ૦ સામાયિક કરતી વખતે અતિચારના પાંચ દોષે વર્જવા.
મન, વચન અને કાયાનું દુપ્રણિધાન એટલે મન, વચન અને કાયાથી પાપકર્મમાં પ્રવર્તન કરવું નહિ. એ ત્રણ ભેદે તથા ચે અનાદર એટલે પ્રમાદના દેષથી જેમ તેમ સામાયિક કરવું એટલે ટાઈમ પુરે ન થ હોય તે પણ વહેલું પારવું તે; પાંચમે મૃત્યુનું સ્થાપન એટલે
સ્મૃતિને નાશ તે છે તેને ભાવાર્થ એ છે કે અવસર ઉચિત સામાયિક કરવું નહિ તે છે. આ પાંચ અતિ
ચારથી ભવભીરૂ પ્રાણીએ વિરમવું જોઈએ. પ્ર. કેવલી પ્રભુએ સામાયિક માટે શું કહ્યું છે? ઉ૦ કેવળી પ્રભુએ તે માટે નીચેનું સૂત્ર પ્રરૂપ્યું છે.
जो समो सव्व भूएसु तसेसु थावरे सुय ।
तस्स सामाइयं होइ इमं केवलि भासियं ॥ અ સામાયિક–સહિત છવ નિંદા પ્રશંસામાં સમપરિણમી હોય, વળી માન તેમજ અપમાન કરવાવાળા ઉપર પણ સમ પરિણામ વાળો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
[૧૨]
સામાયિક સધ.
હોય, સ્વજન તેમ પરજન પર પણ સમ ભાવ રાખે. વળી ત્રસ અને સ્થાવર જીવો પર પણ સમભાવ પરિણમી હોય, તેને સામાયિક હોય તેવું કેવળ ભગવંત કહે છે. પ્ર. સામાયિકનાં આઠ નામ તેના અર્થ સાથે કહે. ઉ૦ સામાયિકનાં આઠ નામ –(૧) સામાયિક (૨) સામયિક
(૩) સમવાદ (૪) સમાસ ૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા અને (૮) પ્રત્યાખ્યાન. (૧) સામાયિક–સમભાવ રાખવે તે. (૨) સમયિક-સર્વ જીવ પ્રત્યે દયાભાવ રાખ તે. (૩) સમવાદ–રાગદ્વેષ છેવને યથાસ્થિત વચનબેલવું તે. (૪) સમાસ –ડાજ અક્ષરમાં તત્ત્વ જાણવું તે. (૫) સંક્ષેપ –ડાજ અક્ષરમાં કર્મનાશ થાય એવી દ્વા
શાંગીને ઘણે અર્થ કરે તે. (૬) અનવદ્ય –પાપવગરનું આદરવું તે. (૭) પરિજ્ઞા –તત્ત્વનું જાણપણું જે સામાયિકમાં હોય
છે તે. (૮) પ્રત્યાખ્યાન–નિષેધ કરેલી વસ્તુને ત્યાગ કરે તે. પ્રઃ આ દરેક ભેદ ઉપર એક એક ટુંકી કથા કહે. ઉ. આ આઠ પ્રકારના સામાયિકના નામ ઉપર આઠ ટુંકી
થાઓ નીચે મુજબ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૧૩]
સમભાવ સામાયિક ઉપર
દમદંતમુનિની કથા. હર્ષપુર નામના નગરને દમદંત નામને એક રાજા હતો તે બહુ પરાક્રમી હતું. તે એકદા તેના મિત્ર જરાસંઘ રાજાને યુદ્ધમાં હાય આપવા ગયે હતું. તે વખતે હસ્તિનાપુરના રાજા પાંડવ કૌરવોએ એ હર્ષપુરને ઘેરે ઘાલી જીતી લીધું. દમદંત રાજાને તે માલમ પડયું કે આ લે કે એ મારી ગેરહાજરીને લાભ લઈ મારું ગામ જીતી લીધું છે. જેથી તે લોકે સાથે લડાઈ કરી અને તે લડાઈમાં પિતે જય મેળવ્યો. આ દમદંત રાજા ત્યારબાદ સુખે રાજ્ય કરતે હતે. તે એકદા અગાશીમાં પોતે બેઠે હતા અને આકાશને મેર વાદળાંથી ઢંકાલું જોયું અને પછી પાછાં સઘળાં વાદળ વિખરાઈ જતાં પણ જોયાં. આથી તે બુદ્ધિવાન રાજાને વિચાર થયે કે આવા મનહર વાદળાંને ઘભર વિપરાતાં વાર ન લાગી. તે પછી મારી આ સઘળી રાજ્યઋદ્ધિ, વૈભવ, રમણીય પદાર્થો વિગેરે વિપરાતાં શી વાર લાગવાની? આ જગતમાં આમ સઘળું નાશવંત છે તે પછી મારો પણ કેમ નાશ નહિં થાય? આ પ્રમાણે વિનાશી જગતની વસ્તુ સંબંધી વિચાર કરતાં તેનું મન આંતરદષ્ટિ તરફ વળ્યું. અને પોતાની ક્ષણભંગુર કાયાને ભરૂસે નહીં પડવાથી પિતાનું રાજ્ય પોતાના યુવરાજને સોંપી પોતે આત્મજ્ઞાનને અનુભવ લેવા આ અસાર સંસારને તિલાંજલી આપી, પિતાને મહેલ છે ચાલતો થયો. અને હસ્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સામાયિક સંબધ.
પુરની ભાગોળે આવી પહોંચી શહેરની બહાર આંતરે કાઉસ યાને ઉભા રહ્યા. કેટલાક વખત પછી પાંડવે આ બાજુ થઈને જતાં આ દમદંત રાજાને જોયો. અને તેને કાઉસગમાં ઉભેલ જોઈને ભાવિક હોવાથી તેમણે તેની પ્રશંસા કરી અને અંતરથી તેમના મુનિપણને તેમણે ધન્યવાદ આપે; પછી તેઓ તેમની પ્રદક્ષિણા દેઇ ભક્તિભાવે તેમની સ્તુતિ કરી પોતાના બગીચા તરફ ગયા. થોડા વખત પછી કૌર ત્યાં આવે છે ત્યારે તે દમદંત મુનિને જુએ છે. અને વિચારે છે કે આપણને હરાવનાર આ છે તેથી ક્રોધાગ્નિના આવેશમાં આવી તેમના પર ઈંટ પથરા ફેંક્યા અને તેનાથી તે મુનિને દાટી દીધા. તે દુએ દુષ્ટની ફરજ બજાવી. જ્યારે પાંડવોએ પ્રદિક્ષણ કરી ત્યારે આ કુબુદ્ધિઓએ આવું હેવાનીઅતભર્યું કામ કર્યું, છતાં તે મહામુનિરાજ પોતાના ધ્યાનથી ચલ્યા નહિ,
આ પછી થોડા વખત પછી પાંડે ત્યાં આગળ થઈને જતા હશે ત્યારે તેમણે દમદંત મુનિને જોયા નહિ અને લાકડા ઈટ પથરાને ઢગલે જે ત્યારે તેઓએ વિચાર્યું કે આ કામ કર વિના બીજા કોઈનું હોય નહિ, જેથી તેમણે તે ઢગલે વિખેરી નાંખે અને મુનિરાજને ત્યાં ઉભેલા જેવા ધ્યાનસ્થ હતા તેવા જોયા. આથી કૌર માટે તેમને ઘણો ખેદ થયે અને મુનિરાજની ધ્યાનસ્થ દશાનાં વખાણ કરી તેમને નમસ્કાર કરી પિતાના મુકામે ગયા. દમદંત મુનિ તે ધ્યાનમાં ઉભા છે તેમને નથી પાંડ ઉપર રાગ કે કૌર પર દ્વેષ. તેઓ તે એમ વિચારે છે કે પાંડવેએ જે મને વંદન કર્યું તે મારૂં નથી થયું પરંતુ મારા પૂર્વભવના યશનામ કર્મનું ફળ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
સામાયિ.
[૧૫] મલ્યું અને કોરએ જે નિર્ભત્ના કરી–અવગણના કરી તે મારી નથી થઈ પરંતુ મારા અપયશ નામના કમનું મને તે ફળ મળ્યું છે. તેઓ વિચાર કરે છે કે પાંડ કે જેઓએ મારા શુભકમને દેખા તેમાથી મને નિવૃત કરાવ્યું છે તેથી તેઓ મારા પરમ ઉપકારી છે. અને કૌરએ મારું આ શુભ ફળ દેખાવ મને તેમાંથી નિવૃત્ત કરાવ્યો છે જેથી તેઓ પણ મારા ઉપકારી છે. આવી રીતે શુભાશુભ કર્મમાંથી મને નિવૃત કરવા માટે મારા તે તે બને ઉપકારી છે. આમ ઉચ્ચ પ્રકારની વિચારશ્રેણી પર ચઢતાં, રાગ દ્વેષ જેવા શત્રુઓ ઉપર વિજય મેળવતાં અને સમભાવમાં તલ્લીન રહેતાં શુભાશુભ કર્મોનો ક્ષય કરી ક્ષીણમાહી થઈ કેવળજ્ઞાન પામ્યા.
(૨) સમયિક સામાયિક ઉપર– મેતાર્ય મુનિવરની કથા.
રાજગૃહી નગરીમાં એક સેની રહેતો હતો. તે ઘણે કારીગર હતું. શ્રેણિક મહારાજા તેને હોંશીઆર જાણી તેની પાસે કઈ વસ્તુ ઘડાવવી હોય તે ઘડાવતે. શ્રેણિક મહારાજા જિનેશ્વર પ્રભુની પૂજા માટે સેનાના એકસેને આઠ જવ તેની પાસે ઘડાવતા. આ સેની એક વખત જવ ઘડતે હતા તે વખતે મુનિરાજને વહેરવા જતા જોઈને તેને મુનિરાજને વહેરાવવાની ઈચ્છા થઈ. તેટલામાં તે મુનિરાજ તેના ઘરમાં પધાર્યા. અને ધર્મલાભ કહી તેને બારણામાં પ્રવેશ્યા જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સામાયિક સધ.
તે મુનિરાજને વહેરાવવા ઘરની અંદર લેઈ ગયે અને ભક્તિ પૂર્વક મુનિરાજને વહેરાવ્યા. તે મુનિરાજ આહાર લેઈને ગયા પછી તે મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યા. અને તેમના વિરાગ્યને માટે ધન્યવાદ દેવા લાગે. મુનિરાજના ગયા પછી તે મુનિરાજને વંદન કરી દુકાનમાં આવ્યું તે વખતે જુએ છે તે પેલા જવ તેણે જોયા નહિ.
આથી તેને વિચાર આવ્યો કે આ જવ તે મુનિરાજ સિવાય બીજો કોઈ લેનાર હવે જોઈએ નહિ. આ તે કઈ પાખંડ મુનિ જણાય છે અને આથી તેને ઘણે ક્રોધ થઈ આવ્યો અને મુનિની તપાસ માટે ગયે. મુનિરાજ બીજે સ્થળેથી જેવા વહેરીને નિકળે છે તેવા તેણે તેમને દીઠા, એટલે મુનિરાજને કહેવા લાગ્યું કે પેલા જવ લેઈ ગયા છે તે આપી દે. મુનિરાજ વસ્તુસ્થિતિને વિચાર કરી મૌનજ રહ્યા. આથી તે મુનિરાજને મૌન રહેલા જોઈ તેને ક્રોધ વચ્ચે, અને તે મુનિરાજને શિક્ષા કરવાનો વિચાર કરી તેમને પ્રચંડ તાપમાં ઉભા રાખ્યા અને વધુમાં માથા ઉપર લીલી કસકસતી વાઘર બાંધી દીધી. પગ તદ્દન ઉઘાડા તેથી પ્રચંડ તાપથી પગમાં ફેલા થયા અને લીલી વાઘર તંગ થવા લાગી જેથી મુનિરાજનું મસ્તક વધારે ને વધારે ભીંસાવા લાગ્યું. અને આ પ્રાણુત અસહ્ય વેદના સમભાવે સહન કરી અંતે શુભ ધ્યાનમાં દેવલોક પામ્યા. આ મુનિરાજનું નામ મેતારક મુનિરાજ હતું. તેઓએ પૂર્વભવમાં કુળમદ કર્યો હતો તેથી તેમને હરિજનને ત્યાં નીચ કુલમાં અવતાર લે પડ્યો હતે. આ મુનિરાજ અવશ્ય વાઘરની પીડાથી દેવલોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૧૭] પામ્યા છતાં તે પાપષ્ટ કૃત્ય કરનાર પેલા સોની ઉપર કોઈ પણ જાતને અશુભ ભાવ ન ચિંતવતાં ઉલટી તેના પર તેની અજ્ઞાનતાને લઈને દયાને વર્ષાદ વર્ષાવી રહ્યા છે. મુનિરાજ પોતે જાણતા હતા કે તેના સાથે જે ઘર હતું તેના મેમ પર કૌંચ પક્ષી બેઠું છે અને તે જવ તે ચણ ગયું છે, પરંતુ જે આ સેનીને જે હું આ વાત કરીશ તે તે તરત તે ક્રૌંચ પક્ષીને મારી નાંખશે અને તે બિચારા પ્રાણીની હત્યાનું પાપ મને લાગશે. આ પક્ષી સાથે મારે સમભાવ છે. અને જે તે સોની તેને મારી નાંખશે તે તે પક્ષી રૌદ્ર ધ્યાનથી આથી પણ અધિક નીચગતિમાં જશે. આ ઉદાત્ત ભાવનાથી તે મહા મુનિરાજ પોતે મરણને શરણ થયા, પરંતુ મરણ પર્યત ચૂપ રહ્યા. અને સમભાવે વેદના વેદી તેની પર પણ તેની અજ્ઞાનતા માટે પોતે બહુ દયા ચિંતવવા લાગ્યા હતા. પોતે સમભાવે રહી શુકલધ્યાનથી મુક્તિ પામ્યા. હવે બન્યું એ કે તે મેતાર્ય મુનિરાજની વાઘરથી ખોપરી ફાટી તે વખતે મેટ અવાજ થયે અને પેલું કૌંચ પક્ષી કે જે જવ ઉપાય ગયું હતું તે બની ગયું અને ચરકી ગયું. જેમાંથી પેલા જવ જે તે ચણ ગયું હતું તે નીચે પડ્યા. તે પેલા સનીએ દુકાનમાં બેસી જોયા, જેથી તેને ઘણો ભારે પસ્તા થયે અને તે પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યું કે હે ! ભલા ! પ્રભુ! મેં આ મુનિરાજને નાહક સંતાપ્યા અને તેમના પ્રાણ લીધા આથી તેને ઘણું દુઃખ થઈ આવ્યું અને વિચારવા લાગ્યું કે હે ! પ્રભુ! આ પાપમાંથી હું કયારે છુટીશ ! આમ તેના અંતઃકરણમાં પુરે પશ્ચાત્તાપ થતાં તેનું અંત કરણ શુદ્ધ બન્યું અને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
[૧૯]
સામાયિક સાધ.
પરિણામે તેણે ભાગવતી દિક્ષા અંગિકાર કરી અને દિવસે દિવસે આત્મજ્ઞાનમાં ઉંચે ચડતા ગયા અને તેના પ્રભાવે અતે ઉચ્ચગતિને પામ્યા.
( ૩ ) સમવાદ સામાયિક ઉપર કાલિકાચા ની કથા.
તુમણી નામની એક નગરી હતી. જેમાં કુંભ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે દત્ત નામના એક પુરાહિત હતા. તેના પર રાજાની સારી મેહરમાની હતી અને રાજાએ તેને ઠેઠ પ્રધાનના ઉચ્ચપદ સુધી ચડાન્યા હતા. દત્ત કીતિના ભુખ્યા હતા જેથી તે હિંસક યજ્ઞા ઘણા કરાવતા. આથી તે ચારે ખાજુ પ્રખ્યાત થયા હતા. તેની કીર્તિ વધતાં તેને રાજા થવાની મહાત્વાકાંક્ષા થઈ આવી, અને નીચ બુદ્ધિ કરી તેના ઉપકારી માલીક ભલા રાજા કુંભને તેને કેદ કર્યો અને પેાતે રાજા કહેવડાવવા લાગ્યા. એવામાં એક મુનિરાજ જેમનુ નામ કાલિકાચાય હતું, તે વિહાર કરતા કરતા અત્રે આવ્યા હતા. આ કાલિકાચાય સંસારીપણામાં આ દત્તના મામા હતા. આ દત્તની મા જૈનધર્મને માનનારી હતી. તેથી તેણે દત્તને આ મહા મુનિરાજને વાંઢવા જવાની આજ્ઞા કરી. દત્ત વે ધર્માનુયાયી હતા અને હિંસકયજ્ઞમાં માનતા હતા. તેથી તેની મુનિરાજને વાંઢવા જવાની ઇચ્છા નહેાતી, છતાં પેાતાની માનું કહ્યુ' પાળ્યા વિના ચાલે તેમ નહતું, તેથી તે અંતે કાલિકાચાય પાસે ગયા. આ મહામુનિરાજે ધીમે ધીમે અહિંસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સામાયિક,
[૧૯] ચજ્ઞના, ભાવયજ્ઞના ઉપદેશ આપવા શરૂ કર્યો. આથી દત્તને મનમાં ઘણા કચવાટ થઇ આવ્યે. થાડા દિવસ બાદ તે પાત્તાના સંસારી અવસ્થાના મામા કાલિકાચાય ને વાંઢવા માટે ગર્ચા ને ક્રોધમાં ને ક્રોધમાં થોડી વાર કાંઇ પણ ખેલ્યે નહિ અને મુનિરાજ પણ કાંઈ ખેલ્યા નહિ. પરંતુ ક્રોધને વશ થએલા તે દત્તે મુનિરાજને પૂછ્યું' કે-હે મુનિરાજ ! મારા સાંભળવા પ્રમાણે આપ વિદ્વાન છે, શાસ્ત્રજ્ઞ છે, તેા મને એટલુ જણાવશે કે આ મારા રાજ્યમાં યજ્ઞા થાય છે તેવુ ફળ શું ? મુનિરાજે જવાખ આપ્યા કે હું દત્ત ! તમે જે યજ્ઞ કરી રહ્યા છે. તેનુ ફળ હિંસા છે અને તે હિંસા એટલે અધમ અને અધમનું ફળ નરક ગતિ છે. એટલે તમારા જે યજ્ઞ તમા કરે છે તે યજ્ઞનું ફળ નરક છે. આ જવાબથી તે પેાતાના મનમાં તે ઘણા ખીજવાચે પરંતુ પાતાના ક્રોધને દાખી રાખી ફરીથી તેને તે મુનિરાજને પ્રશ્ન કર્યાં કે-“ મુનિરાજ હું તે વાત શી રીતે માની લેઉં. કારણ કે દેવ યજ્ઞ વિના રીઝતા નથી, અને જેએ યજ્ઞ કરતા નથી. તેમનાથી સ્વર્ગ ઘણું વેગલું છે. દેવાને જે રીઝવતા નથી તેમને દેવે ઇચ્છિત ફળ પણ આપતા નથી. આ સાંભળી તે વિદ્વાન મુનિરાજે જવાખ આપ્યા કે હું દત્ત ! તું જે દેવા માટે યજ્ઞ કરે છે તે તે અસુર-દૈત્ય દેવા છે, બાકી સમિકતી દેવા હિંસાથી કદિ પણ રીઝતા નથી. અસુરી દેવેા દૈત્યેા-રાક્ષસે રીઝે અને ભૌત્તિક એટલે સંસારી સુખા તેઓ આપી શકે પણ તેથી આત્મકલ્યાણું શું થાય? તે દેવા તા તિર્યંચ કે નરકગતિ તરફ જ ખેંચી જાય માટે અહિીંસક યજ્ઞનુજ અવલંબન લેવુ'તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
[૨૦]
સામાયિક સંઘ
ઘટે છે, ત્યારે દત્તે કહ્યું કે એ વાતની કંઈ ખાત્રી આપશે? ત્યારે મહારાજે કહ્યું કે આજથી સાતમે દિવસે તારા મુખ ઉપર નરકના છાંટા પડશે. આ મુનિરાજનું વચન મિથ્યા કરવા તેણે ઘણા પ્રયત્ન કર્યા પણ ભાવી ભાવ જે બનવાનું છે તે કઈ કદિ પણ મિથ્યા કરી શકે તેમ નથી. આથી દત્ત બહાર આવી ઉપાશ્રયની ચારેબાજુએ સિપાઈઓ ગોઠવ્યા. અને મુનિરાજને સાત દિવસ સુધી ખડે પગે ઉભા રહેવાને હુકમ કર્યો અને પોતે પણ સાત દિવસ સુધી મહેલમાંથી બહાર ન નીકલવાનો નિશ્ચય કર્યો. બન્યું એમ કે સાતમા દિવસને આઠ દિવસ જાણી મહેલમાંથી પિતે બહાર નિકળે અને ઘોડેસ્વાર થઈ ગામમાં ફરવા ગયે. તે બજારમાં જ્યાં જાય છે ત્યાં રાત્રે માળી ઝાડે જવાની ખણસ થવાથી શૌચ ગએલે, જે કઈ જાણે તેથી કરી ને પિતાની પાસે જે ફુલ હતાં તેને ઢગલે તે પર કરેલો. દત્ત પવનવેગે રસ્તામાં ઘડા ઉપર જતું હતું ત્યાં તેના ઘડાને પગ તે શૌચમાં પડ્યો. અને તેને નરકના છાંટા ઉડ્યા. આથી મુનિરાજની ભવિષ્યવાણી સાચીની તેને ખાત્રી થઇ અને મુનિરાજ પાસે તે ગયે. મુનિરાજે તેને ઘણે બોધ આપે અને તેની સાન ઠેકાણે લાવ્યા. અને તેની અજ્ઞાનતા મુનિરાજે દૂર કરી. અને તેણે કબુલ કર્યું કે હિંસક યજ્ઞ કરે તે ભવ-જલ નિધિ તરવાને બદલે તેમાં બુડાવનાર છે અને તે નરકમાં લેઈ જનારે છે. આથી ખરો યજ્ઞ કે હવે જોઈએ, તેની તેને ગુરૂ મહારાજના બોધથી ખાત્રી થઈ. તે ગુરૂમહારાજની રજા લઈ પોતાના રાજ્યમહેલમાં ગયે અને તુરંગમાં જે તેણે પોતાના માલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૨૧] રાજા કુંભરાયને પુર્યો હતો તેને છુટ કર્યો અને તેને બે હાથ જેલ ભેટ્યો, અને પિતાના કરેલા અપરાધની ક્ષમા માગી અને પુનઃ તેમને રાજ્યસન પર બેસાડ્યા. અને પોતે જૈનધર્મ અંગીકાર કર્યો. અને આખા રાજ્યમાં તેને પડતું વજડા કે કેઈએ હિંસક યજ્ઞ કરવા નહિ. અને યજ્ઞ કરે તે એવા કરવા કે જેથી કામ-ક્રોધાદિ શત્રુઓ-કષાયે જેનાથી નાશ પામે અને રાજ્ય તરફથી પણ આ યજ્ઞ થશે. આથી જૈનધર્મને ઉદ્યોત થય. સઘળી પ્રજા પણ જૈનધર્મ પાળવા લાગી અને દરેકને સત્યનું ભાન થવાથી આનંદ માનતા હતા. આમ કાલિકાચા નીડરતાથી દત્ત જેવા રાજાને સત્ય વચન કહી સમવાદ સામાયિક કર્યું હતું. અને દત્ત જેવા મહાન હિંસકયજ્ઞ કરનારને પ્રતિ હતે.
સમાસ-સામાયિક ઉપર–
ચિલાતીપુત્રની કથા. આ ચિલાતીપુત્ર પ્રથમ દુરાત્મા હતું. રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામને એક શ્રેણી રહેતું હતું તેને ત્યાં ચિલાતી નામની એક દાસી હતી તેને તે પુત્ર હતો. તે ધનસાર્થવાહ શ્રેણીને સુષમા નામની પુત્રી હતી. આ પુત્રીની સાથ તેની પ્રિતિની ગાઢ ગાંઠ બંધાઈ, તે સુષમા સાથે હરવખત રમતે કારણ કે રાજા પણ તેને પુત્રવત્ પાળતું હતું. આ ચિલાતીપુત્ર બહુ તોફાની તતે, પ્રજાને પણ તે ઘણી રંજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
[૨૨]
સામાયિક સધ. ડતું હતું. આથી રાજાએ તેને ધકેલી દીધે, તેથી તે ભાગી ગયે અને સાથેના જંગલની નજીકની ગુફામાં ભરાઈ બેઠેલી એક ચેરની પલ્લીમાં તેણે પ્રવેશ કર્યો અને ત્યાં ચૌર્યકળામાં કુશળ બન્યો. પિતે શરીરે બળવાન અને બાહોશ હોવાથી પલ્લીને નાયક ગુજરી જવાથી તે પલ્લીને ઉપરી બન્યા. તેને સુષમા હરવખત યાદ આવતી. તેથી તેને ઉપાડી જવાની તેની પ્રબળ ઈચ્છા થઈ તેથી તેને પિતાના સાથીદારે–ચારેને સમજાવ્યું કે આપણે રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ શેઠને ત્યાં ખાતર પાડવા જવું છે, ત્યાંથી જે ધન આવે તે તમારે લેવું અને તેની પુત્રી સુષમા તમારે મને આપવી. આવી સરત કરી અંધારી રાત્રે રાજગૃહી નગરીમાં પ્રવેશ કર્યો અને શેઠનું ઘર લુટયું અને શેઠની છોકરી સુષમાને એક ભરવાડ બકરૂં ઉપાડે તેમ ઉપાય તે ચરે ચાલતા થયા. આથી રાજદરબા
માં ખબર પડી. નગરના કેટવાળ વિગેરે પ્રથમ ચિલાતીપુત્રના દુષ્કૃતથી કંટાળી ગયા હતા, તેથી તેમણે તે ચેરેની પેઠે પકી; કેટલેક દૂર જાતાં ચારે તથા તેના નાયકને જે તેથી ચેરે ધનમાલ નાંખી દેઈ ઝામાં ભરાઈ ગયા. ચિલાતીપુત્રની પાછળ શેઠ અને તેના પુત્રો પડ્યા હતા. ચિલાતીપુત્રની છેક નજીકમાં આવી જતાં ચિલાતીપુત્રે વિચાર્યું કે હવે હું પકડાઈ જઈશ તેથી સુષમાનું મસ્તક છેદી ધડ પાસે રાખી દેડવા માંડયું. શેઠ અને તેના પુત્રોના હાથમાં સુષમાનું ધડ આવ્યું આથી જેના માટે જેમણે પૂંઠ પકડી હતી તે તેમની દીકરી મૃત થએલી જોયા પછી ધડ લેઈ પાછા ફર્યા અને તેને
ઘેર લઈ જઈ અગ્નિદાહ દીધે. ચિલાતી પુગ કે જેના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૨૩]
હાથમાં તલવાર છે અને બીજા હાથમાં સુષમાનુ માથુ છે તે ધસ્યા પસ્યા જંગલ વટાવી એક પર્વત ઉપર આબ્યા. ત્યાં ભુખ્યા તરસ્યા લથડીઆં ખાતા હતા અને લથડીમાં ખાતે એક ચારણુ નામના તપસ્વી ધ્યાનસ્થ મુનિને અથડાયા. આ અકસ્માત્થી મુનિરાજ જાગ્યા અને જાગતાંવેંત આ મિભત્સ તેના દેખાવ જોઈ મુનિરાજના મુખમાંથી નીકળી ગયું કે– “ આ શે। અધમ ” ચિલાતીપુત્રે તે વખતે આવેશમાં જવાબ આપ્યા કે “ ત્યારે શેાધમ છે” મુનિરાજ આથી ઉપશમ, સવર અને વિવેકના ઉચ્ચાર કરી આકાશમાં અદશ્ય થઈ ગયા. જ્યારે ચિલાતીપુત્રના કપુટ પર આ શબ્દ અથડાયા ત્યારે તેની જ્ઞાનદશા જાગૃત થઇ અને તે ઉપર વિચાર કરવા તે પ્રેરાયેા. પ્રથમ ઉપશમ શબ્દના વિચાર કરતાં પેાતાને માલમ પડે છે કે હે જીવ ! તું કેવા ક્રોધે ધમધમી રહ્યો છું ? તારા જીવનમાં શાંતિજ કયાં છે! આ ક્રોધાદિ શત્રુ કર્દિ શાંતિના માગ પ્રાપ્ત કરવા દેવાનાજ નથી માટે તેને ત' તિલાંજલી આપ. આથી પ્રથમ ઉપશમ શબ્દનું જ્ઞાન થવાથી તે પોતાના ક્રોધ શમાવે છે. અને તેનું ચિત્ત જે પ્રથમ વ્યગ્ર હતુ તે શાંત થયું અને ચિત્ત શાંત થયા પછી તેને સારાસાર વસ્તુનું ભાન થાય છે અને વિવેકના વિચારા આવે છે. વિવેકના વિચારો આવતાં હું અને આ દેહ બંન્ને જુદા છીએ, આત્મા તે દેહ નથી અને દ્રુહ તે આત્મા નથી, આમ ભેદ જ્ઞાન થાય છે. આથી આત્માના ધર્મોને દેહના ધર્મનું જ્ઞાન થાય છે. દેહના ધમ આત્માને નીચેા પાડનારા છે, માટે તેનાથી છુટા થયા સિવાય મુક્ત દશા પ્રાપ્ત થતી નથી. આમ વિચારતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
[૨૪]
સામાયિક સબંધ. વિચારતાં પછી સંવરના વિચાર આવે છે, અને તેથી ચારિત્રમાં રમળતા થાય છે અને તેથી સ્વ સ્વભાવનું ભાન થતાં છેવટે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં ચડતા સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સમાસ સામાયિક એ ઉત્તમ ગતિને આપનારૂં છે.
(૫) સંક્ષેપ સામાયિક ઉપરજીતશત્રુરાજાની કથા.
( શબ્દ ચેડા અર્થ ઘણે ) વસંતપુર નગરને જિતશત્રુ રાજા હતો. તે વૃદ્ધ થતાં તેને પિતાનું સાધી લેવા ધર્મ–ધ્યાન કરવા તરફ અભિરુચી પ્રગટ થઈ તેને ઘણું છળ, ભેદ અને રાજ્યપ્રપંચ કરેલા પણ અંતે પુણ્યગે ધર્મ માર્ગ તરફ તેની વૃત્તિ ગઈ અને વિચાર કર્યો કે હવે હું એવું શું કામ કરું કે મારા જીવનની અંત ઘડી સફળ થાય. આથી તેને શાસ્ત્રવેત્તાઓની સલાહ લેવા માંડી. તેને એક શાસ્ત્રવેત્તાએ કહ્યું કે સાહેબ ! શા માટે આપ આટલી બધી ચિંતા કરે છે ? આપણે ત્યાં ઘણું જ્ઞાન ભંડારો છે તે એક પછી એક આપને વાંચી બતાવીએ આથી તે રાજાએ કહ્યું કે હવે મારી આ છેલ્લી ઘીમાં મારે તેટલે બધે અવકાશ કયાંથી કહાડ કે જેથી હું તે જ્ઞાનના ભંડારે એક પછી એક સાંભળું ! મને તે એ રસ્તે બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૨૫] છે કે થોડામાં મને સંપૂર્ણ જ્ઞાનને બંધ થાય અને મારા આત્માનું છું કલ્યાણ કરી શકું.
આ પછી તેમના સઘળા પંડિતે એકઠા થયા અને સર્વની અનુમતિથી તેમણે એક શ્લેક તેમની બધી બાબતને ટુંકમાં સમાવેશ થઈ જાય તેવે ઘઉં કાઢ્યો અને તે તેમણે પોતાના રાજાને નિવેદન કર્યો, તે શ્લેક નીચે પ્રમાણે છે:
जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिना दयाम् ॥
बृहस्पति रविष्वासम् पंचाला स्त्री मार्दवम् ॥ તેમના પંડિતે પૈકી આરોગ્યવિદ્યાના પંડિતે પિતાના શાસ્ત્રોમાંથી નિચોડ કાઢ્યો કે-“ જણે ભજન કરવું ” અર્થાત્ પ્રથમને કરેલ આહાર બરાબર પચી જાય, તે પછી બીજે આહાર કરે. કપિલમતના અનુયાયીઓ એ નિર્દેશ કર્યો કે-“ સર્વ જીવની ઉપર દયા રાખવી, ” બહસ્પતિનો સિદ્ધાંત માનનારાઓએ એ સિદ્ધાંત ઉપદેશ કર્યો કે“કેઈના ઉપર અંધવિશ્વાસ રાખવે નહિ” એ ન્યાય શાસ્ત્રને નિષ્કર્ષ છે. પંચાલના ભકતાએ કહ્યું કે “સ્ત્રી જાતિ સાથે નરમાશથી વર્તવું. ” તે કામશાસ્ત્રનું રહસ્ય છે. આ પંડિત પિોતેજ લૌકિકાચારમાં મુંઝાયા હતા, અને તેમના લૌકિકાચાર સિવાય મહત્વની વસ્તુનું તેમને ભાન નહોતું, તેથી તેમણે કહ્યું ભેજન, જીવ દયા, અવિશ્વાસ, અને મૃદુતાના સામાન્ય સિદ્ધાંત-તે પણ ઘણા લાંબા મનનને અંતે તારવ્યા. આમ સામાન્ય પંડિતે પુષ્કળ મહેનત પછી પણ થોડા શબ્દ
માં ગંભીર અર્થવાળી વાત બરાબર કહી શકયા નહિ, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[3]
સામાયિક સાહ.
જૈન ધમાઁથી તેની અભિલાષા પ્રાપ્ત થઇ, કારણ કે જૈન ધર્માંના પ્રરૂપક શ્રી જીનેશ્વર પ્રભુ છે, જે સર્વજ્ઞ છે, વળી જે સૂર્ય સમાન કેવળ જ્ઞાનના પ્રભાવે લોકાલાકનુ સ્વરૂપ પેાતાના જ્ઞાનમાં જોઇ રહ્યા છે, તેમણે “ત્રિપદી ” જેવા સ ંક્ષેપ મંત્ર ઉચ્ચારી તે થાડાજ શબ્દોમાં સકળ શાસ્ત્રોનાં રહસ્યાને તેમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. ગણધર મહારાજાઓએ આ ત્રિપદીના સિદ્ધાંતમાંથી દ્વાદશાંગીની રચના કરી છે. આથી જગતમાં શ્રી જિનેશ્વર પ્રભુની વાણી સંક્ષેપમાં હોવા છતાં તેમાં ગંભીર અ↑ ગુંથ્યા છે. માટે આત્માર્થી જનાએ જીતશત્રુ રાજાની પેઠે ઘેાડામાં ઘણું જાણવાની અભિલાષા વાળા - આએ અવસ્ય શ્રી જિનેશ્વરની વાણીનુ શ્રવણ-મનન કરવું' તેજ તેના આત્મ કલ્યાણનુ સાધન છે.
ત્રિપદીને સિદ્ધાંત એ છે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવે કરીને વસ્તુ માત્ર સત્ છે. આમાંથી સ'સારની અસારતાનું અને આત્માના અમરપણાનું' બહુ સુંદર જ્ઞાન થાય છે, તેની અંદર ઘણાં શાસ્રોના સાર ગર્ભિત રહેલા છે જીતશત્રુ રાજાને આ પરમ સકળ શાસ્રસ'પન્ન સિદ્ધાંતથી થાડા શબ્દોમાં આત્મજ્ઞાન પ્રણમ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૭]. (૬) અનવદ્ય-સામાયિક ઉપર
ધર્મસચિમુનિની કથા. ચંપા નામની નગરીમાં ધમરુચિ મુનિના તેમની ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાને લીધે ગુણ ગાન ગવાઈ રહ્યા હતા. તેઓ મહિનાભરના ઉપવાસને અંતે મધ્યાન્હ સમયે લેકે ખાઈ– પી પરવાર્યા હશે, એમ ધારી શહેરમાં ગોચરીએ નકલ્યા હતા. એજ ગામમાં વેદ–ધર્માનુયાયી ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેઓ માતબર હતા. તેમ તે ત્રણે ભાઈઓ વચ્ચે સંપ સારે હતું, અને તે દરેક હમેશ પિતાને ઘેર ન જમતાં વારાફરતી એક બીજા ભાઈને ત્યાં જમતા હતા. એક વખત મોટાભાઈને ત્યાં બીજા ભાઈઓને જમવાને વારે આવ્યો. મોટાભાઈની સ્ત્રીનું નામ નાગશ્રી હતું, તેનાથી તે દિવસે ભૂલથી કડવી તુંબનું શાક રંધાઈ ગયું, પરંતુ જમી કરીને તેને નાખી દઇશ એ વિચાર કરી એકબાજુ તેણીએ તેને ઢાંકી મૂકેલ. મુનિરાજને જેન કે જેનેતરને ભેદ ન હતું, તેથી સીધા તેઓ નાગશ્રીને ત્યાં ગોચરી ગયા. મુનિરાજને આવેલા જોઈ નાગઢીયે હર્ષથી આહાર સામગ્રી વહરાવી. પરંતું ભૂલથી કડવી તુંબનું શાક તેમને વહેરાવાઈ ગયું, તેની તેને ખબર ન રહી. મુનિરાજે ગોચરીથી પાછા ફરી જે વસ્તુ ગોચરીમાં મળી હતી તે સર્વ આચાર્ય ધર્મઘોષને બતાવી. આચાયે શાક જોઈને તરત કહ્યું-“આ શાક તે કડવી તુંબનું છે એટલે એ વિષપ્રાયઃ છે, માટે કેઈ નિર્દોષ સ્થળે જઈને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
[૨૮]
સામાયિક સધ. પરઠવી દે. મહિનાના ઉપવાસી મુનિરાજ શાક પરઠવાને માટે નગરબહાર ગયા. નિર્દોષ જગ્યા શોધી કાઢી ત્યાં પાત્ર મૂકયું. પણ પાત્ર મૂકતાં મૂકતાં ત્યાં શાકના બે ત્રણ છાંટા જમીન ઉપર પડ્યા. તેથી ત્યાં કીધઓ ઉભરાઈ આવી, અને તે ખાતાં વેંત તે તમામ કીધઓ તરફડીને મરણ પામી. આ જોઈને શાક પરઠવાની તેમની હિંમત ચાલી નહિ. તેમણે વિચાર કર્યો કે આ બે–ત્રણ છાંટા પડતાં જ્યારે આટલી બધી કીએ મરી ગઈ, તે પછી બધું શાક પરઠવતાં તે કેટલે અનર્થ થાય? આ વિચારે તેઓ ખૂબ મુંઝાયા. વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે “આ બિચારી કીડીઓ તેઈન્દ્રિય પ્રાણી છે, તેમને નથી બુદ્ધિ કે વિચાર જ્યારે હું પચેપ્રિય છું, મને વિચાર કરવાની પણ શકિત છે ત્યારે જે હું આ શાક અહી પરવું તે તેના સ્વાદથી કેટલા બધા જી મરણ પામે અને તે મરતાં મરતાંય રેદ્રધ્યાન કે આર્તધ્યાન કરતાં મરણ પામે એટલે તેઓ આથી પણ વધારે નીચી ગતિમાં જાય, વળી મેં જ્યારથી દીક્ષા અંગીકાર કરી છે ત્યારથી બધા જીની સાથે મારે સમભાવ છે માટે આ શાક મારે જ ખાઇને પ્રાણાંત કષ્ટ સહન કરી લેવું યોગ્ય છે. આમ વિચારતાં તેઓએજ શાક ખાઈ લીધું, અને તેના ઝેરની અસર તત્કાળ તેમની રગેરગમાં પ્રસરી ગઈ છતાં મુનિરાજે વહોરાવનાર પર ન કર્યો દ્વેષ કે ન કર્યો કોલ. તેઓ તે સમભાવે શુકલધ્યાને ચડતાં અશુભ કર્મોને નાશ કરી ઉચ્ચગતિને વર્યા. હવે અહીં નાગશ્રીને ખબર પડી કે પિતાની ભૂલથી કડવી તુંબધનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૨૯] શાક મુનિને વહેરાવાઈ ગયું છે, કે તરત રખેને મહારાજ ભૂલથી તે શાક ખાઈ ન જાય, એવી બીકથી ઉતાવળી ઉતાવળી ઉપાશ્રયે આવી અને સર્વ વાત આચાર્યને કહી. અહીંયાં ઉપાશ્રયમાં પણ ધમચી મુનિને આવતાં આટલી બધી વાર કેમ થઈ એમ વિચાર થતાં આચાર્ય મહારાજ બે શિષ્યોને તેમની તપાસ માટે એકલતા હતા, એવામાંજ નાગશ્રીના આવવાથી સર્વ વાત સાંભળી. આચાર્ય મહારાજ તરતજ નાગશ્રી અને પિતાના બે શિષ્યો સાથે ધમરુચી મુનિ ગયા હતા ત્યાં ગયા. આચાર્યને મનમાં હેમ હતો કે ધમરુચી મુનિ રખેને બીજા જીવ ઉપર સમભાવ હોવાથી તેમજ તે ધર્મના રાગી હેવાથી શાક ખાઈ ન જાય. અને બન્યું પણ તેવું જ. ત્યાં જઈને જોયું તો એક બાજુ મુનિનું કલેવર પડયું હતું, અને પાસે મરેલી થેક કિવઓ પી હતી. મુનિરાજના મુખ ઉપર શાંતિ ઝળકી રહી હતી. આ જોઈ આચાર્ય બધું સમજી ગયા અને સર્વ વાત નાગશ્રી તેમજ શિષ્યોને સમજાવી. નાગશ્રીને પિતાની નજીવી ભૂલથી આટલો અનર્થ થએલે જાણી ખૂબ પશ્ચાત્તાપ થયો, અને ત્યાંને ત્યાંજ જે ધમમાં ઉપયોગ મુખ્ય છે એ જૈન ધર્મ અંગીકાર કર્યો અને શ્રાવિકાના બારેવતે ધારણ કર્યા. આચાર્યે પિતાની સાથેના સાધુને ઉપદેશ આપતાં કહ્યું કે-“ સર્વ પ્રાણપર સમભાવ રાખનાર આ મુનિવરે પોતાના નિમિત્તે અવદ્ય (પાપ) ન થાય એવું અનવદ્ય સામાયિક આરાધ્યું, તે આપણને તેમની શાંત મુદ્રા શિક્ષા આપી રહી છે કે આપણે પણ અનવદ્ય સામાયિકને ખપ કરવું જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[૩૦]
સામાયિક સધ.
(૭) પરિજ્ઞા સામાયિક ઉપર– ધનદત્તનામના શેઠની કથા. ઈલાવર્ધન નામનું એક નગર હતું. ત્યાં ધનદત્ત નામને એક શેઠ રહેતું હતું. તેની સ્ત્રીનું નામ ધનવતી હતું. તે શેઠ વૃદ્ધ થવા છતાં તેને પુત્રનું સુખ નહીં હવાથી શેઠ શેઠાણ બને ખિન્ન રહેવા લાગ્યાં. કેઈ નિમિનિઆના કહેવાથી તે શેઠ ઈલાદેવીની ઉપાસના કરવા લાગ્યા. અને ઘોર તપશ્ચર્યાના પ્રભાવે દેવીની ઉપાસનાથી તેમને એક રૂપવાન પુત્ર પ્રાપ્ત થયે. તે ઈલાદેવીના પ્રભાવનું ફળ હોવાથી તે પુત્રનું નામ ઇલાચિપુત્ર પાડયું. તે ઈલાચીપુત્ર સેળ વર્ષની ઉમ્મરને હતે તે વખતે તેના મિત્ર સાથે તે ફરવા નિકલ્યો હતે. રસ્તામાં નટનું નાટક થતું હતું, તેથી નાટક જેવા બંને મિત્રે ઉભા રહ્યા. નાટક જોતાં જોતાં નટની પુત્રી જે ઢેલક વગાડતી હતી તેના ઉપર ઈલાચીપુત્રની દષ્ટિ પદ્ધ, અને તેના રૂપ ઉપર અત્યંત હિત થયે થકે તેની વૃત્તિ તેની સાથે લગ્ન કરવાની થઈ. ઘેર આવી તે બહુ રીસાયે. જેથી તેના બાપે તેનું રીસાવાનું કારણ પૂછ્યું, પરંતુ તેણે તે ન જણાવ્યું; જેથી તેના મિત્રને બોલાવી તેના બાપે તેના રીસાયાનું કારણ પુછયું. તેથી તેના મિત્રે સઘળે વૃત્તાંત કહ્યો. તેના મા-બાપ તેને કેઈ સારી કુલવતી રૂપવાન કન્યા પરણાવવા કહ્યું પરંતુ તેણે તે માન્યું નહિ, તેથી તેને છેવટે તે નટની કન્યાને પરણાવવાને વિચાર કરી તે નટને પોતાની પાસે બેલા, નટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૩૧]
કહ્યુ` કે તે અમારી કળામાં ઢાંશીયાર થઈ, કોઈ રાજાને તે કળા દેખાી તેનું દાન મેળવી અમારી જ્ઞાતિને પાયે તે મારી પુત્રીને તેની જોડે પરણાવુ, નાની પુત્રીમાં ગાઢ મહને લેઈને ઇલાચીએ તે આકરી સરત પણ કબુલ રાખી, અને તે નટની કળામાં કુશળ થયા. નટ સાથે ગામે ગામ ફરતાં ઈલાચી એના તટ નગરમાં આવી પહેાંચ્યા, અને ત્યાંના રાજાને પોતાના નાટ્ય પ્રયાગા જોવા વિનંતી કરી, તેથી ત્યાંના રાજાએ પોતાના સવ અધિકારી વગ તેમ નગરજનાને તે જોવા માટે ખેાલાવ્યા અને પોતે તથા પેાતાની રાણી વિગેરે પણ તે પ્રચાગા જેવા ગયા. આ પ્રયાગાનેઈ રાજા-રાણી સિવાય સવે આત્મય પામ્યા. વાંસ ઉપરથી નીચે ઉતરી ઇલાચીએ રાજા સહીત સવે નગરજનાને પ્રણામ કર્યાં, ત્યારે રાજાએ કહ્યુ કે “ અમે તમારા ખેલેા તૈયા નથી તેથી અમાને તે ફરીથી દેખાડા.” રાજાને ખેલ નહી જોવાનું કારણ એ હતુ કે નટની પુત્રીના રૂપ ઉપર રાજાને પણ માહ થયા હતા અને રાણીને ઈલાચીપુત્રના રૂપ ઉપર માહ થયા હતા. રાજા આથી એમ ઇચ્છતા કે વાંસ ઉપરથી એ પડેતા નટ પુત્રીને મારા અંતઃપુરમાં લઈ જાઉં, ઈલાચીએ બીજી વેળા પણુ અદ્ભુત ખેલેા કર્યા અને પ્રેક્ષકાનાં મન ર્જન કર્યાં પરંતુ રાજા તેા પ્રસન્ન નજ થયા. આથી ખીજી વેળાએ પણ રાજાએ ખેલ નહિ જોવાનું કહ્યુ એટલે ઇલાચીએ ત્રીજી વખત વાંસ ઉપર આરાહણ કર્યું અને ખેલના પ્રારંભ કર્યો, પણ એટલામાંજ વાંસ ઉપરથી તેની દષ્ટિ ઘેરીની એક હવેલી જેમાં કાઇ શેઠની અત્યંત રૂપવંતી શેઠાણી મુનિરાજને માદક વહેારાવતી હતી તેના ઉપર પડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
[૩૨]
સામાયિક સઘ.
ઈલાચી આ શેઠાણીના રૂપની સાથે નટપુત્રીના રૂપની તુલના કરવા લાગ્યો તે જણાયું કે આ તે હંસણીની પાસે કાગળ જેવી છે, તેના ઉપર મને શા માટે મેહ થયો? પરંતુ મુનિરાજ આ રૂપના અંબાર જેવી માદક વહોરાવતી સ્ત્રી ઉપર પણ નજર ન નાખતાં નીચે મુખે મેદક વહેરતા હતા એટલે ઈલાચીને વિચારણા ઉદ્દભવી કે આ મુનિરાજના હૃદયમાં એવું તે કયું સૌંદર્ય હશે કે તે સ્ત્રીના ઉપર તેમની નજર પણ પડતી નથી આમ વિચારણા કરતાં અંતમુખ વૃત્તિ ઉત્પન્ન થઈ, મેહને અધારે પડદે દુર થયે, અને આત્માનું ભાન થયું કે ત્રણ લોકમાં સુંદરમાં સુંદર વસ્તુ કઈ પણ હોય છે તે આત્મા છે, ખરું સૌંદર્ય તો આત્માનું જ, આમ આત્મામાં સ્થિર થતાં તેને વાંસની ઉપરજ કેવળજ્ઞાન પ્રગટયું. આ કેવળજ્ઞાન જ્યોતિથી તેને જણાયું કે રાજાને પણ નપુત્રીના પૌદગલિક રૂપ ઉપર મેહ થયે છે. આ હકીકત જ્યારે રાજા ને રાણીના જાણમાં આવી ત્યારે તેમને પણ મેહ ઉપર તિરસ્કાર છુટયો અને આંતર દષ્ટિ કરતાં તેઓ ઉભયને પણ કેવળજ્ઞાન થયું.
પ્રત્યાખ્યાન સામાયિક ઉપર–
અમાત્ય તેયલિની કથા તેયલિપુર નગરમાં કનકરથ નામે રાજા હતું, તેને પધાવતી નામે રાણી હતી તથા સામ, દામ, ભેદ અને દંડ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
સામાયિક,
[૩૩]
ચારે પ્રકારની રાજનીતિમાં કુશળ એવે તેયલિપુત્ર નામે અમાત્ય હતું. તે નગરમાં ભૂષિકારદારક નામે સેની રહેતે હતે. તેને ભદ્રા નામની સ્ત્રી અને રૂ૫ તથા અતિ લાવણ્યવાળી પિટિલા નામે પુત્રી હતી. એકવાર તે પિટિલા પિતાના આવાસની અગાસી ઉપર પોતાની સખીઓ સાથે સેનાના દડાથી રમતી હતી. તે વખતે અશ્વારૂઢ થએલા તેયલિપુત્રે તેને દૂરથી જોઈ અને તેના રૂપ ઉપર મોહિત થવાથી તેના સબંધી હકીકત પિતાના માણસને પુછી અને ઘેર ગયા બાદ તે સોનીને ઘેર તેની કન્યાનું મારું કરવા પિતાના માણસને મોકલ્યો અને કહાવ્યું કે જે શુક જોઈએ તે લેઈને પણ તારી કન્યા મને પરણાવ, તે સનીએ તે કહેણ સ્વીકાર્યું અને પોતે જાતે મંત્રીને ઘેર તે વાત કહેવા ગયે. અને તેણે પોતાની પુત્રીનું તેની સાથે લગ્ન કર્યું. રાજા કનકર અંતઃપુરમાં અત્યંત આસકત હતા અને તેથી પોતાના દરેક પુત્રનાં અંગ પ્રત્યંગે છેદી નાંખતો. રાણીએ વિચાર કર્યો કે આ દુષ્ટ રાજા મારા એક સંતાનને ગાદીને વારસ નહીં થવાદે, તેથી તે રાણીએ અમાત્ય સાથે મળીને પિતાને હવે થનારા પુત્રને બચાવી લેવાની ગોઠવણ કરી. એગ્ય વખતે રાણીને પુત્ર થયે. અગાઉથી ગોઠવ્યા મુજબ તે પુત્રને પિતાની ધાત્રી દ્વારા અમાત્યને ત્યાં છુપી રીતે મેકલી આપે. તે વખતે પોટીલાએ એક મરેલી કરીને જન્મ આપે છે. તે છેકરીને છોકરાને સ્થાને રાણી પાસે મુકવામાં આવી હતી. રાણીને પ્રસવ થયે છે એવું જાણતાંજ રાજા તેની પાસે આવ્યું પણ મુએલી કરીને જોઈને રાજા ત્યાંથી ચાલ્યા ગયે. હવે પેલે રાજપુત્ર અમાત્યને ત્યાં મેટ થવા લાગ્યું. તેનું નામ મટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
[૪]
સામાયિક સધ.
ધામધુમ સાથે કનકધ્વજ રાખવામાં આવ્યુ. વખત જતાં અમાત્યને પાટીલા ઉપર અભાવ થયા, તેથી તે ઘણી ખિન્ન થઈ. પણ અમાત્યે તેના ખેદ્યનુ નિવારણ કરતાં કહ્યુ કે “હું! દેવાનુ પ્રિયે! તારે ખેદ કરવાનું કારણ નથી. તું મારા રસોડામાં આવતા તમામ શ્રવણા, બ્રાહ્મણા અને ઇતર માગણાને દાન દ્વીધા કર.
ત્યારથી પાટિલા તેપ્રમાણે કરતી સુખે દિવસે નિગમન કરતી હતી. એવામાં વખત જતાં સુત્રતા નામની ખાચારિણી આર્યા જે મહુશ્રુત હતી તે ગામે ગામ ફરતી ફરતી ત્યાં આવી.તે આર્યોને એક સંઘાડા ભિક્ષા સમયે તે અમાત્યના ઘરમાં આવ્યેા. પાટિલાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપી અને વિનતિ કરી કે “ હે ! આર્યો ! હું પહેલાં અમાત્યને ઇષ્ટ હતી પણુ હવે હું તેને ગમતી નથી માટે એવુ કંઈ ચૂ, મંત્ર કામણુ કે વશીકરણ આપા કે જેનાથી હું ફરી વાર તેને ઇષ્ટ થાઉં. આ વાત સાંભળીને પોતાના મન્ને કાન દાખીને તે આર્યાએ ખેલી “ડે! દેવાનુ પ્રિયે ! અમે તા શ્રમણ નિગ્રંથીઓ તથા શ્રદ્મચારીણીએ છીએ. તારૂ આવુ કથનતા અમારાથી સાંભળી પણ ન શકાય. પણ જો તારી ઇચ્છા હાયતા અમે તને કેવલીએ જણાવેલા ધમના ઉપદેશ કરીએ, કે જેનાથી તને આ સંસારનાં સુખ કરતાં અનન્તગણું સુખ પ્રાપ્ત થાય. પેાટિલાએ તેમ કરવાની ઇચ્છા જણાવતાંતે શ્રમણીઓએ તેને શ્રમણેાપાસિકાના ધમ' કહી સંભળાવ્યેા. પેાટિલાએ તેને સમજીને તેના સ્વીકાર કર્યાં. હવે શ્રાવિકાધમ ને પાળતી પાટિલા કાઇ સંતકે સતી પેાતાને ત્યાં આવી ચઢતા ખુબ આદરથી ચેાગ્ય ભિક્ષા આપતી સુખેથી રહે છે. એકવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૩૫] પિટિલાને વિચાર આવ્યું કે મારા ચિત્તની શુદ્ધિ માટે હં. મેશાં તે સુવ્રતા આર્યો પાસે રહેતે ઠીક. તે માટે તે અમાત્ય તેયલિપુત્રની અનુમતિ લેવા ગઈ. અમાત્યે કહ્યું કે તું આર્થીઓની અંતેવાસીની થયા બાદ જ્યારે કાળ કરીશ ત્યારે જરૂર કોઈ સદ્ગતિમાં જઈશ, ત્યાંથી તું આવીને મને બોધ આપવાની કબુલાત આપે તે હું તને આર્થીઓની અંતેવાસિની થવાની રજા આપું પિટિલાએ તેની તેવાત સ્વીકારી. ત્યાર બાદ અમાત્ય અને પટિલા બન્ને સુવ્રતા આર્યા પાસે ગયાં. પિટિલાને આગળ કરીને અમાત્યે તે આર્યાને કહ્યું કે હે! દેવાનું પ્રિયે! આ પિટિલા મારી સ્ત્રી છે, તે પિતાની ચિત્ત શુદ્ધિ માટે તમારી સહવાસિની થવા ઇચ્છે છે તે હું તમને અશિષ્યાની ભિક્ષા આપું છું. તમે તેને સ્વીકાર કરે. આર્યાએ તેને સ્વીકારીને તથા પ્ર. દ્રજિત કરીને પોતાના સંઘમાં રાખી. તે પોટિલા અગિયાર અં. ગોને ભણી તથા ઉગ્ર તપ તથા સંયમ આચરતી આચરતી વિશિષ્ટ ચિત્તશુદ્ધિ સાથે રહેવા લાગી.
વખત જતાં મૃત્યુ સમય નજીક આવ્યો જાણીને તે તપ તથા સંયમમાં વધારે ઉદ્યમી થઈ. છેવટે કાળ કરીને તે દેવ - નિમાં ઉત્પન થઈ.
રાજા કનકરથ અવસાન પામ્યું. પ્રજાએ તેની પાછળ લોકિક કાર્ય કરીને તેને સ્થાને હવે ગાદિ કોને આપવી તે વિષે વિચાર અમાત્ય પાસે મુક્યો. અમાત્યે પિતાને ત્યાં રહેલા રાજપુત્ર કનકધ્વજને નિર્દેશ કર્યો. અને પિતાને ત્યાં કેમ રાખેલે તે બધું વિગતવાર કહી સંભલાવ્યું. કનકધ્વજને રાજ્યાભિષેક થયો. કવિજની માતા પદ્માવતીએ તેને કહ્યું કે હવે તારે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
[૩૬] સામાયિક સધ. અમાત્યને પિતા તરીકે સમજવાના છે. તેમના પ્રતાપથીજ તું આ સિંહાસન પર આવી શકે છે. હવે કનકધ્વજ અમાત્ય તેચલિપુત્ર ઉપર બહુ પ્રીતિ રાખતે પિતાને રાજ્યકારભાર ચલાવે છે. પિટિલાને દેવાનીમાં ગયા બાદ પોતે અમાત્ય સાથે કરેલી વાત યાદ આવી. તેને અનેક પ્રકારે અમાત્યને ધમધ કરવાને પ્રયત્ન કર્યો પણ તેની સુખ શીલતાને કારણે તેને સમજાવવામાં તે પોટિલદેવ સફળ થયો નહિ. છેવટ તેણે મંત્રીને જ્ઞાન આપવા તેની અને રાજાની વચ્ચે વિરોધ ઉત્પન્ન કર્યો. તેથી કરીને હમેશાંની માફક જ્યારે મંત્રી રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ તેને જરાય આદર કર્યો નહિ. જે રાજા પોતાને ઘણા સન્માન અને આદરથી બેલાવતે તેને આજે આમ બદલાયલે જઈને અમાત્ય ઘણે ખેદ પામ્ય તથા રાજા પિતાને અકાળે મોતે મરાવી નાંખશે તે શંકાથી અત્યંત ભયભીત થયે તે જલ્દીથી પિતાના ઘેર પાછો આવ્યે પરંતુ ત્યાં પણ તેના માતાપિતાએ કે સેવકોએ તેને આદર કર્યો નહિ. હવે તે તેણે મરવાને વિચાર કરીને કાલકૂટ વિષ ખાધું. પણ તેને તેની કશી અસર ન થઈ. પિતાની તરવારને ડેક ઉપર ચલાવી તે પણ નિષ્ફળ ગઈ. ગળે ફાંસો ખાવા ગયો ત્યારે ફાંસેજ તૂટી ગયે. મોટી શિલાને ડેક સાથે બાંધી ઉંડા પાણીમાં પડ પણ મર્યો નહિ. છેવટે તે ઘાસની ગંજીમાં આગ નાંખી તેમાં પેઠે પણ અગ્નિ બુઝાઈ ગયે. પછી તે લમણે હાથ દઈને ઉતરેલે મેંએ પેતાની આ દુર્દશાને વિચાર કરવા લાગ્યો, તે વખતે પેલે પિટિલ્લ દેવ પિટિલાના રૂપે તેની સામે હાજર થય ને બેલ્યો –હે! તેયલિ ! આગળ મોટે ખાડે છે, પાછળ ગાંડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
સામાયિક,
[૩૭] હાથી ચાલ્યો આવે છે અને બાજુએ ઘોર અંધારું છે. વચ્ચે બાણે વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગ ધગે છે. તે હે! તેલિ! હવે ક્યાં જવું.?
તેયવિ છે – જેમ ભુખ્યાનું શરણ અન્ન છે, તરસ્યાનું શરણ પાણી છે, રેગીનું શરણ ઔષધ છે અને થાકેલાનું શરણ વાહન છે તેમ ચારે બાજુ ભય છે તેનું શરણુ પ્રવજ્યા છે. પ્રવ્રજિત થએલા શાંત દાંત અને જિતેંદ્રિયને કશે ભય હેતે નથી,
દેવે કહ્યું ! હે તયલિ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે ભય કરે છે. આ સાંભળીને તેયલિને પિતાના પૂર્વજન્મનું સ્મરણ થયું અને પિતાના પુર્વભવનું તેને ભાન થતાં તે સંયમ આદરવાને નિશ્ચય કરી પ્રમદવન નામના ઉદ્યાનમાં જઈને ઉગ્ર સંયમી થઈને રહેવા લાગ્યા. આ રીતે સંયમ, તપ અને ત્યાગપૂર્વક રહેતાં રહેતાં તે સિદ્ધ, બુદ્ધ અને મુકત જેવું જીવન ગાળવા લાગ્યા. હવે રાજ કનકધ્વજને ખબર પડી કે તેયલિપુત્ર તે એક ઉદ્યાનમાં યોગીની પેઠે રહે છે. પિતે વિના અપરાધે તેને અનાદર કરેલું હોવાથી તે તેની પાસે જઈને વારંવાર ક્ષમા માગવા લાગ્યો. મંત્રી હવે સમભાવી થએલે હતે. એટલે તેણે તે રાજાને સમભાવ પ્રધાન ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ પણ શ્રમપાસકની મર્યાદામાં આવે એટલે ધર્મ સ્વીકાર્યો. પછી તેયલિપુત્રોગી સંયમને ઉપદેશ દેવાને ગામે ગામ ફરતે ફરતે અંતે સિદ્ધ, બુદ્ધ અને મુકત થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
[૩૮]
સામાયિક સાધોધ, પ્ર. સમ્યકત્વના લિંગ ક્યા ? ઉ૦ સમ્યક્દર્શનની પિછાન કરાવે એવાં પાંચ લિંગ માનવામાં
આવે છે તે અનુકમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા
અને આસ્તિકય છે. પ્ર. તે સર્વેના અર્થ કહે. ઉ૦ (૧) પ્રશમ–એટલે તત્વના મિથ્યા પક્ષપાતી ઉપન્ન
થતા કદાગ્રહ આદિ દોષોને ઉપશમ એજ પ્રશમ છે. (૨) સવેગ–એટલે સાંસારિક બંધનને ભય. (૩) નિવેદ-એટલે વિષયોમાં આસક્તિ ઓછી થવી તે. (૪) અનુકંપા–એટલે દુઃખી પ્રાણીઓનું દુઃખ દુર
કરવાની ઈચ્છા. (૫) આસ્તિક-એટલે આત્માદિ પરોક્ષ કિન્તુ યુકિત
પ્રમાણથી સિદ્ધ પદાર્થોને સ્વીકાર તે આસ્તિક્ય છે. પ્ર. સામાયિકના શ્રત સામાયિક આદિ ચાર ભેદે શી રીતે
પ્રાપ્ત થાય તે કહે. ઉ. (૧) શ્રત સામાયિક શાસ્ત્રાભ્યાસવડે થઈ શકે છે (૨)
સમકિત સામાયિક શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણ સમ્યફ વડે થાય છે (૩) દેશવિરતિ સામાયિક સ્થલ હિંસા, જૂઠ, ચેરી પ્રમુખ તજવા વડે થાય છે અને (૪) સર્વવિરતિ સામાયિક સર્વથા હિંસાદિક પાપ વૃત્તિનો ત્યાગ કરવાવડે સાધ્ય દષ્ટિવંત
જીવને પ્રાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
સામ્રાર્મિક મ શિક્ષાવ્રત છે.
પ્ર૦ સામાયિક કેવી જગામાં કરવુ' જોઈએ ?
ઉ॰ સામાયિક કરતી વખતે સ્થાન શુદ્ધિ હાવી જોઈએ. ગી ગોબરી જગાએ સામાયિક કરવું નહિ. બનતા સુધી તેના માટે એકાંત સ્થળ પસંદ કરવું, જેથી બાહ્ય ઉપાધિ ન થાય. વાસ્તવિક રીતે તેના માટે ઉપાશ્રય એ ઉત્તમ જગા છે કારણ કે ઘણે ભાગે ત્યાં શાંતિ હાય છે અને સાંસારિક જંજાળથી પણ વિરકત રહી શકાય છે.
( ૨ )
...............
[3]
સામાયિક એ શિક્ષાવ્રત છે.
પ્ર૦ શ્રાવકનાં ખારવત ક્યાં ? અને તેમાં સામાયિક એ કર્યુ વ્રત છે? તથા તેના ઉદ્દેશ થા છે?
ઉ શાસ્ત્રમાં દેશવિરતિ શ્રાવકનાં ખારવ્રત કહ્યાં છે તેમાં પાંચ અણુવ્રત, ત્રગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. શિક્ષાત્રત એટલે શિક્ષારૂપ ધર્માભ્યાસના સ્થાનરૂપ છે. આ ખારવ્રત પૈકી સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધાપવાસ વ્રત અને અતિથિસ વિભાગન્નત એ ચાર શિક્ષા વ્રત છે. સઘળાં શિક્ષાનાં સ્થાનરૂપ છે. આથી ધર્માભ્યાસ સારી રીતે સાધી શકાય છે. આત્રત લીધુ હાય તેટલા વખત કાઈપણ જાતની દુન્યવીક્રિયા એટલે સાંસારિક ક્રિયા થતી નથી. માત્ર આત્માની નિમળતા કેમ થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪]
સામાયિક સાધ. પાપ શલ્યથી આત્મા હલ કેમ થાય, તેજ ધર્માભ્યાસ આ વ્રત આદર્યું હોય તે થઈ શકે છે. તેથી સામાયિક વ્રત એ કેવળ ધર્માભ્યાસના સ્થાન રૂપજ છે. આ વ્રતમાં સાવદ્યકિયાના ( પાપ વ્યાપારના ) ત્યાગથી, અને મનની નિશ્ચલતા પ્રાપ્ત થવાથી ધર્માભ્યાસ બહુજ સુલભ રીતે થઈ શકે છે. આથી તે શિક્ષાવ્રતને યોગ્ય હોવાથી તેને શિક્ષાવ્રતમાં ગણવામાં આવેલ છે.
( ૩ ).
સામાયિક એ પ્રથમ આવશ્યક છે.
પ્રહ આવશ્યક એટલે શું ? ઉ૦ જે અવશ્ય કરવા ગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. પ્ર૦ શ્રાવકનાં કેટલાં આવશ્યક છે અને તે ક્યાં કયાં ? ઉ. શ્રાવકનાં છ આવશ્યક છે તે અનુકમે (૧) સામાયિક (૨)
ચઉવિસ (૩) વંદનક (૪) પ્રતિકમણ (૫) કા
ત્સર્ગ અને (૬) પચ્ચખાણ છે. પ્ર છ આવશ્યકમાં સામાયિકને પ્રથમ સ્થાન કેમ આપવામાં
આવ્યું છે ? ઉંજેમ ખેતરમાં ખેડુતને વાવેતર કરવું હોય છે ત્યારે
ભૂમિને તે પ્રથમ શુદ્ધ કરે છે (ચેખી કરે છે) અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
સામાયિકએ પ્રથમ આવશ્યક છે.
[ ] ઉપરથી કાંટા, કાંકરા અને ઝાંખરાં કાઢી નાંખે છે અને બીજ વાવવા માટે લાયક ભૂમિ બનાવે છે. તેવી રીતે આત્માથી જીવાએ પાતાના પાપની વિમુક્તિઅર્થે પ્રથમ પાપી વ્યાપારાથી વિરક્ત થયું હૃદય શુદ્ધિ કરવી જોઇએ કે જેથી જેમ ધાયેલા કપડા ઉપર ર્ગ ચડે છે તેવી રીતે હૃદયની વિશુદ્ધિ થવાથી જીવ હળવે હળવે આત્માન્નતિના માર્ગે વળે છે. સાવદ્યવ્યાપારી એટલે પાપના વ્યાપારા રૂપી કાદવ કચરા ધોવાઇ જવાથી હૃદયભૂમિની નિમળતા થાય છે. માટે આત્મવિશુદ્ધિના હેતુથી સામાચિકવ્રતને છ આવશ્યકમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે. સામાયિકમાં સાવદ્યવ્યાપારોનું નિકંદનજ કરવાનું હોય છે “ સમકિત બારવ્રત મૂળ” એટલે બારવ્રતનુ પણ તે મૂળ છે.
પ્ર૦ છ આવસ્યકની શુદ્ધિ શીરીતે થાય અને તેથી શું ફળ મળે ? ઉ॰ સૂત્ર, અર્થ, કાળ, ચેાગ, ઉપયાગ, ઉપકરણ, સ્થાન, અને ગુરુ આદિ આઠ પ્રકારે શુદ્ધ આવસ્યકના વેપાર કર્યો હોય તે તે શીઘ્રપણે સિદ્ધિસુખના ફળનો આપનારા છે.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
[૪૨
સાયિક સજ.
(૪)
૦
==
===e=@_===
સમતા-સ્વરૂપ.
સમતા સ્વરૂપ, પ્ર. સમતા એટલે શું? અને તેનું વાસ્તવિક સ્વરૂપ શું? ઉ૦ સમતા એટલે મનની શાંતિ, જે મનુષ્ય સમતાધારી છે
તે ગમે તેવા પ્રસંગમાં મનને, ચંચળ-અસ્થિર થવા દેતા નથી. સમતા મનને હમેશાં નિશ્ચલ સ્થિતિમાં રાખે છે. જેથી સમતામાં સ્થિતિ–સ્થાપકને ગુણ રહેલો છે. વળી તેમાંથી સમભાવ-એકીભાવ એટલે Equilibriam of mindનું પ્રકટીકરણ થાય છે. વળી સમતાવાળો જીવ હમેશાં ચડતી-પડતીમાં, સુખ-દુઃખમાં આ લેક, પરલેકમાં એકજ ભાવે રહે છે. આ સમતાબીજની નિશ્ચલતા થયા પછી જ આત્મોન્નતિના માર્ગે ચી શકાય છે. વળી સમતાથી એટલે હદયમાં ઉછળતા વાસનાના તરંગેના વિલય થવાથી આત્મનિરીક્ષણ પણ થાય છે. સમતાવંત પ્રાણીને આત્મ સ્વરૂપનું જ ચિંતવન થતું રહે છે. તે પરભાવમાં એટલે એહિક (આ દુનિયાની) લાલસામાં પડતા નથી. અને તેને તે તેઓ લાત મારી વેગળા જ રહે છે. તેમને જરા માત્ર પણ લોક–રંજન તરફ અપેક્ષા રહેતી નથી. પણ હમેશાં પિતાની ચિત્ત-વૃત્તિ શાંત રાખી દેહાધ્યાસ કરે છે. જગતમાં જે આત્માએ સમતા પ્રાપ્ત કરી છે તેને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
સમતાનાપ,
[3;
ખેડા પાર છે. તેમજ મુક્તિના અધિકારી બન્યા છે. વાસ્તવિક રીતે ખેલતાં સમતાવત હંમેશાં શાંત પ્રકૃતિના હાય છે, અને તેમના વ્હેરા ઉપર ઉદાસીનતા નષ્ટ થયેલી હાય છે, અને હેરી ગુલાખી (કરમાયા વિનાના) અને તેજસ્વી હાય છે. તેના મુખનું લાવણ્ય અને આજસ અપાર હાય છે. તે ક્રોધાદ્ધિના કટ્ટો વિરોધી છે. ક્રોધી માણસમાં સમતા સંભવી શકતી નથી. અગ્નિ જેમ કાષ્ટને દહન કરે છે તેમ ક્રોષ, માન, માયા, મત્સર, ક્લેશ, વર, અસૂયા (અદેખાઈ) આદિ આત્મિક સંપતિને બાળી ભસ્મ કરી નાખે છે. માટે મેાક્ષાર્થીજનાએ સમતાનાજ ઉપાસક થવુ અને ધાદિને ત્યજવા તેજ હિતાવહ છે અને તેજ આત્માન્નતિના ઉચ્ચ માગ છે.
પ્ર॰ સમતાનું લક્ષણ કર્યું ?
ઉ॰ શત્રુ અથવા મિત્ર પર સરખી નજર રાખી જેવુ' અને એનુ સરખું ભલું હાવુ. વળી વૈર વિરોધ દુર કરીને સુલેહ જાળવી શાંતિ વધારવી, પેાતાની માફક બીજાને જોવું, દુઃખ આવતાં હિંમત રાખીને તેને સહન કરી આગળ વધવુ, ક્રોધને દાબીને શાંત વૃત્તિ રાખવી, મમત્વ મુકીને મધ્યસ્થ ભાવે રહેવુ, સૌ ક્રાઇને મિત્ર ગણવા, સૌનું ભલુ ઇચ્છવું, સૌને સરખા ન્યાય આપવા, અને સૌની સ્વતંત્રતા જાળવવી, એ સમતાનુ લક્ષણ છે. જેઓ સમતા ધારી છે:તેજ ઉપર પ્રમાણે પેાતાનુ વન કરી શકે છે. સમતાધારીનુ મન કદ પણ ગ્લાનિને પામતુ નથી. તેની મવૃત્તિ હંમેશાં શાંત અને પ્રસન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
[૪૪]
સામાયિક સધ. રહે છે. તે કઈને કઈ પણ પ્રકારનાં આક્રોશ વચન કહી કેઈનું દિલ દુ:ખવતાં નથી. તેમ પોતે ઈષ્ટ યા અનિષ્ટ સંયેગોમાં પણ તટસ્થ રહી પોતાની શાંતિને ભંગ કરતા નથી અને તેથી જ આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરે છે. માટે જ સમતાને જ્ઞાનીઓએ ધમને સાર, સુખ પામવાને ખરો ઉપાય, મુકિતનુ સાધન અને કલ્યાણના કારણભૂત કહી છે. આથી આત્માથીજનેએ હમેશાં તે પ્રાપ્ત કરવા પ્રયાસ સેવ અને તદર્થે સામાયિક વૃત લેવું તેજ હિતકર છે
અને તેજ ધમની ચાવી છે. પ્ર. સમતાવંતની વૃત્તિ કેવી હોય છે. ઉ૦ જે સમતાવંત હોય છે તેમની વૃત્તિ હમેશાં ઉદાસીન હોય
છે. તે રાગમાં લુબ્ધ થતા નથી તેમજ શ્રેષમાં મુંઝાતા પણ નથી. તે દરેક પ્રકારે પોતાની ચિત્તવૃત્તિ સમતોલ રાખી શકે છે. અને હમેશાં તેવા માણસનું કાર્ય નીતિવાળું અને પ્રણાણિક હોય છે. તેની મને વૃત્તિ હમેશાં વિભાવમાંથી વિરામ પામી સ્વ સ્વભાવમાં એટલે આત્મ સ્વભાવમાં રમે છે. જગતમાં વાહવાહથી તે રાજી થતું નથી તેમ તેની કેઈ નિંદા કરેતો તે કલેશ પણ પામતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૪૫]
(૫)
છે સમતા રસ. છે.
යහමගහණයයම් પ્રઃ આ સમતા ઉર્ફે શાંતિરસ શાથી ઉત્પન્ન થાય ? ઉ૦ શાંતિરસ ઉત્પનનું પ્રથમ સ્થાન શ્રદ્ધા છે. જડ દ્રવ્યના
શુદ્ધા–શુદ્ધ ભાવ ( જે રીતે શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યા છે) તે શુદ્ધભાવને શુદ્ધભાવે માને, અને અશુદ્ધભાવને અશુદ્ધ પણે માને, એવી જ્યારે વિતરાગ વચન ઉપર શ્રદ્ધા
થાય તેજ શાંતિરસનું પ્રથમ સ્થાન છે. પ્ર. શાંતિરસનું બીજું સ્થાનક શું છે? ઉ૦ શુદ્ધદેવગુરૂ ધમની પ્રતીતિવાળા સમકિતવંત ગુરુથી આ
પણે શાંત સ્વરૂપ પામીએ. એ શાંતિરસદાતા શાંતિરસ
નું બીજું સ્થાનક છે. પ્ર. શાંતિરસના ભરેલા યા સમતાધારી ગુરૂ કેવાય ? ઉ૦ પૂર્ણ સમતાધારી ગુરૂનું લક્ષણ નીચે પ્રમાણે હેય છે.
માન અપમાન ચિત્ત સમ ગણે, સમગણે કનક પાષાણ રે વંદક નિંદક સમ ગણે,
ઈ હેય તું જાણ રે. * શ્રી આનંદઘન વીશીમાંથી શ્રી શાંતિનાથના સ્તવન ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
[૪૬]
સામાયિક સધ. શાંતરસથી પરિપૂર્ણ જે ગુરૂ હોય, તેમને કેઈ સત્કાર કરે, સન્માન કરે તેથી તે હર્ષવંત થાય નહિ, અને કઈ અપમાન કરે તે ખેદવંત ન થાય. એવી તેમની ચિત્તવૃત્તિ સમાન હોય, વળી લાભદશાની મંદતા થવાથી તેમની પાસે કેઈ સુવર્ણ મુકે અથવા કઈ માટી કે પાષાણુ મુકે તેપણ બનેમાંથી કેઈને હીનાધિકપણે ન માને બંનેને તુલ્ય માને. વળી કઈ પ્રશંસા કરી તેમને વંદના કરે તે તેમના ઉપર પ્રસન્ન ન થાય અથવા કે તેમની નિંદા કરે તે તેના પર નારાજ પણ ન થાય. હે ભાઈ! તે ગુરુ એવા હોય એમ તું જાણ. પ્ર. શાંતિરસનું સ્વરૂપ જાણવાથી શું ફાયદો ? ઉ. આ શાંતિરસનું સ્વરૂપ જાણવાથી સ્વાસ્વરૂપાદિ સર્વ
કાયની સિદ્ધિ થાય છે અર્થાત્ તેથી પરમાનંદ પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
[૪૭]
સામાયિક.
(૬) UBDBDA એ સાચું સુખ.
પ્ર૦ સાચું સુખ કયું ગણાય ? ઉ૦ આધ્યાત્મિક–આત્મિક શાંતિ તેજ વાસ્તવિક અને શાશ્વ
તી શાંતિ છે. અર્થાત તેજ સાચું સુખ છે. બાકી જે દુન્યવી વિલાસી પદાર્થોથી સુખ મળે છે તે ખરું અને વાસ્તવિક સુખ નથી. તેનાથી ઉત્પન્ન થતાં સુખ તે સઘળાં ક્ષણિક સુખ છે. વિલાસી પદાર્થોના સેવનથી અને તેમાં આસક્તિથી જન્મ, જરા અને મરણનાં અસહ્ય દુઃખ ભેગવવાં પડે છે અને તે ભવબંધનું કારણ છે ત્યારે આધ્યાત્મિક જીવનથી જન્મ, જરા અને મરણનાં બંધને ટે છે અને તેથી ઉત્પન્ન થતી અસહ્ય વેદનાઓ પણ નષ્ટ થાય
છે અને તેથી ભવ વિસ્તાર સુલભ થાય છે. પ્ર. સંસારનાં સુખ કેવાં છે ? ઉ આ જગતમાં પુગલના સંયોગે જેસુખ જણાય છે તે તે
આરોપ માત્ર છે તે વાસ્તવિક સુખ નથી. આ સંસારમાં જે કંઈ રી, ચંદન, અંગના ચોગથી સુખ ઉત્પન્ન થાય છે તે સર્વ દુઃખ રૂપજ છે. તત્વના અજ્ઞાનપણથી જ તે સંસારી સુખો સુખરૂપ ભાસે છે બાકી તત્વથી તે તે દુઃખ
* શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજના શ્રી શાંતિનાથના સ્તવન ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
[૪૮]
સામાયિક સવ.
રૂપજ છે. તે કેવળ ઉપચારેજ સુખરૂપ ભાસે છે અને જે ઉપચારથી સુખ છે તે ત પારમાર્થિક સુખ નથી. બાકી વાસ્તવિક સુખ તે મુક્ત આત્માને નિરુપ ચરિત સ્વાભાવિક આત્મિક આનંદ તેજ છે અને તે જ ખરૂં સુખ છે. જે શાતાને ઉદય તે પણ દુઃખજ છે અને જે અશાતાને ઉદય તે પણ દુઃખજ છે કારણકે શાતા અશાતા તે કર્મ છે અને જે કમને વિપાક છે તે આત્મિક ગુણ રોધક છે તેને કોણ સુખ કહે? તે માટે સકળ સંસારનાં જે સુખો છે તે સર્વ દુઃખ રૂપજ છે અને સર્વ પરભાવના રહિત સ્વાભાવિક આનંદ તેજ વાસ્તવિક સુખ કહી શકાય
અને તેજ પરમાનંદના કારણભુત છે. પ્ર૦ આ સાચું સુખ પ્રાપ્ત કરવાને કયે ઉત્કૃષ્ટ માગ છે? ઉ. આ આધ્યાત્મિક શાંતિ સુખ પ્રદાતા સામાયિક વ્રત છે.
તેથી જ વાસ્તવિક અને ચિરસ્થાયી શાંતિ-સુખે છે સંપાદન કરી શકે છે તે વિના દુન્યવિ વિલાસી પદાર્થોથી શાસ્વતા સુખની આશા રાખવી તે આકાશ કુસુમવત્ છે. સામાયિક વ્રત એજ શિવમાર્ગની સીધી સડક છે અને મુક્તિમહેલનું તે પ્રથમ પગથીઉં છે. જેનેતર વર્ગો કે જેઓની દષ્ટિ ન્યાયશીલ છે તેઓ પણ આ વ્રતનું સેવન કરે તે તેઓ પણ પિતાના આત્મા ઉપરથી પાપને ઘણે ભાર હળવે કરી નાંખે અને આત્મ-વિશુદ્ધિ કરે, જૈન બંધુ
એ તો આબાળવૃદ્ધ તમામે આ ઉત્તમ વ્રતનું સેવન કરવું જોઈએ અને તેજ આત્મ વિશુદ્ધિને સરલ અને
સાચો માર્ગ છે. કારણ કે ડહેળા પાણીમાં કચરો હેવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
[૪૯]
પાણીના તળીએ શુ છે, તે જેમ જણાતુ નથી તેમ મનની અંદરથી કુવિચાર। નાશ થયા સિવાય-સાવધ વ્યાપારાના નાશ થયા વિના નિરમળતા થવી સંભવી શકતી નથી અને મનની નિરમળતા થયા સિવાય તે પેાતાના અંતર્યામી તરફ વળતું નથી અને અંતર્યામી તરફ ન વળતાં જીવ પરમાનંદનાં સુખા પ્રાપ્ત કરી શકતે નથી. માટે ધમ માનું આવાહન કરનારે તે અવશ્ય આ વ્રતનું પાલન કરવું તેજ હિતકર છે. ગાય આખા દ્વિવસ ચરવા જાય છે, તે વખતે પોતાનું વાછરડું સભાળતી નથી, પણ જ્યારે તેને દોહવા તેના ધણી બેસે છે ત્યારે તે પ્રથમ વાછરડું ધાવે ત્યારબાદ તેના ધણીને દાહવા દે છે. તેવી રીતે આખા દિવસ તે। કદાચ વેપારની ધમાલમાં કે દુન્યવી કામમાં આત્મ-નીરીક્ષણા ના થઈ શકે તા છેવટ દિવસના ૪૮ મિનિટ જેટલેા સમય સામાયિક વ્રતમાં ગાળવાના નિયમ કરે તે તે તેટલેા વખત તા આત્મનીરીક્ષણ કરી શકે. માટે ફાવે તેટલી કામની ઉપાધિ હાય છતાં ૪૮ મીનીટ તે અવચ્ચે સ’સારી માણસે દરરોજ સામાયિકમાં ગાળવી એજ તેમના માટે હિતકર છે. કુમારપાળ રાજર્ષી સમરાંગણ ભૂમિમાં પણ હાથીની અંખી ઉપર બેઠા બેઠા સામાયિક કરી લેતા. આપણા સદ્ગત સરદાર શેઠ લાલભાઇ દલપતભાઇ, જેઓ કેવા પ્રવૃતિવાળા હતા તેના ખરા ખ્યાલ તે તેમના વધુ પરિચયમાં આવેલાને માલમ છે. તેઓ પણ સાંભળવા પ્રમાણે દરરોજ સામાયિકત્રત કરવાનુ તા ચુકતા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫૦]
સામાયિક સબે ઘ. અને તે વાસ્તવિક પણ છે કે તેજ આત્મની રક્ષણ કરવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. શ્રી પ્રભુ મહાવીર સ્વામીએ આપણને આપણા પરમોત્કર્ષને તે સુલભ સાચે અને સહેજે સાધી શકાય તે માર્ગ બતાવ્યું છે. પુણ્યોદય કમી હોવાને લઈને સાધુમાગ ન સ્વીકારાય તો આટલો વખત પણ સાધુતામાં ગાળવે એ આત્મા થી જને માટે બહુજ હીતકર છે કારણ કે અમારૂવ Tધો સામાયિક વ્રતમાં હોય તેટલો વખત તે શ્રા વક તે પણ સાધુ સમાન ગણાય છે અને તે શાસ્ત્રવચન સિદ્ધ છે. માટે ટૂંકાણમાં કહેવાનું કે આવી મનુષ્ય ભવમાં સાધુતા પ્રાપ્ત કરવાની અમુલ્ય તક (સામાયિક વ્રત કરવાની તક) સંસારીજને ગુમાવશે નહિ અને પિતાના આત્માના કલ્યાણને આ પરમ માર્ગ અંગિકાર કરશે અને સાચું સુખ પરિણામે પ્રાપ્ત કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Mota
Ratnastas
તે આત્માની ત્રણ સ્થિતિ
:::
પ્ર. આત્માની ત્રણ સ્થિતિનું વાસ્તવિક જ્ઞાન શાથી થાય ?
ઉ૦ શ્રી વીતરાગ પ્રભુએ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે જે વિધિ
પુર:સર સામાયિક વ્રત કરવામાં આવે તે તેને જલદીથી આત્માની ત્રણ સ્થિતિનું જ્ઞાન થાય છે.
પ્ર. આત્માની ત્રણ સ્થિતિ કઈ અને તેને ફુટ રીતે સમજાવે.
ઉ૦ આત્માની ત્રણ સ્થિતિઃ-(૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા
અને (૩) પરમાત્મા તે છે. જે શારીરાદિક ઔદયિક ભાવ કમજનિતને આત્મપણે ગણે અર્થાત્ ટુંકાણમાં જેની દેહાદિકમાં બુદ્ધિ છે તે બહિરાત્મા કહીએ. સામાયિકના સદૂભાવે સમભાવ પ્રાપ્ત થતાં આ દશા (બહિરાત્મપણું) નષ્ટ થાય છે અને આત્મા બહિરાત્મપણું ત્યાગ કરી અંતરાત્મા તરફ વળે છે. આત્મા અરૂપી, શરીરરૂપી, આત્મા અકૃત્રિમ, શરીર કૃત્રિમ, તે માટે કર્મવેગે શરીરાદિ મધ્યે રહ્યો પણ આત્મા ભિન્ન છે એવું જેને ભેદ જ્ઞાન થાય છે તે અંતરાત્મા કહીએ અર્થાત જે પુદ્ગલિક વસ્તુ અને - ત્મિક વસ્તુ જુદા જાણે છે, આવું જેને ભેદ જ્ઞાન થાય છે તે અંતરાત્મા છે. સમભાવ ભાવતાં ભાવતાં જવ અંતરાત્મા તરફ વળે છે. અને અંતરાત્માની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી યા તે ભેદજ્ઞાન જાણવાથી સમક્તિ ગુણઠાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
[ પર ]
સામાયિક સાધ.
થી માંડી ક્ષીણમેહગુણુઠાણાના ચરમ સમય પર્યંત જીવ ઉંચે ચડી શકે છે; તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય, અને અંતરાય એ ચાર કા સદંતર ક્ષય કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. અને જ્યારે તે દશા પ્રાપ્ત થાય છે ત્યારેજ પરમાત્મા કહેવાય છે. માટે પરમાત્મ દશા પ્રાપ્ત કરવામાં સામાયિકત્રત એજ પ્રાથમિક કારણભુત છે કારણ કે સામાયિક વ્રત એ સાંસારિક વિટંખનામાંથી મનને તદ્ન મુક્ત કરે છે. દેહાર્દિકબુદ્ધિના નાશ કરાવે છે. તેથી મન તે ઉપાધીમાંથી ટળવાથી અંતરાત્મા તરફ વળે છે, અર્થાત્ આત્માને ભેદજ્ઞાન થાય છે અને અંતરઆત્મા તરફ વળવાથી હું જુદો છું અને મારા આત્મા જુદો છે તે જ્ઞાન થાય છે અને અંતે પરમાત્મ પદ જેવું સર્વોત્તમ પદ જીવ પાત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
===
==
=
==
==
સ્થાપનાચાર્ય.
=
=
=
=
==
==
=
=
==
પ્ર સામાયિક કરતી વખતે સ્થાપનાચાર્ય સ્થાપવામાં આવે છે
તેને હેતુ શું છે? ઉ૦ સામાયિકની ધાર્મિક મંગળ ક્રિયા કરતી વખતે સ્થા
પનાચાર્ય સાક્ષીભૂત તરીકે સ્થાપવામાં આવે છે. જે ગુરૂ મહારાજની હાજરી હોય તે સ્થાપનાચાર્યની જરૂર નથી. તેમની ગેરહાજરીમાં પુસ્તક ચાપડા પર મુકી તેમાં આચાર્ય મહારાજની ભાવના ભાવવી. આપણે
વ્યવહારમાં શું જોઈએ છીએ ? વ્યવહારમાં પણ સાક્ષી રાખવાથી કામની નિશ્ચલતા થાય છે તો પછી આવા ધામિક મંગળકાર્યમાં સ્થાપનાચાર્યની સાક્ષીથી ધર્મમાર્ગમાં દઢ થવાય તે દેખીતું છે. વળી ગુરૂ મહારાજની તેમાં ભાવન કરવાથી આળસ, પ્રમાદાદિ દોષોથી વિરક્ત થવાય છે અને સ્થાપનાચાય સાક્ષીભૂત હોવાથી ધર્મ માર્ગમાં અતિ રિકત થવાય છે. આથી ગુરૂમહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
છે. ઉપકરણ
uses
પ્રસામાયિકમાં કયાં કયાં ઉપકરણો જોઈએ અને તે શાથી
તે કહે. ઉ૦ ચરવળ, કટાસણું, મુહપત્તિ, પુસ્તકાદિ, સ્થાપનાચાર્ય
વિગેરે. ચરવળે રાખવાનું પ્રયોજન એ છે કે તે ભૂમિ આદિ પ્રમાર્જન કરવાનું કારણ છે, તેમજ નિર્દોષ જંતુએને તે બચાવવાનું સાધન છે. આને રજોહરણ પણ કહેવાય છે. રજોહરણને અર્થ એવો થાય છે કે તેને બાહ્યદષ્ટિથી જોઈએ તે તે રજનું એટલે ધૂળનું હરણ કરે છે એટલે ધુળ દૂર કરે છે. અને અત્યંતર દષ્ટિથી જોઈશું તે તે કર્મરૂપી રજને દૂર કરે છે.
કટાસણું–કટ એટલે સાદી અને તેનું આસન તે કટાસણું તેને મૂળ અર્થ તે થાય છે. છેવટે તે ઉનનું હોવું જોઈએ તે ઉપર જીવજંતુ એાછાં આવવા સંભવ છે. તેમજ ભરાઈ રહેવાને સંભવ ઘણે ઓછા છે. કટાસણું લગભગ એક ગજ કે દેઢ હાથ લાંબુ અને સવાહાથ પહોળું હોય છે.
મુહપત્તિ–મુહપત્તિ એટલે મુખ વસ્ત્રિકા. મુખને આડે રાખવાનું વસ્ત્ર. સામાયિકમાં ઉચ્ચાર કરતી વખતે મુહપત્તિ મુખથી ચાર આંગળ છેટે રાખવી. આથી જ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપકરણ.
[૫૫] જ્ઞાની અને જ્ઞાનપકરણને થુંક ન ઉડે. જેથી વિનય સચવાય છે. અને આશાતનાથી બચાય છે. વળી મુહ૫ત્તિને ઉપયોગ રાખવાથી ત્રસ જીવની પણ હાનિ થતી બચી જાય છે. મુહપત્તિના ૫૦ બેલ છે. તે બેલ સાથે મુહપત્તિ પલેવવી જોઈએ.
પુસ્તકાદિ-પુસ્તક, ચાપડે, નેકારવાળી આદિ સાધને સામાયિક કરતાં પહેલાં સાથે રાખવાં જેથી તે લેવા માટે ઉઠવું પડે નહિ કારણકે સામાયિકમાં બેઠા પછી
ઉઠાતું નથી. પ્ર. ઉપકરણ એટલે શું? ઉ૦ જે ઉપકારના કારણે છે તે ઉપકરણ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
gasesceeeeeeeee886cresceccele 8 મુહપત્તિના ૫૦ બેલ. કે
પ્ર. મુહપત્તિના ૫૦ બેલ ક્યા?
ઉ. મુહપત્તિને બન્ને બાજુ જોતાં બોલવું કે “સૂત્ર અર્થ તત્વ
કહી સદઉં” ડાબે હાથે ખંખેરતાં બોલવું કે “સમ્યક ત્વમેહનીય, વિશ્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, પરિહરૂં જમણે હાથે ખંખેરતાં બોલવું કે “કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરૂ” જમણા હાથમાં લઈ લેતાં બોલવું કે
સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં” જમણા હાથથી દુર કરતાં બોલવું કે “કુદેવ, કુગુરૂ અને કુધર્મ પરિહરૂ” ડાબે હાથે પડિલેહતાં બેલવું કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂ, જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના, પરિહરૂં, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં, મનદંડ વચનદંડ, કાયદંડ પરિહરૂં” ડાબી ભુજાએ પડિલેહતાં બોલવું કે “હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂં” જમણી ભુજાએ પડિલેહતાં બોલવું કે “ભય, શેક, દુગંછા, પરિહર્સ” મુખે પડિલેહતાં બોલવું કે “રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ, પરિહરૂં ” હૃદયે પડિલેહતાં બોલવું કે “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરૂ” ડાબેખભે પડિલેહતાં બોલવું કે “ક્રોધ માન, પરિહરૂ” જમણે ખભે પડિલેહતાં બોલવું કે માયા લેભ પરિહરૂ” ડાબે પગે પડિલેહતાં બેલવું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિના ૫૦ બોલ. [૫૭] “પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરૂં” જમણે પગે પડિલેહતાં બોલવું કે “વાયુકાય, વનસ્પતિકાય, ત્રણકાયની જયણાકરૂં” મસ્તકે પડિલેહતાં બોલવું કે “કૃષ્ણ લેશ્યા, નીલ લેહ્યા, કાપત લેશ્યા, પરિહરૂં.”
સામાયિક લેવાનો વિધિ.
ઠવણી પર પધરાવેલા સ્થાપનાચાર્યજી ન હોય તે ઊંચે સ્થાનકે પુસ્તક આદિ જ્ઞાન, દર્શન કે ચારિત્રનું ઉપકરણ મૂકીને, શુદ્ધ વસ્ત્ર સહિત થઈ, કટાસણું પાથરી, ચરવળે, મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી, જમણે હાથ ઉધે સ્થાપના સન્મુખ રાખી, એક નવકાર તથા પંચિંદિય કહેવાં. પછી ખમાસમણ દઈ ઈરિયાવહિયં સૂત્ર, તસઉત્તરી, અન્નત્થ ઊસસિએણું કહી એક લેગસ્સ ( “ચંદેસુ નિમ્મલયર ” સુધી) અથવા ચાર નવકારને કાત્સર્ગ કરો અને “નમો અરિહંતાણું ? એ પદ બેલી કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? કહી કંઈક વિરામ લઈ “ઈચ્છે” કહી પચાસ બેલ ચિંતવવા સાથે મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું?, “ઈચ્છે” કહી, ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્સામાયિક ઠાઉં? “ઈચ્છે ” કહી બે હાથ જે એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી” કહી ગુરૂ અથવા વડિલ હોય તે તેઓની પાસે કરેમિભતે! ઉચ્ચરવું, નહિતર પિતાની મેળે કરેમિ ભંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
[૫૮]
સામાયિક સબંઘ.
તેને પાઠ બેલવે, પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદીસાહું ?” “ઈચ્છે” કહી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? “ઈચ્છ” કહી પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું?” “ઈચ્છે ” કહી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! સઝાય કરું?” “ઈચ્છ” કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી ધર્મધ્યાન કરવું. વિસ્થા કરવી નહીં.
સામાયિક પારવાને વિધિ. ઉભા થઈ ખમાસમણ દઈ ઇરિયાવહિયં પડિકમી, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી, એક લેગસ્સને કાર્યોત્સર્ગ “ચંદે નિમ્ન લયા ” ચરણ સુધી કરી, પારીને પ્રગટ લોગસ કહી, ખમાસમણ દઈ, “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તિ પડિલેહું?” “ઈચ્છ' કહી મુહપત્તિ પડિલેહવી; પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું?” “યથાશક્તિ” પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન! સમાયિક પાર્યું?” “તહત્તિ” કહી પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર સ્થાપી એક નવકાર ગણી સામાઇય વયજુરો કહી, જમણે હાથ મુખ સન્મુખ રાખી એક નવકાર ગણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
FERREEEEEEEEEEEEE
યયયયયયય
સૂત્ર, અ, ક્રમ, ઉદ્દેશ અને સાર વિભાગ બીજો.
חבבבבבבחלח חבבבבבבבבבבבן
חבבבב
בתבבבב
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સામાયિકનું ફળ.
૦ જે કમ કાટી વર્ષ સુધી તપ કરવાથી પણ છેદી ન શકાય તે કમ પણ એક ક્ષણ માત્રમાં ચિત્તની સમતા વડે નિર્મૂલ થાય છે. કોઇ એક પુરૂષ હમેશાં લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજો કાઇ પુરૂષ સામાયિક કરે તેા તે દાન કરનાર સામાયિક કરનારના તુલ્ય થતા નથી. એક સામાયિક કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલુ પુણ્ય કદાચ શ્રાવક, ભાવથી મેરૂ પ°ત જેટલા સુવર્ણનુ દાન કરે તાપણ થતુ નથી. એક સામાયિક કરવાથી માણુકરાડ ઓગણસાઠેલાખ, પચીશહજારનવસાને પચીશ તથા એક પચેપમના આઠ ભાગ કરીએ તેવા ત્રણ ભાગ એટલે કે ૯૨૫૯૨૫૯૨૫ આટલા પક્ષ્ચાપમનુ દેવાયુષ્ય બધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
નવકાર સુત્ર——પંચમંગળરૂપ.
નમા અરિહંતાણં
નમા સિદ્ધાણં નમા આયરિયાણં
નમા ઉવજ્ઝાયાણં નમા લેાએ સવ્વ સાહૂણ એસે પંચ નમુક્કારે
સવ્વ પાવણાસણા મંગલાણુંચ સન્વેસિ
પઢમ હવઇ મંગલ
શબ્દા.
॥ ૧॥
॥ ૨॥
॥ ૩॥
॥ ૪॥
॥ ૫॥
॥ ૬ ॥
॥ ૭॥
॥૮॥
॥ ૯॥
નમેા-નસરકાર હૈ। અરિહંતાણ’-અરિહંત ભગવાનને સિદ્ધાણ -સિદ્ધ ભગવાન ને આયરિયાણ’આચાય મહારાજોને ઉવજ્ઝાયાણું-ઉપાધ્યાય મહારાજોને સવ્વસાહૂંણસ સાધુઓને પાઁચ નમુક્કારેા-પાંચને કરેલ નમકાર. પણાસણા-નાશ
કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
[૬૨].
સામાયિક સબંધ. સસિં-સર્વને વિષે પઢમં–પ્રથમ મંગલં-મંગળ
લેઓ–લેકમાં એસે–એ
સવ્વપાવ–બધાં પાપને મંગલાણુ–મંગલેમાં ચ–અને હવઈ-છે
વાયા. નમે અરિહંતાણું– શ્રી અરિહંત પરમાત્માને નમ
રકાર થાઓ. નમે સિદ્ધાર્થ– શ્રી સિદ્ધ પરમાત્માને નમરકાર
થાઓ. નમે આયરિયાણું- શ્રી આચાર્ય મહારાજને નમ
કાર થાઓ. નમે ઉવઝાયાણું– શ્રી ઉપાધ્યાય મહારાજને નમ
કાર થાઓ. નમે એ સવ્વસાહૂણું–અઢીદ્વીપમાં રહેતા સર્વ સાધુ
મહારાજને નમસ્કાર થાઓ. એ પંચ નમુક્કાર–એ પાંચને કરેલ નમસ્કાર. સવ પાવપણુસણ– સર્વ પાપને નાશ કરનાર છે. મંગલાણં ચ સસિં–વળી સર્વ મંગલમાં પઢમં હવઈ મંગલં–પ્રથમ મંગળ રૂપ ( કલ્યાણ
રૂ૫) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૬૩] પ્ર. નવકાર (નમસ્કાર) મંત્ર એટલે શું? ઉ૦ નમસ્કાર એટલે જેને નમસ્કાર કરવા હું ઈચ્છું છું તે મારા
કરતાં મોટા છે, વધારે ગુણવાન છે અને હું તેમના કરતાં ન્યૂન ગુણવાળો છું. અર્થાત્ તેમના કરતાં નાનું છું. આવી રીતે પિતાનું નાનપણું (લધુત્વ) ખ્યાલમાં લેવું તેનું નામ નમસ્કાર છે. વળી નમસ્કાર તે મને ગત નમ્રત્વનું વ્યંજક એટલે સાધન છે અર્થાત્ માથું નમાવીએ છીએ તે એજકે આપણા મનનાં નમ્રભાવ ઉત્પન્ન થયો છે. તે સામા પ્રત્યે
જાહેર કરવાનું સાધન છે. પ્ર. નવકાર મંત્ર પરમેષ્ટી મંત્ર કહેવાય છે. તે એ પરમેષ્ટી
એટલે શું? ઉ. પરમે–એટલે ઉંચે સ્થાને અધિકારે “ષ્ટિનું” એટલે રહેલા
તે, અર્થાત્ ઉચે સ્થાને રહેલા તે પરમેષ્ટિ ગણાય છે. દરેક મનુષ્ય કરતાં પણ તેમનું સ્થાન અધિકાર, સત્તા, અને શક્તિ ઉંચા પ્રકારનાં છે તેથી તે પરમેષ્ટી કહેવાય છે. વળી જે જીવ પરમે એટલે ઉંચા સ્વરૂપમાં “ષ્ટિનું” એટલે રહે તે પરમેષ્ટી કહેવાય છે. પ્ર. નવકારને પ્રથમ સત્ર તરીકે કહેવાને શેહેતુ છે? ઉ૦ હંમેશાં વ્યવહારમાં એ નિયમ હોય છે કે, મંગલ કાર્યના
આરંભમાં ઈષ્ટનું-આપ્તનું-પ્રભુનું નામ દેવાનો રિવાજ છે. જેના સ્મરણથી કાર્યની આદિથી તે પૂર્ણાહુતિમાં વિદને દુર થાય છે. અને તેમના જાપથી ચિત્તવૃત્તિ પ્રસન્ન રહે છે અને અંતર-આત્મામાં પ્રભુના નામને અવાજ પડવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
[૬૪]
સામાયિક સદબેધ
અશુભ વિચારને નાશ થાય છે, વળી ઈષ્ટના સ્મરણથી મન નિર્મળ રહે છે. માટે શુભ મંગળ કાર્યની શરૂઆતમાં ઈષ્ટ પ્રભુનું નામ દેવું તે કાર્યની સફળતા અને મહામંગળને સૂચવનારૂં છે, આથી સામાયિક સૂત્રોમાં
પ્રથમ સ્થાન નવકાર મંત્રને આપવામાં આવ્યું છે. પ્ર. નવકાર પરમેષ્ટિ શા માટે કહેવાય છે? ઉ૦ જગતમાં જે ઈષ્ટ વસ્તુ છે. તે આ ભવમાં સુખ કરનારી છે.
પરંતુ અરિહંત પ્રભુ ગુર્વાદિક આ ભવમાં તેમ ભવોભવમાં સુખકર્તા છે તેથી તેમને પરમત્કર્ષના કારણભુત કહ્યા છે.
આથી તે પરમેષ્ટિ કહેવાને ઉદ્દેશ છે? પ્ર. નવકાર મંત્રના સૂત્ર ઉપરથી શું સાર ગ્રહણ કર
વાને છે? ઉ. નમસ્કાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,
અને સાધુ મહારાજને નમસ્કાર કરવાનું સૂચન કરેલ છે. તે પંચપરમેષ્ટિના નામથી ઓળખાય છે. સઘળા મંત્રોમાં નવકાર મંત્ર એજ સારભુત, શ્રેષ્ઠ અને શિરેમણિ છે. તેમજ નવપદને સમાવેશ થાય છે. જેના આરાધનથી અને જેના સ્મરણથી મનુષ્યનાં સર્વ દુઃખ દળદર દુર થાય છે. તે સર્વ પાપને તેમ આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપને ક્ષય કરનાર છે. તે મંત્રનું સ્મરણ તે મંગળ રૂપ છે. કુટુંબ, કબીલ, મા, બાપ, બૈરી વિગેરે સર્વ કેઈ આ ભવનાં સંગી છે પરંતુ નવકાર મંત્રનું સ્મરણ તે ભભવમાં સુખદાયી છે. સમાયિકવતની સેવામાં પ્રથમ મંગળ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૬૫] કલ્યાણરૂપ આ સૂત્રને કહેલ છે. તેનું ધ્યાનપૂર્વક મનન કરવાથી આત્માનું અતિ કલ્યાણ થાય છે. તેમ સર્વ મંગળમાં એ મુખ્ય મંગળરૂપ છે. જગતના સર્વ મનુષ્યમાં એવું કેઈ નથી કે જે સ્વમંગળ ઈચ્છતું ન હોય માટે સ્વમંગળ ઈચ્છક જનેએ હંમેશાં નવકાર મંત્ર ગણ અને તેનામાં ચિત્ત રક્ત કરવું. આ સર્વ મંગળમાં પ્રધાન એવા નવકાર પદનું આરાધન કરવું. એ હિતકર છે આ મંત્રનું સામાયિકની કિયા વિના પણ સુતાં, બેસતાં, ઉઠતાં, હરતાં, ફરતાં, પણ સ્મરણ કરવામાં આવશે તે તે સ્મરણ કરનારને અવશ્ય ફળદાયી થશે. જેટલા શ્વાસેશ્વાસ તેનાથી ભરાશે તેટલું તે આત્મહિત કારી છે એવું શ્રી વિતરાગ પ્રભુનું વચન છે. માટે સ્વપર કલ્યાણ ઈચ્છક જનેએ જેમ બને તેમ આ મંત્રને વિશેષ પ્રમાણમાં જાપ કરે અને તે મંત્રને હમેશાં હૃદય સાથે જ રાખ જેથી આ ભવ અને પરભવ ઉભય કલ્યાણ રૂપ થશે. જે મનુષ્ય વિશુદ્ધભાવે હદલાસપૂર્વક આઠકરોડ આઠહજાર આઠસોને આઠ નવકાર ગણે તે તેનું
ફળ એટલું છે કે તે અવશ્ય શાશ્વતસ્થાનમુકિત પામે. પ્રય પંચપરમેષ્ટિમાં પહેલાં શ્રી અરિહંત પ્રભુ આવે છે તે
અરિહંત શબ્દના કેટલા અર્થ થાય છે તે કહો.
ઉ૦ શ્રી અરિહંત પ્રભુના ત્રણ અર્થ થાય છે. (૧) અહંત એ
ટલે જે પૂજા સત્કાર કરવા યોગ્ય છે તે (અહિતમાં અહ ધાતુ છે અને તેને અર્થ એગ્ય થવું થાય છે) (૨) અરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
[૬]
સામાયિક સદબોઘ. હંત એટલે જેઓ આઠ કર્મરૂપ શત્રુને હણનારા છે તે અરિહંત કહેવાય છે. (૩) અરહંત એટલે જેને કર્મો ક્ષીણ થઈ જવાથી બીજો ભવ લેવાનું નથી, તે અરિહંત પ્રભુને વીતરાગ તેમજ તીર્થકર પણ કહેવામાં આવે છે. જેના રાગ ઠેષ સદંતર નાશ પામી ગયા છે તે વીતરાગ કહેવાય છે. તેમજ જેઓ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તેથી તે તિર્થંકર પણ કહેવાય છે. અરિહંત, વીતરાગ, તિર્થંકર એ શ્રીજીનેશ્વર પ્રભુના સમા
નવાચકપર્યાય શબ્દ છે. પ્ર. અરિહંત પ્રભુના કેટલા ગુણ છે અને તે કયા ક્યા? ઉ. અરિહંત પ્રભુના બાર ગુણ છે તે નીચે પ્રમાણે છે. ૧ અશોકવૃક્ષ-જ્યાં ભગવંતનું સમવસરણુ રચાય ત્યાં ભ
ગવંતના દેહથી બારગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે
છે જેની નીચે બેસી ભગવંત દેશના આપે છે. ૨ સુરપુષ્પવૃષ્ટિ-એક જન સુધી સમવસરણ ભૂમિમાં
જલસ્થલમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પંચવરણી સચિત્ત કુલની વૃષ્ટિ ઢિંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩ દિવ્યધ્વનિ–ભગવંતની વાણીને માલકેષના રાગમાં
વીણા વાંસળી આદિકના સ્વર વડે દેવતા પુરે છે તે. ૪ ચાર–રત્નજડિત સુવર્ણોની દાંડીવાળા ચાર જે
શ્વેત ચામરે સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે તે. ૫ આસન-ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય
સિંહાસન દેવતાઓ રચે છે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દેવતા છે
ગવંત દેશના
BRપુષ્પવૃષ્ટિએ
Page #90
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૬૭]
૬ ભામંડળ-ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડલ (તેજનું માંડલું) દેવતા ચ્ચે છે તે. ભગવંતના તેજને તે પિતાના તેજમાં સંહરી લે છે તે ન હોય તે ભગવંતના મુખ સામું જોઈ
શકાય નહિં. ૭ ઇંદુ ભી–ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવ
હૃદંભી વગેરે વાજં વગાડે તે. ૮ છત્ર–સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજવળ અને મતીના
હારે એ સુશોભિત ત્રણ ત્રણ છ દેવતાઓ રચે છે તે. પ્ર. આ આઠ ને શું કહેવાય ? ઉ. આ આઠને પ્રાતિહાર્યો ઉછું છલદારે કહેવાય છે. પ્રઃ શું દેવતાઓ આકાશમાંથી ઉતરી આવી પ્રભુનું દાસત્વપણું
કરે છે તે માની શકાય તેવી હકીકત છે ? ઉ૦ હા. તે કેવળ માની શકાય તેવી બીના છે. જેવા આપ
ણામાં સમકિતી અને મિથ્યાત્વી મનુ છે તેવા દેવતામાં પણ સમક્તિધારી અને મિથ્યાત્વી દે હોય છે. આમાં જે સમકિતી દે છે, તે હમેશાં સત્ય સૂર્યસમાન અરિહંત પ્રભુનું પોતાની વ્યકિત નિમિત્તે સમવસરણ રચે છે અને ભગવંતની સેવામાં પોતાના આત્માના ઉદ્ભર માટે હંમેશાં તત્પર રહે છે. વાત વાતમાં સાંભળ્યું હશે કે “ સત્ય સહાયક શ્રી હરિ (દેવ). આપણે વ્યવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
[૬૮]
સામાયિક સબોધ. હારમાં પણ સાંભળીએ છીએ કે જેઓ સત્યને સદા આ ચરનારા છે. તેમાંજ જેમની તમન્ના લાગેલી છે. તેને સત્યના ઉપાસક દેવે અવશ્ય મદદ કરે છે. વળી નીતિશાસ્ત્રમાં વાંચ્યું હશે કે ” બ્રહ્મચર્યથી અગ્નિ હોય તે પાણી થાય છે અને સર્ષ તે કુલની માળા થાય છે” આ શું ખોટું છે ? આ બધું કેણ કરતું હશે ? શું બ્રહ્મચર્ય એવી કઈ વસ્તુ છે કે જે અગ્નિનું પાણી કરે છે. નહિ, નહિ, ત્યારે એ કરે છે કેણ ? તે સ્પષ્ટ રીતે સાબીત કરી આપે છે કે જે સત્યશીલ દે હોય છે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય જેઓ પાળતા હોય તેને તેના વ્રત ખંડન વખતે અવશ્ય મદદ કરે છે. અને ત્યારેજ અનિતે પાણી થાય છે અને સંપ તે કુલવી માળા થાય છે. તે દેવ શકિતને આધીન છે. સતી સુભદ્રાએ કાચે તાંતણે ચાલણી બાંધી કુવામાંથી નીર કાઢયું. સુદર્શન શેઠને શુળીને બદલે સિંહાસન થયું. સીતાજીએ અગ્નિમાં જંપલાવ્યું, છતાં જીવતાં નીકળ્યાં. સત્યવાદી રાજા હરિચંદ્રનું સત્ય ટકયું. આ બધું શેને લઈને થાય છે ? આ ઉપરથી ચોકક્સ સિદ્ધ થાય છે કે હંમેશાં જેઓ પૂર્ણ સત્યવાન હોય યા જે પ્રભુ ભક્ત હોય યા જેઓ વ્રતધારી હોય છે તેમને સમય પર દેવતાઓ હંમેશાં અવશ્ય મદદ કરે છે. તે પછી જે સંપૂર્ણ સત્યના સૂર્ય સમાન પ્રભુ છે, જે સર્વજ્ઞ છે, અહત છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રિલોકના નાથ છે, સ્વપર પ્રકાશક છે, તેમનું દેવતાઓ સાન્નિધ્ય કરે તેમાં નવાઈ શું છે ? આપણે જોઈએ છીએ કે કયા સત્યશીળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૬૯] સમયપર દેવી હાય નથી મળી? આ ઉપરથી ખાત્રી થશે કે દેવતાઓ ભગવંતનું સમવસરણ ભક્તિ નિમિત્તે રચતા હતા તે તદન સાચી વાત અને તે માનવાને લાયક છે.
પ્ર સમવસરણમાં ભગવંતની બેઠક કેવી હોય છે?
ઉ. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે અને બીજી ત્રણ દિશામાં ભગવંતનાં જેવાં ત્રણ પ્રતિબિંબ દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય છે ને તે એમ સુચવે છે કે ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને તે ભ, તમે સે. સમવસરણ ન હોય ત્યારે આઠ પ્રાતિહાર્ય તે હેયજ. પ્ર. આ આઠ ગુણ સિવાય બાકીના ગુણ જે ચાર મૂળ અ
તિશય છે તે કયા કયા અને તેનો અર્થ સમજાવે ?
ઉ૦ અતિશય એટલે ઉત્કૃષ્ટતાવાળા-વિશિષ્ટ ચમત્કારવાળા ગુણું
તેને અતિશય કહેવાય છે તે ચાર છે. (૧) અપાયા પગમાતિશય, અપાય ઉપદ્રવ અને અપગમ નાશ, ઉપદ્રવને નાશ તેને અપાયા પગમાતિશય કહેવાય છે. તેને સ્વાશ્રયી અને પરાશ્રયી એવા બે ભેદ છે. (૧) સ્વાશ્રયી એટલે પિતાના સંબંધમાં ઉપદ્રવને દ્રવ્યથી (અને ભાવથી) નાશ તેને સ્વાશ્રયી અપાયા પગમાતિશય કહે છે. દ્રવ્યથી નાશ એટલે સર્વ રોગ નાશ થઈ ગયા છે. અને ભાવથી નાશ એટલે જેમણે અંતરંગ અઢાર દુષણને ત્યાગ
કરે છે તે. પરાશ્રયી અપાયા પગમાતિશય એટલે જેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
[90]
સામાયિક સદ્બેધ.
નાથી પારકા ઉપદ્રવ નાશ પામે એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દીશામાં મળીને સવાસે ચેાજન સુધીમાં પ્રાયઃ રાગ મરકી દુકાળ આદિ થાય નહિ.
પ્ર॰ અઢાર દુષણ કયાં છે તે કહા.
૩૦ (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભાગાંતરાય (૪) ઉપભાગાંતરાય ( ૫ ) વીતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અતિ (૯) ભય ( ૧૦ ) શાક (૧૧) જુગુપ્સા (૧૨) નિંદા (૧૩) કામ (૧૪) મિથ્યાત્વ (૧૫) અજ્ઞાન (૧૬) નિદ્રા (૧૭) અવિરતિ (૧૮) રાગ દ્વેષ
પ્ર॰ ખીજા ત્રણ અતિશય સમજાવે.
૭૦ (૨) જ્ઞાનાતિશય જેનાથી ભઞવત લેાકાલેાકનું સ્વરૂપ સ પ્રકારે જાણે છે. આ સચરાચર જગતને તેઓ પેાતાના જ્ઞાનમાં જોઈ શકે છે. તે ભુત ભવિષ્ય અને વમાન જાણી શકે છે. સારાંશમાં કેવળજ્ઞાની લેાકાલેાકના સવભાવ સવ કાળે જાણી શકે છે.
(૩) પૂજાતિશય—જેનાથી શ્રી તીર્થંકર પૂજ્ય છે. એટલે ભગવતની પૂજા રાજા મહારાજાએ બળદેવાદિ ઢવા ઇંદ્રો સવ કરે છે અથવા કરવાના અભિલાષ કરે છે.
[૪] વચનાતિશય———જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ મનુષ્ય અને તિય ચાઢિ પાતાતાની ભાષામાં સમજે છે કારણ કે પ્રભુની વાણી રાસ્કારાદિ ગુણાવાળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૧] પ્ર. વાણીના કેટલા ગુણે છે અને તે કયા કયા. ઉ૦ વાણીના ૩૫ ગુણે છે તે નીચે પ્રમાણે છે. (૧) સર્વ કે
કાણે સમજાય તેવી [૨] યજન સુધી સંભળાય તેવી (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર [૫] શબ્દવડે સ્પષ્ટ [૬] સંતેષકારક [૭] દરેક જણ એમજ જાણે કે મને કહે છે તેવી [૮] પુષ્ટ અર્થવાળી ૯િ) પૂર્વાપર વિશેષ રહિત [૧૦] મહાપુરૂષને છાજે તેવી [૧૧] સંદેહવગરની (૧૨) દૂષણ રહિત અર્થવાળી [૧૩] કઠણ વિષયને સહેલો કરે તેવી [૧૪] જ્યાં જેવું શોભે તેવું બોલાય તેવી [૧૫] ષડદ્રવ્ય અને નવ તત્વને પુષ્ટિ કરે તેવી (૧૬) પ્રજન સહિત [૧૭] પદરચના સહિત [૧૮] છદ્રવ્ય અને નવતત્વ પટુતા સહિત (૧૯) મધુર [૨૦] પારકો મર્મ ન જણાય એટલે ચતુરાઇવાળી [૨૧] ધમ અર્થ પ્રતિબદ્ધ (૨૨) દીપ સમાન પ્રકાશ અર્થ સહિત [૨૩] પરનિંદા અને પિતાના વખાણ વગરની [૨૪] કર્તા કર્મ ક્રિયા, કાળ વિભક્તિ સહિત, (૨૫) આશ્ચર્યકારી (૨૬) વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી [૨૭] બૈર્યવાળી [૨૮] વિલંબરહિત [૨૯] બ્રાંતિરહિત [૩૦] સર્વ પોતપોતાની ભાષામાં સમજે તેવી [૩૧] શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી [૩૨] પદના અર્થને વિશેષપણે આરોપણ કરી લે તેવી [૩૩] સાહસિક [૩૪]
પુનરૂકિત દેષ વગરની [૩૫] સાંભળનારને ખેદ ન ઉપજે તેવી. પ્ર. ભગવાનની વાણીની વિશિષ્ટતા કહે. ઉ૦ ભગવંતની વાણી સાંભળી મનુષ્ય, પક્ષીઓ વિગેરે જુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
[૭૨]
સામાયિક સષ્ઠે વ.
જુદી જાતના પ્રાણીઓ પ્રભુના ઉપદેશ પાતપેાતાની ભાષામાં સમજી લે છે. સપ નાળીએ ઉંદર ખીલાડી ગાય વાઘ વગેરે જન્મ શત્રુ પ્રાણીઓ પણ દોષભાવ છેડી ભાઈચારાથી સમવસરણ આગળ બેસીને પ્રભુના ઉપદેશ સાંભળે છે. ભગવંતની વાણીની આવી વિશિષ્ટતા છે, ઉપર પ્રમાણે આઠ પ્રાતિહાર્યના આઠગુણ અને ચાર અ તિશયના મળી ચાર ગુણ કુલ ખાર ગુણુ અરિહંત ભ
ગવાનના જાણવા.
પ્ર૦ સ્રિદ્ધ ભગવાન એટલે શુ તે શાથી સિદ્ધ કહેવાય છે, અને તેના કેટલા ગુણુ છે.
૦ અષ્ટકમ રૂપ ઈંધણને બાળી ભસ્મ કરી જેમણે અંતિમ સાધ્ય એવુ' જે મક્ષપદ સાધ્યુ છે તે સિદ્ધ કહેવાય છે.
પ્ર૦ સિદ્ધ ભગવાનના કેટલા ગુણ છે અને તે કયા કયા તે જણાવા.
ઉ સિદ્ધ ભગવાન આઠ ગુણુ સહિત છે. તે આઠગુણુ આ કના નાશ પામવાથી અનુક્રમે ઉપન્ન થાય છે. તે નીચે પ્રમાણે છે.
૧ અને તજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
૨ અનંતદન-દનાવરણિય કમના ક્ષય થવાથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[ 3 ]
ગુણ પ્રાપ્ત થાય છે. આથી તે લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે ખે છે.
૩ અવ્યાખાધસુખ-વેદનીય કમના ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત નિરૂપાષિપણ પ્રાપ્ત થાય છે.
૪ અન’તચારિત્ર-માહનીય કમના ક્ષય થવાથી આ ગુણુ પ્રાપ્ત થાય છે આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રના સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા અવસ્થિત રહે તેજ ત્યાં ચારિત્ર છે.
૫ અક્ષય સ્થિતિ-આયુક્રના ક્ષય થવાથી નાશ ન થાય એવી અનત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિને આદિ છે પણ અંત નથી તેથી તે આદિ અનંત કહેવાય છે.
૬ અરૂપીપણું નામ કનૈા ક્ષય થવાથી વણુ, ગંધ, રસ, અને સ્પ રહિત થાય છે કેમકે શરીર હાય તા એ ગુડ્ડા રહે છે પણ સિદ્ધને શરીર નથી માટે અરૂપીપશુ પ્રાપ્ત થાય છે.
૭ અનુરૂલઘુ-ગાત્ર કનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે હળવા અથવા ઊંચનીચ પણાના વ્યવહાર રહેતા નથી.
૮ અનંતવીય–અંતરાય કમના ક્ષય થવાથી અનતદાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
[ E૪ ]
સામાયિક સાધ.
અનંતલાલ, અનંત ભાગ, અનંત ઉપભાગ અને અનત વીર્યશકિત પ્રાપ્ત થાય છે.
સિધ્ધમાં અન તવીય શકિત છે તે તે અલેકમાં ધર્મસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી. તેથી તેની હાય વગર જઈ શકે ખરા ? તેવી શકિત તે ધરાવે છે. ? સિદ્ધ ભગવાન તેવી શકિત ધરાવે છે નહિતા અન’ત વીર્યશકિત કહેવામાં વાંધા આવે. સિધ્ધમાં સમસ્ત લેાકને અલાક અને અલેાકને લેાક કરી શકે તેવી શકિત સ્વા ભાવિક હાય છે છતાં તે તેવું વીય કદી પણ ફારવતા નથી. કેમકે પુગળ સાથેની પ્રવૃત્તિ એ તેમને ધમ નથી. એ ગુણથી સિધ્ધ ભગવાન પોતાના આત્મિક ગુાને તેવાને તેવા રૂપે રાખે, ફેરફાર થવા ૐ નહિ.
પ્ર॰ આચાય એટલે શું?
ઉ॰ પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા ધમનાયક તેને આચાય કહેવાય છે. વળી આ-મર્યાદાથી, ચાય એટલે જેની સેવા થાય છે તે આચાય કહેવાય છે.
પ્રશ્ન તેના કેટલા ગુણા છે અને તે ક્યા કયા ?
ઉ॰ આચાર્યના ૩૬ ગુણા છે અને તેનુ વિગતવાર વર્ણન પાંચિક્રિય સૂગમાં કરવામાં આવેલુ હોવાથી આ સ્થળે આલેખેલ' નથી.
પ્ર૦ ઉપાધ્યાયજી એટલે શુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૫] ઉ૦ જે સિધાંત ભણે અને બીજાને ભણાવે તેને ઉપાધ્યાયજી
કહેવાય છે ઉપ–પાસે અર્થાત પાસે આવ્યા હોય કે ૨હેતા હોય તે સાધુ વગેરેને અધ્યાય-અભ્યાસ કરાવે તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય શબ્દ બે શબ્દોને બનેલું છે. ઉપાધિ અપાય, ઉપાધિ એટલે પાસે વસવું. અને અપાય એટલે લાભ અથવા પાસે વસવાને લાભ વળી ઉપ એટલે પાસે અધ્યાય એટલે અધ્યયન કરવું ગુરૂઆદિ ગીતાર્થની પાસે રહી અભ્યાસ કર. જેની પાસે સાધુઓ અને ગૃહસ્થ શાસ્ત્રને અભ્યાસ કરે છે તેને ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય એટલે પાઠક વાચક એ સમાન વાચક પર્યાય શબ્દ છે.
પ્ર. તેમના કેટલા ગુણ છે ?
ઉ૦ તેના ૨૫ ગુણ છે. તે નીચે પ્રમાણે
(૧) આચારાંગ (૨) સુઆંગડાંગ, (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતા-ધમકથા (૭) ઉપાસક ઇશાંગ (૮) અંતગડદશાંગ (૯) અનુત્તરવવા (૧૦) પ્રશ્ન
વ્યાકરણ (૧૧) વિપાક છે અગ્યાર અંગ અને (૧) ઉવવાઈ (૨) રાયપણી (૩) જીવાભિગમ (૪) પન્નવણા (૫) જંબુદ્વીપ પન્નતિ (૬) ચંદ્રપતિ (૭) સૂરપન્નતિ (૮) કવિપયા (૯) ક૫વડંસિયા (૧૦) પુપિયા (૧૧) પુષ્કચુલીયા (૧૨) વહિન દશાંગ એ બાર ઉપાંગ ભણે અને ભણ તે ૨૩ ગુણે થયા (૨૪) ચરણસિતરી (૨૫) કરણ
સિતરી આ પચીસ ગુણે ઉપાધ્યાયજી મહારાજના જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
[૩૬]
સામાયિક સંબોધ. પ્ર. સાધુ એટલે શું ? ઉ૦ જે મિક્ષ માગ સાધવા માટે યત્ન કરે તે સાધુ કહેવાય
છે. ( જે સાધે તે સાધુ) સાધુ એમાં સાધ ધાતુ છે તેને
અર્થ સાધવું થાય છે. પ્ર. તેમના કેટલા ગુણ છે ? ઉ૦ તેમના ૨૭ ગુણે છે.
(૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદ વિરમણ (૩)
અદત્તાદાન વિરમણ (૪) મૈથુન વિરમણ (૫) પરિગ્રહ વિરમણ એ પાંચ મહાવ્રતને પાળે (૬) રાત્રિભેજન વિરમણ (૭) પૃથ્વીકાય (૮) અપકાય (૯) તેઉકાય (૧૦) વાઉકાય (૧૧) વનસ્પતિકાય (૧૨) ત્રસકાય એ છ કાચની રક્ષા કરે પાંચ ઈંદ્રીને નિગ્રહ કરે એટલે વિષય વિકારોને કે તેથી ૫ ગુણ એટલે સતર ગુણ થાય. (૧૮) લોભને નિ. ગ્રહ (૧૯) ક્ષમાનું ધારણ કરવું (૨૦) ચિત્તની નિમળતા રાખવી (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણ કરવી (૨૨) સંયમ રોગમાં પ્રવૃત્ત રહેવું [૨૩] અકુશળ મનને સંરાધ [ મનને ખરાબ રસ્તે જતાં અટકાવવું ) (૨૪) અકુશળ વચનને સંધ (૨૫) અકુશળ કાયાને સરેધ (૨૬) શીતાદિ પરિસહે સહન કરવા (૨૭) મરણાદિ ઉપ
સર્ગ સહેવા એ સતાવીસ ગુણે સાધુના થયા. પ્ર. પંચ પરમેષ્ઠીના એકંદર ગુણ કહે ઉ૦ અરિહંતના (૧૨) સિદ્ધના (૮) આચાર્યના (૩૬) ઉપાધ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૭૭] યના [૨૫અને સાધુના (૨૭) એકંદર ૧૦૮ ગુણે પંચ પરમેષ્ઠીના જાણવા.
નવકાર મંત્ર ઉપર વિશેષ પ્ર. મંત્ર એટલે શું ? ઉ૦ શબ્દનાં સમરણ અથવા ઉચ્ચારમાં રહેલી જે ગુપ્ત શક્તિ
તે મંત્ર કહેવાય છે. પ્ર. નવકાર મંત્રના સ્મરણથી શું ફાયદો થાય છે. ઉ૦ સપ અને વીંછીના મંત્રોચ્ચારથી જેમ તેનું ઝેર ઉતરી
જાય છે તેમ નવકારમંત્રના જાપથી પાપરૂપી ઝેર ટળી
જાય છે. પ્ર. નવકારમાં નમસ્કાર કરવાને કેને હોય છે ? ઉ૦ પંચ પરમેષ્ઠીમાં બે પ્રકારના દેવ તે અરિહંત અને સિદ્ધ
અને ત્રણ પ્રકારના ગુરૂ તે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ
તેમને નમસ્કાર કરવાનું હોય છે. પ્ર. નમસ્કાર કેવી રીતે કરાય ? ઉ. મનથી નમ્ર અને વિશુદ્ધ થઈ વચનથી “નમસ્કાર થાઓ
એમ બેલી અને શરીરથી બે હાથ જે ઢીંચણથી ભુમિએ પદ્ધ મસ્તક ભૂમિએ અડકાર્ય નમસ્કાર કરીએ તે નમસ્કાર કહેવાય.
પ્ર. નમસ્કાર એટલે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
[૩૮]
સામાયિક સદ્દબોધ. ઉ૦ નમસ્કાર નમસ અથવા નમ: શબ્દ ઉપરથી થયે છે, તેને
પ્રાકૃત ભાષામાં નમો અથવા મે એ ટુંકે શબ્દ થાય છે, નમસ્કાર શબ્દનું પ્રાકૃતમાં નમુક્કાર એવું રૂપ
થાય છે અને ભાષામાં તેને નવકાર કહે છે. પ્રપંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી ફાયદે છે ? ઉ૦ જે વસ્તુ બીજા મંત્રોથી મળતી નથી, તે આ મંત્રથી
મળે છે અને તેના શુદધ ભાવે મરણથી સર્વ જાતના રોગ, શોક, દુખ કે પીડા જે હોય તે નાશ પામે છે. અને તેથી ઉત્તમમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આથી સવ મંગળમાં પ્રધાન એટલે મુખ્ય ગણેલ છે. માટે તે ઉત્તમ માંગલિક નવકાર મંત્ર કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૨ )
પચિંદિય સૂત્ર (ગુરૂ સ્થાપના)
પચિક્રિય સંવરણા તહનવવિડ, ખંભચેર ગુત્તિધરા ચવિષ્ઠ કસાય મુ
ઇઅ અઢારસ ગુહિ સન્નુત્તા
n
"
અફ઼ારસ—અઢાર સનુત્તાયુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥ ૧
પંચ મહેન્વય નુત્તા પંચ વિહાયાર પાલણ સમત્થા પંચ સમિઆ તિ ગુત્તા છત્તીસ ગુણા ગુરૂ મજ્જ
શબ્દા.
પંચિક્રિય-પાંચ ઇંદ્રિયના વિષયાને સંવરણા-રાકનાર નવવિહ–નવપ્રકારના
તહ—તથા
અભચેર-બ્રહ્મચર્યની ગુત્તિધરા-વાડને ધારણ કરનાર ચવિહુ–ચાર પ્રકારના કષાય–કષાયથી
મુક્કા-મુકાએલા
॥ ૨
ઇઅ-એ
ગુણેહિ ગુણાવડે પંચમહવ્ય-પાંચમહાવ્રતાએ
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
સામાયિક સદ્ભાય.
નુત્તાયુક્ત
પંચવિહાયાર–પાંચપ્રકારનો આચાર
પાલણસમથૅા-પાળવાને સમર્થ ૫ંચસમિએ–પાંચ
સમિતિ
તિગુત્તા-ત્રણ ગુપ્તિ સહિત છત્તીસગુણા-છત્રીસ
ગુરુગુરુ
[૮૦]
ગુણે યુક્ત
મઝ—મારા
વાકયા.
પંચિક્રિય સંવરણા-પાંચ ઇંદ્રીયના વિકારાને
રાકનાર
તઃનવવિદ્ધ ખભચેર ગુત્તિધરા-તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર
ચવિહકસાય મુદ્દે-ચાર પ્રકારના કષાયથી મુકત ઈઅ અઠારસ ગુદ્ધિ' સન્નુત્તા–એ અઢાર ગુણે કરી સહિત
પંચ મહુવય નુત્તા-પાંચ મહાવ્રતે યુક્ત પાઁચ વિહાયાર પાલણ સમત્થા-પાંચ પ્રકારના આચાર પાળવાને સમ પચ સમિએ તિગુત્તા-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત
યુક્ત
છત્તિસગુણા ગુરૂ મ—એ છત્રસ ગુણાએ સહિત
મારા ગુરૂ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #104
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર
[ ૮૧]
પ્ર૦ પચિક્રિય સૂત્રને નવકાર પછી મુકવાનું કારણ શું?
ઉ॰ સામાયિક સૂત્રની ક્રિયા ગુરૂ સમીપ રહીને કરવાની છે. માટે ગુરૂ સમધી જ્ઞાન આપવાના પ્રયાજનથી તેને નવકાર પછી મૂકવામાં આવ્યુ છે. જેથી ચિતવૃત્તિ ધમધ્યાનમાં તલ્લીન રહે અને ઉન્મા તરફ્ ચિત્તવૃત્તિ જાય નહિ. અને ગુરૂ મહારાજ હાજર ના હોય તે ગુરૂ મહારાજની સ્થાપના ઉપરના કારણસર કરવાની છે. સ્થાપના કરવાથી ગુરૂ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા તેમાં થાય છે. ગુરૂની સન્મુખ કે તેની સ્થાપના સન્મુખ ક્રિયા કરવાથી ચંચળ મનેાવૃત્તિ ધ્યાનમાં સ્થિર થાય છે. દ્વારને પણ જ્યારે ખીલે ખાંધે છે ત્યારે તે કુદાકુદ કરીને ભાગી જતું નથી. તેમ ગુરૂ સન્મુખ યા તેમની સ્થાપના સામે સ્થા પવાથી આપણી મનેાવૃત્તિ સ્થિર રહે છે. તેથી તે (મનવૃત્તિ ) અસત્યાચરણ તરફ દારાતી નથી. એવા પણ નિયમ છે કે મન આગળ જેવા આદશ હાજર હોય તે તરફ ચિતવૃત્તિ હુમેટાં ચેટે છે. માટે સામાયિક કરતી વખતે ગુરૂ મહારાજ યા તેમની ગેરહાજરીમાં તેમની સ્થાપના હિતકર છે. તે આત્મકલ્યાણના કારણભૂત છે. સામાયિક કરીને આપણે શાંતિના સાચા માર્ગ સંપાદન કરવાના છે. આ શાંતિના સાચા માગ ગુરૂ સિવાય કાણુ સ'પાદન કરાવે? કહેવતમાં પણ હ્યું છે કે “ ગુરૂ વિના જ્ઞાન નહિ” માટે આત્મ કલ્યાણ અર્થે પ્રથમ પંચ પરમેષ્ટીનુ સ્મરણ કરી પછી દ્રષ્ટિ મર્યાદા સજ્ન્મખ સદ્ગુરૂ ન હોય
તે તેમની સ્થાપના કરવી અને પછી તેમની અનુજ્ઞા લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
[૨]
પંચિંદિય સૂત્ર. સામાયિકની મંગળ ક્રિયામાં ચિત્તની તલલીનતા કરવી. પ્રથમ સૂત્રમાં પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી પંચિંદિય સૂત્રમાં ગુરૂની અનુજ્ઞા લઈ પછી સામાયિકની મંગળ કિયા કરવાની છે. તે માટે પંચિંદિય સૂત્રને દ્વિતીય સૂત્ર
તરીકે સ્થાન આપવામાં આવેલ છે. પ્ર. પંચિંદિય સૂત્રને ઉદેશ શો છે? ઉ૦ સામાયિકની ધાર્મિક મંગળ ક્રિયા કરતી વખતે સ્થાપ
નાચાર્ય સાક્ષી તરીકે સ્થાપવામાં આવે છે. પંચ પરમેછીને નમસ્કાર કર્યા પછી સામાયિક સૂત્રની ધાર્મિક મંગળ ક્રિયા કરવાને ગુરૂ મહારાજની સમીપ યા ગુરૂ મહારાજ હાજર ના હોય તે તેમની સ્થાપના કરી તે મંગળ કિયાને આરંભ થાય છે. જે ગુરૂ મહારાજની હાજરી હોય તે સ્થાપનાચાર્યની જરૂર નથી. તેમની ગેરહાજરીમાં પુસ્તક ચાપડા ઉપર મૂકી તેમાં આચાર્ય મહારાજની ભાવના ભાવવી. જૈન ધર્મની કોઈ પણ કિયા દેવ અથવા ગુરૂની સમીપમાં કરવાની હોય છે. અને ગુરૂ હાજરના હોય તે તેમની સ્થાપના કરી ધાર્મિક ક્રિયા કરવામાં આવે છે. કારણ કે તેમની સ્થાપના સમીપ વિનય અને બહુમાનથી કિયા કરનારને અવશ્ય લાભ થાય છે. વ્યવહારમાં પણ સાક્ષી રાખવાથી કામની નિશ્ચલતા થાય છે તે પછી આવા ધાર્મિક મંગળ કામમાં સ્થાપનાચાચંની સાક્ષીથી ધર્મ માર્ગમાં કેમ દ્રઢ ન થવાય ? વળી ગુરૂ મહારાજની તેમાં ભાવના કરવાથી આળસ પ્રમાદ
આદિ દેથી વિરકત થવાય છે. અને સ્થાપનાચાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૮૩] સાક્ષીભૂત હોવાથી ધર્મમાર્ગમાં અતિરકત થવાય છે. આથી ગુરૂ મહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યની સ્થાપના અવશ્ય કરવી જોઈએ.
પ્ર. આ પંચિંદિય સૂત્ર ઉપરથી શું સાર ઉપસ્થિત થાય છે?
ઉ, આ સૂત્રમાં ગુરૂ કેવા હોવા જોઈએ તેનું સમર્થન કરેલું
છે. કહેવતમાં પણ કહ્યું છે કે જેવા ગુરૂ તેવા ચેલા. ગુરૂના જ્ઞાન અને ચારિત્ર ઉપર તેમના અનુયાયીઓને સઘળો આધાર રહે છે. જે ગુરૂ સદાચરણ હોય, વિશુદ્ધ ચારિત્ર પાળક હોય, ધર્મમાં બતાવેલ માર્ગનું જતન કરનારા હોય, સુજ્ઞ હોય, શાન્ત હય, ગંભીર હોય, ભવભીર હોય, તેમજ દુન્યવી માયાવી લાલસાથી મુકાએલા હોય, નિસ્પૃહી અને નિષ્પરિગ્રહી હોય, સત્યનાજ સુપથે વિચરનારા અને સત્યનાજ ઉપાસક હોય, જિનાજ્ઞા પાલક હોય, તે તેઓ પોતાના શિષ્ય ઉપર તેમજ અનુયાથીઓ ઉપર ઉત્તમ પ્રકારના ચારિત્રની છાપ-પ્રભા પાઠ શકે છે. તેમનાજ વચનની કિંમત અંકાય છે. તેમનીજ વાણું સફળ થાય છે. તેમને જ પડઘે પડે છે. તે જ સેવકને શુદ્ધ કરી શકે છે. બાકી જેઓ વિશુદ્ધ ચારિત્રશીલ નથી તેમના વચનની અસર સામાના દીલ ઉપર થતી નથી. તેમ સેવકને તે સત્ય વસ્તુનું પાલન કરાવી શકતા નથી. આ બાબત એક નાનકડા દ્રષ્ટાંતથી ઘણી સારી રીતે સમજી શકાશે.
એક વખત એક ડેસી કાઈ સાધુ મહારાજ પાસે પે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
[૮૪]
પંચિંદિય સૂત્ર.
તાના દીકરાને સાકર નહિ ખાવાની બાધા લેવરાવવા લઈ ગઈ હતી અને તે સાધુ મહારાજે સાકર નહિ ખાવાની તે છોકરાને બાધા આપી. પણ આ છોકરે તે બાધા પાળી નહિ. જેથી પેલી ડોશી તે સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું કે હે! સાધુ મહારાજ ! મારા દીકરે બાધા પાળ નથી. તે સાધુજી જ્ઞાની અને વિચારશીલ હતા, તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી હું સાકર વાપરૂ છું ત્યાં સુધી તે છોકરાને મારી બાધાની કશી અસર લાગશે નહિ, તેથી પોતે સાકર નહિ ખાવાને દ્રઢ સં. કલ્પ તે વખતેજ કર્યો અને પિલી ડેસીને કહ્યું કે તારા દીકરાને ફરીથી તું મારી પાસે લાવજે. તેથી તે ડેસી પોતાના દીકરાને તે મહારાજ પાસે ફરીથી લઈ ગઈ. અને તે મહાભા સાધુજીએ ફરીથી બાધા આપી. અને ત્યારબાદ તે છોકરાએ તે પાળી. આથી આપણને સમજાય છે કે જેઓ પોતે વિશુદ્ધ ચારિત્રધારી હેય છે, તેઓ જ સામા ઉપર સારી અસર પાડી શકે છે અને તેમનાજ વચને અનુયાયીઓને વીજળીની માફક અસર કરે છે. બાકી કુટે ઢાલ જેમ વાગતું નથી તેમ જેમનું ચારિત્ર નિમેળ નથી તે આશ્રિત ઉપર પિતાની પ્રતિભા પાડી શકતા નથી.
જેઓ જિનાજ્ઞાને અનુસરી વિચરનારા છે તેઓ જ સ્વપરનું કલ્યાણ કરી શકે છે, વળી ચારિત્રની સાથે ગુરૂમહારાજ જે જ્ઞાની હોય છે તે તે ઉપાસકને સન્માર્ગે
જલદીથી ચઢાવી શકે છે. ગુરૂ હંમેશાં તત્વના જ્ઞાનવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૮૫] હેવા જોઈએ. નહિ તો “અંધ અંધ પુલાય” એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેઓ તત્વજ્ઞ છે અને મોક્ષાભિલાષી છે તેઓજ સસ્પંથ બતાવી શકે છે. તેમ તેઓ પિતાના આભાનું પણ સારી રીતે કલ્યાણ કરી શકે છે અને બી જાનું કરાવી શકે છે. તેથી ગુરૂ સ્વપર પ્રકાશક કહેવાય છે. માટે ગુરૂ મહારાજની જરૂરીયાત અને તે કેવા કેવા જોઈએ તે ચિંદિય સૂત્ર આપણને બતાવે છે. જેઓ આત્માર્થી અને જ્ઞાની હોય, તેઓજ જગતને ઉદ્ધાર કરી શકે છે. બાકી જેઓ પુરાણીઓની માફક સાંસારિક લાલસામાં તેમજ માયામાં લપટાયેલ હોય છે તેઓ જગતને ઉધાર કદી પણ કરી શકતા નથી. એક વખત એક પુરાણી, રાજાને ઉપદેશ સંભળાવતા હતા પરંતુ તે રાજાના મનને જોઈએ તેવી શાંતી તેથી થતી ન હતી. અને તેના મનને ઉદ્વેગ ઓછો થતો ન હતો. એક વખત રાજાને એક અબધુત યોગીની મુલાકાત થઇ. તે વખતે રાજાને ઉદાસી જોઈને તે ચોગીએ કહ્યું કે હે ! રાજન ! તમો ધર્મ સાંભળે છે છતાં ઉદાસીન કેમ દેખાઓ છો ? માટે તમારા પુરાણી ધર્મગુરૂને અહીં બોલાવે તે કેવા છે તે જોઈએ. તે વખતે રાજાએ પુરાણને લાવ્યા, પછી તે યોગીએ પુરાણીને સંસારગ્રસ્ત જાણે રાજાને એક સ્તંભ સાથે બાંધે અને બીજા સ્તંભ આગળ પુરાણુને બાંધે. પછી બંનેના હાથમાં પુસ્તક આપી કહ્યું કે તમે અરસપરસ આ પુસ્તક એક બીજાને આપે. પણ બાંધેલા હોવાથી શી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
[4]
પચિંદિય સૂત્ર.
રીતે આપી શકે? આના મમ તે યાગીએ રાજાને સમ જાબ્યા; કે હે રાજા ! તું જેવા માયાથી અધાયેલા છે. તેવાજ આ પુરાણી પણ માયાને ખાંધેલા છે. જેથી સસાર ત્યાગના ઉપદેશ તમને તે શી રીતે સંભળાવી શકે ? માટે જો તમારે ખરી શાંતિ જોઇતી હાયતા બધી જ જાળ છેડીને આવા મારી પાસે હુ' તમને ખરી શાંતી આપીશ.
આ ઉપરથી સાર એ જોવાના છે કે જેઓ પાતે માયામાં મુડેલા છે, તેઓ બીજાને કદી પણ તારી શકતા નથી. તેમનાં વચના પણ હવામાં ઉડી જાય છે. તેમના વચનાની અસર શ્રેાતાએ ઉપર જરા પણ થતી નથી. તેઓ ગમે તેટલા વિદ્વાન્ હોય તાપણુ જન સમુદાયમાં તેમની કિંમત અંકાતી નથી. માટે મેાક્ષાભિલાષી જીવાએ ઉત્તમ
ગુરૂને સંગ કરી પેાતાના આત્માનું કલ્યાણ કરવું, જે ખરા ગુરૂ હોય તે પ ંચે દ્રિયના વિષયેામાં લુબ્ધ થાય નહિ. તેનાથી લલચાઈ અનંદંડ કરે નહિ. તે પૂર્ણ પણે જિતેદ્રિય રહે. બ્રહ્મચર્યનું તે સંપૂર્ણ રીતે પાલન કરે. જે વિષય વિકારા આત્માને પતિત કરનારા છે તેના પેાતાની મનષ્ટિમાં સંચાર સરખા પણુ થવા દે નહિ. ક્રોધ માન માયા અને લેાભા િ શત્રુઓથી તે પરાજય થાય નહિ. પરંતુ તેમને આત્મધનના લુંટનારા લુટારા જાણી નવગજના નમસ્કાર કરી તેનાથી છેટા રહે, પ્રાણાંતે પણ હિંસા કરે નહિ. જુઠ્ઠુ બેલે નહિ. ચારી કરે નહિ. સદા અખંડ પ્રાચ વાન રહે અને પરિગ્રહ રાખે નહિ. અર્થાત તે પંચમહાવ્રતધારી હોય આથીજ દુનિયાના ખીજા ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૮૭]
કરતાં જૈન ગુરૂઓની–સાધુઓની ઉત્તમતા છે. આવા ઊંચ કક્ષાના ગુણે પરિધાન કરે ત્યારે તે ગુરૂની ગણનામાં ગણાય છે. આચાર વિચારમાં પણ તે નિર્મળ હોય છે. કઈ પણ જાતના અશુભ અધ્યવસાય તે સેવે નહિ અને વિશુદ્ધ પ્રકારે સંયમ પાળી સર્વ વાસનાઓને રેપ કરવા તપ કરે. જૈનદર્શન ઉપર જેમની અતુલ શ્રદ્ધા હોય અને પોતાની શક્તિ ધર્મ માર્ગમાં ફેરવે કઈ પ્રવૃતિ કરે તે તે સમ્યક્ પ્રકારની કરે કે જેથી પરજીને દુઃખ થાય નહિ, અને પિતાના આત્માનું અહિત ન થાય. જતાં આવતાં ઉપયોગ રાખે, ભાષા પણ મધુર અને સામાને ઉપકારી બેલે. દરેક બાબતમાં લેવા મુકવામાં ઉપયોગ રાખે, મળમૂત્ર એવી જગાએ ન પરઠવે કે જ્યાં ક્ષુદ્રજતને નાશ થાય. મન વચન કાયાથી અનિષ્ટ પ્રવૃતિ કરે નહિ, તેમ કરાવે નહિ અને કરનારને અનુમોદન આપે નહિ. આવી રીતે સદ્દગુરૂનાં લક્ષણ હોવાં જોઈએ. પંચિંદિય સૂત્રને બરાબર અભ્યાસ કરવાથી તેને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકશે. જેઓ બુઝેલા છે એટલે જેમને બંધ થયો છે અને જેઓ સદ્ ચારિત્ર ધારી છે તેઓ અન્યને ધ પમા શકે છે જેટલી સાડાત્રણ મણું કાયામાં નાકની કિંમત છે તેટલી જ મનુષ્યના જીવનમાં ચારિત્રની કિંમત છે. અંગ્રેજીમાં કહેવત છે કે Health is lost, something is lost But character is lost everything is lost તંદુરસ્તી બગડે છે ત્યારે તે કંઈક ગુમાવ્યા બરાબર છે પણ વતન બગડે છે ત્યારે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
[૮૮].
પંચિંદિય સૂત્ર ગુમાવવા બરાબર છે. માટે ચારિત્રશીલ ગુરૂ જ જગતું
વંદ્ય છે. પ્ર. આચાર્યને અર્થ શું ? ઉ. જેઓ પાંચ આચારને પાળે અને બીજાને પળાવે અને
વળી જેઓ ધર્મના નાયક છે તે આચાર્ય કહેવાય છે. પ્ર. આચાર્ય મહારાજના ગુણે કેટલા તે કહે. ઉ૦ આચાર્ય મહારાજના ૩૬ ગુણ છે. તે નીચે પ્રમાણે છે.
પાંચ ઈદ્રિયના વિષયને રોકનાર તેથી પાંચ ઇદ્રીયના ૫ ગુણ તે અનુક્રમે (૧) સ્પશે દ્રિય (ત્વચા શરીર) (૨) રસેંદ્રિય (જીભ) (૩) ઘ્રાણેન્દ્રિય (નાક) (૪) શ્રોત્રંદ્રિય (કાન) (૫) નેત્રંદ્રિય [ આંખ ] આ પાંચ ઈંદ્રીયના તેવશ વિષયે ઉપર મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ. તેથી પાંચ ગુણ.
વળી બ્રહ્મચર્યનું શુદ્ધ રીતે પાલન કરવા શિયળની નવવાઓને જાળવી રાખે, ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવાવાડથી શિયળનું રક્ષણ થાય છે.
શિયળની નવ વાડો [૧] સ્ત્રી પશુ નપુંસક જ્યાં ન હોય ત્યાં રહે. [૨] સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ [૩] સ્ત્રી બેઠી હોય તે આસને પુરૂષ બે ઘડી સુધી બેસે નહિ અને પુરૂષ બેઠા
હોય તે આસને સ્ત્રી ત્રણ પહેાર સુધી બેસે નહિ [૪] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[૮] રાગથી સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. [૫] સ્ત્રી પુરૂષ સુતાં હોય; અથવા કામ ભેગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. [૬] અગાઉ ભગવેલા વિષયાદિ સંભારે નહિ [૭] સ્નિગ્ધ આહાર કરે નહિ [૮] નીરસ એ પણ અધિક આહાર કરે નહિ [૯] શરીરની શોભા ટાપટીપ કરે નહિ.
આ પ્રમાણે આચાર્ય મહારાજ શિયળની નવ વાડેથી શીયળનું રક્ષણ કરે માટે નવ ગુણ.
વળી સંસારની પરંપરા વધે તેવા કષાયને સેવે નહિ. [૧] કેધ [૨] માન [3] માયા [૪] લેભ તે ચારને અભાવ તે ચાર ગુણ. વળી આચાર્ય મહારાજ પાંચ મહાવ્રત પાળે તે [૧] પ્રાણાતિપાત વિરમણ [ કોઈ જીવને નાશ કર નહિ, (૨) મૃષાવાદ વિરમણ [ ગમે તેવું કષ્ટ આવે તે પણ જુઠું વચન બોલવું નહિ ) [3] અદત્તાદાન વિરમણ (કેઈની નહિ આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ ) [૪] મૈથુન વિરમણ (મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવું (વિષય સુખ ભેગવવા નહિ) [૫] પરિગ્રહ વિરમણ [ કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ તેમજ ધર્મોપકરણ પુસ્તક આદિ વસ્તુ પિતાની પાસે હોય તેના ઉપર મુછ રાખવી નહિ ] આ પાંચ મહાવ્રત દરેક સાધુ મહારાજ પાળે. વળી આચાર્ય મહારાજ પાંચ આચારને પાખે. [૧] જ્ઞાનાચાર. જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાન ભંડાર કરે કરાવે, ભણનારને સહાય આપે (૨) દર્શનાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
[૨૦]
પંચિંદિય સૂત્ર. શુદ્ધ સમ્યકત્વ પોતે પાળે અને સમ્યકત્વથી પડતાને સ્થિર કરે. [૩] ચારિત્રાચાર પોતે શુદ્ધ ચારિત્ર પાળે અને ૫ળાવે તથા પાળનારને અનુમોદન આપે [૪] તપાચાર એટલે છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપને પિતે કરે કરાવે અને બીજાને અનુમોદે [૫] વયચાર એટલે ધર્માનુષ્ઠાન ધિમક્રિયા કરવામાં છતી શકતી ગોપવે નહિ, તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફેરવે છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતા દરેક મુનિ મહારાજ પાળે તેમ [૧] ઈર્યાસમિતિ–સાડાત્રણ હાથ મેં આગળ દ્રષ્ટિ નીચી રાખી ભુમિ જોતાં ચાલવું તે (૨) ભાષાસમિતિ–સાવદ્ય [પાપવાળું ] વચન બોલવું નહિ [૩] એષણા સમિતિ–અપ્રાસુક આહારપાણી આદિ વહેરવાં નહિ. [૪] આદાન નિક્ષેપણ સમિતિવસ્ત્રપાત્ર અણપુંજી ભુમિ ઉપર લેવાં મુકવા નહિ [૫). પારિષ્ટાનિકા સમિતિ. મળમુત્ર અણપુંજી છવાકુલ ભુમિએ પરઠવવા નહિ. સમિતિને અર્થ સમ્યક્ પ્રકારે ચેષ્ટા કરવી તે થાય છે.
ગુતિ એટલે ગેપન કરવું [૧] મનગુપ્તિ એટલે મનમાં આત તથા રૌદ્રધ્યાન ધ્યાવાં નહિ રિ) વચનગુપ્તિ નિરવદ્ય વચન પણ કારણ વિના બાલવાં નહિ, (૩) કાયગુતિ–શરીર અણુપડિલેહ્યું હલાવવું નહિ. ઉપર મુજબ
આચાર્ય મહારાજના છત્રીસ ગુણે વર્ણવ્યા છે, આ છShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર
[૧] ત્રીસ ગુણેનું આચાર્ય મહારાજ પાલન કરે છે. આ બધા ગુણેને સામટીરીતે ગણીએ તો પાંચ ઇંદ્રિયના [૫] બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિના [૯] ચાર કષાયના [૪] પાંચ મહાવ્રતના (૫) પાંચ આચારના (૫) પાંચ સમિતિના (૫) ત્રણ ગુપ્તિના [3] આ સર્વ મળી આચાર્ય મહારાજના ૩૬ ગુણે થાય છે. આ છત્રીસ ગુણેનું આ સૂત્ર પ્રતિપાદન કરે છે. જેથી મોક્ષના સાધન અર્થે ગુરૂ કેવા જોઈએ તેનો મુમુક્ષુને ખ્યાલ આવે તેજ પંચિંદિય સૂત્રનું તાત્પર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૩ )
3)
ખમાસમણુ વા પ્રણિપાત સૂત્ર.
ઇચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ મર્ત્યએવ’દામિ. પ્રા
શબ્દા.
ઇચ્છામિવું ઇચ્છું છું. ખમાસમણા-ઢે ક્ષમાશ્રમણ
વઢિઉ—વાંઢવાને
જાવણિજ્જાએ–પવિત્ર બનેલા
શરીરે અને પવિત્ર પરિણામવડે.
નિસિહિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યો છે એવા
શીરવડે.
મર્ત્યએણ-મસ્તકથી.
વંદામિ-હુ' વાંદુ છું.
ઇચ્છામિ ખમાસમણા-હે ક્ષમાશ્રમણ સાધુજી ! હું ઇચ્છું છું. વંદિઉ જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યાં છે એવા શરીર વડે પવિત્ર પરિણામથી શક્તિસહિત આપના શરીરે ખાધા ન થાય તેમ.
મર્ત્યએણ વંદામિ–મસ્તકવડે વાંદુ છુ
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
નવકાર સૂત્ર.
[8] પ્ર. ખમાસમણુ વા પ્રણિપાત સૂત્રને ત્રીજું મુકવાનું
પ્રયોજન શું? ઉ૦ સામાયિક સૂત્રનું ત્રીજું સૂત્ર ખમાસમણ વા પ્રણિપાત સૂત્ર
છે અને તેને ત્રીજું મૂકવાને ક્રમ એ છે કે બીજા સૂત્રમાં ગુરૂની સ્થાપના કરવાની છે અને સ્થાપના કર્યા બાદ તેને પાપ વિમેચન અથે અંતરથી નમસ્કૃત એટલે નમસ્કાર કરવાનું હોય છે. અને વિશુદ્ધ ભાવથી કરેલ નમસ્કાર ઉત્તમ કુળને આપનાર અને પાપ વિમુક્તિનું કારણ છે. તેથી સામાયિક સૂત્રનું ત્રીજું સૂત્ર પ્રણિપાત સૂત્ર કહ્યું છે.
આ સૂત્રને ઉદ્દેશ. પ્રથમ સૂત્રમાં પંચપરમેષ્ટીનું સ્મરણ છે. અને બીજા સૂત્રમાં સામાયિકની અંદર સ્થાપનાચાર્યની સ્થાપના કરવાનું અને ગુરૂકેવા હોવા જોઈએ તે વર્ણવવામાં આવેલું છે. ગુરૂ મહારાજની સ્થાપના કર્યા પછી તેમને વંદન કરવું જોઈએ એ સ્વાભાવિક છે. માટે આચાર્ય મહારાજને પંચાંગ પ્રણિપાત કરવાને આ સૂત્રને ઉદેશ છે. નમસ્કાર કર્યા પછી હૃદયમાં નમ્રભાવ પેદા થાય છે અને નમ્રભાવ થયા પછી ગુરૂની ગુરુતાનું તથા પ્રભુતાનું ચિન્તવન થાય છે તથા તેમની મોટાઈનું ભાન થાય છે અને હૃદયમાં પ્રભુતાનો સંચાર થતાં ભક્તિમાં જીવ લીન રહે છે. અને તે ભક્તિના સર્ભાવે જીવ ભવસમુદ્ર તરે છે. માટે ગુરૂ મહારાજની સ્થાપના કર્યા પછી તેમને નમસ્કાર કરે એ અતિ આવશ્યક છે. જે આ સૂત્રને ઉદેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
[૨૪]
ખમાસમણુ ના પ્રણિપાત સૂત્ર. પ્ર. આ સૂત્રને સાર? ઉ૦ આ સૂત્ર વંદનવિધિ સૂચવે છે. જગતમાં સદગુરૂ છે તેજ
સન્માર્ગ દર્શક છે અને તેજ સમ્યજ્ઞાન સંપાદન કરવામાં કારણભૂત બને છે. તારણહાર છે. માટે કેઈપણ પ્રકારના કાચિક પાપ વ્યાપારથી વિરમી શકિતપૂર્વક અને વિશુદ્ધ દિલથી શુદ્ધ પરિણામે તેમને પ્રણિપાત કરે તે અત્યંત ફળદાયી છે. અંતઃકરણની વિશુદ્ધિથી કરેલ નમસ્કારજ ફળે છે અને તેજ આત્મ શુદ્ધિ કરે છે. માટે સદ્દગુરૂને હંમેશાં પાપ વિમુકિત માટે પંચાગ પ્રણિધાન કરવું એટલે બે હાથ બે પગ અને મસ્તક નમાવી અંત:કરણથી તેમને વંદન કરવું એજ આ સૂત્રને સાર છે.
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૪)
-
Wr
L,
ક
હાન "
નામ ધ
:
": ""
IIMs ) : ,
R સુગુરૂને શાતા સુખ પ્રછા.
ખ
...lol
મધali | '
ઈચ્છકારે સુહરાઈ સહદેવસી સુખતપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્વહ છાજી સ્વામિ શાતા છે; ભાત પાણીને લાભ દેશેજી
(૪)!! શબ્દાર્થ, ઈચ્છકાર-ઈચ્છાએ કરી. સુહરાઈ સુખે રાત્રિ. સુહદેવસિ–સુખે દિવસ સુખતપસુખે કરી તપ. શરીરનિરાબાધ શરીરે રોગ સુખસંયમ યાત્રા સુખે રહિતપણું.
ચારિત્ર. નિવહ છાજ-પ્રવર્તે છે.
વાક્ષાર્થ, ઈચ્છકાર સુતરાઈ સુહદેવસિ સુખતપ–હે ગુરૂજી આપ
સુખે રાત્રિ, સુખે દિવસ, સુખે તપશ્ચર્યામાં. શરીરનિરાબાધ-શરીરે રોગરહિતપણે. સુખસંયમ યાત્રા નિવાછછ સુખે સંયમ રૂપ યાત્રામાં
પ્રવર્તે છાજી. સ્વામિ શાતા છે? ભાતપણને લાભ દેશોજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
[૬]
સુગુરૂને શાતા સુખ પ્રચ્છા. પ્ર સામાયિક સૂત્રના ચેથા સૂત્રને કમ કહે. ઉ૦ સામાયિક સૂત્રનું ચોથું સુત્ર “સુગુરૂને શાતાસુખ પ્રચ્છા
” નું છે. સુગુરૂને પ્રણિપાત (નમસ્કાર) કર્યા પછી તેને મને શાતા પૂછવી તે ધર્મ છે. આપણે વ્યવહારમાં પણ કેઈ સંબંધી મલ્ય હોય તે તેને સત્કાર કરી તેની કુશળ ક્ષેમ પુછીએ છીએ, તે પછી આતે આપણું તારણહાર છે. સત્વજ્ઞાનના દાતા છે. આસન્ન ઉપકારી છે. જેથી તેમની શાતાસુખ પ્રચ્છાકરવી તે આપણે ધર્મ છે. નમસ્કાર કર્યા પછી કુશળતા પુછાય છે તેથી આ સૂત્ર પ્રણિપાત સૂત્ર પછી આલેખ્યું છે અને સન્માર્ગ દર્શક ગુરૂ મહારાજને શાતા પુછવી તે આસૂત્રનું પ્રયોજન છે.
આ સૂત્ર ગુરૂ મહારાજની ચિત્તની પ્રસન્નતા પૂછવાનું છે, ગુરૂ મહારાજનું શરીર શારિરીક પીડાથી પીડાતુ હોય અથવા તે તેમને સંયમ આરાધવામાં જે કઈ આડખીલી રૂપ હોય તે પુછવાથી તેને સમચિત ઉપાય લઈ શકાય છે. અને જેથી ગુરૂ મહારાજને દરેક પ્રકારે શાંતિ થાય છે. જેથી તેમનું ધર્માચરણ કરવા - રફ તેમનું દિલ વધે છે જેથી વંદન કર્યા પછી શાતા
પુછવી તે આ સૂત્રને ઉદેશ છે. પ્ર૦ આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતે સાર શું છે? ઉ૦ શાતા પુછવાથી ગુરૂ મહારાજને દીલ શાન્ત છે કે અ
શાન્ત છે તે માલમ પડે છે. અશાત હોય છે તે ચાંપતા ઉપાયે લેઈ શકાય છે અને તેમના દિલને શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સુગુરૂને શાતા સુખ પૃચ્છા, [૭] હાય, ચિત્તની સ્થિરતા હોય તે તેઓ સારી રીતે ધર્મધ્યાન કરી શકે છે. તેમ ઉપાસકોને પણ સારી રીતે ધર્મધ્યાન કરાવી શકે છે. વળી જ્યાંસુધી ગુરૂ મહારાજની પ્રસન્નતા મેળવી શકાતી નથી ત્યાં સુધી ઉપાસક તેમના અંતરનું ખરું જ્ઞાન તેમજ આશીર્વાદ મેળવી શતે નથી. માટે ઉપાશ્રયે જવું અને ખરા અંતઃકરણના ભાવપૂર્વક ગુરૂ મહારાજની શાતા પૂછવી અને અશાતા જણાતાં તેના ચાંપતા ઉપાયે લેવા. બાકી એકલી પૃચ્છા કરવાથી કંઈ આત્મ કલ્યાણ થતું નથી. ગુરૂની સુશ્રુષા કરવાથી તેમના દિલને અંતરંગ પ્રેમ મેળવી શકાય છે. બાકી તે પછી જેવાં “ભાઈના મામેરા તેવાં બહેનનાં ગીત” અર્થાત્ જેવા ભાવ હોય તેવી જ ભક્તિ થાય છે અને જેવી ભકિત હોય તેવું જ ફળ મળે છે. આ સ્થળે ગુરૂ ભકિતને એક આકર્ષક દાખલો છે. તે દરેક વાચકે યાદરાખી ખાલી ભકિતના ડેળ કરવાથી દુર રહેવું અને હૃદયમાં સાચી ભકિતને સ્થાન આપવું. ગુરૂ મહારાજ, ગુરૂમહારાજ કહેનારા તો ઘણું હોય છે પરંતુ સાચી ભકિતવાળા કેટલા છે અને ક્યા છે તે તો વખત આવેજ માલુમ પડે છે.
એક યોગીને સે શિષ્યો હતા. એક વખત તે યોગીએ પ્રસંગવશાત સે શિષ્યોમાં ખરે શિષ્ય યે છે તે તેના સોબતીને બતાવવા એક અખતરો કર્યો. અને પગે એક પાકલ કેરી બાંધી. જાણે પિતે મેટા ગુમડાના વ્યાધીથી
પીડાય છે એ તેણે ડોળ કર્યો. આ વખતે બધા શિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ]
સામાયિક સાધ
તેમની સાર સભાળ કરવા લાગ્યા અને સૌ કોઈ ચિંતા કરવા લાગ્યા અને તેના ઉપાય કરવા માટે ગુરૂ મહારાજને માગણી કરી, ત્યારે ગુરૂ મહારાજે કહ્યુ કે આના ઉપાય બહુ કઠીન છે અને તે ભાગ્યેજ કાઇ કરી શકશે. બધા શિષ્યાએ પૂછ્યું કે સાહેબ! એવે તે યેા ઉપાય છે તે ખતાવા, ત્યારે તેમણે કહ્યુ` કે આ ગુમડું કાઇ ચૂસી જાય તે તેનું મૃત્યુ થાય અને મારા જીવ ખર્ચે, આ સાંભળી બધા શિષ્યા એક પછી એક પલાયન થઇ ગયા. આ શિષ્યમાં એક શિષ્યને મનમાં થઈ આવ્યું કે આપણે મરશું તે શે વાંધા છે. ગુરૂ મહારાજ તા જગતનુ કલ્યાણ કરનારા છે. તેના દિલમાં ગુરૂ પ્રત્યે સાચી ભક્તિ હતી, તેથી તેણે ગુરૂ મહારાજને કહ્યું કે હે ! ગુરૂ મહારાજ! આપના જીવ બચતા હોય, તેા હું તમારૂક ગુમડુ' ચૂસવા તૈયાર છું. ત્યારે ગુરૂએ કહ્યું કે બેટા, શા ખાશ છે ! હું તે સાચા શિષ્ય કાણુ છે તે જોવાજ માગતા હતા. આ પ્રમાણે જ્યારે ગુરૂ તરફ ભકિતના આંદોલના અંતરથી ઉછળે છે ત્યારેજ તેમના શિષ્ય તરફ સાચા પ્રેમ પ્રગટે છે. માટે હંમેશાં સદ્ગુરૂ પ્રત્યે સાચી ભક્તિ, અને સુશ્રુષા કરવી અને તેમનું અંતર જીતી આત્મકલ્યાણ કરવું કારણ કે શ્રી જિનેશ્વર પ્રભુના સાચા માગ તે તેજ બતાવનારા છે. માટે તેની યથાશક્તિ સેવા કરવી એજ આ સૂત્રને સાર છે. જે કરે સેવા તે પામે મીઠા મેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
| ઈરિયાવહિયં સૂત્ર..
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈરિયાવહિયં પડિમામિ. ઈચ્છ, ઈચ્છામિ પડિમિઉં. એ ઈરિયા વહિયાએ વિરોહણાએ, ગામણગમણે, પાણમણે બીયમણે હરિયમણે સાઉનિંગ પણગદગ. મદિ મક્કા સંતાણું સંકમણે છે જેમે જવા વિરાહિયા એગિદિયા, બેદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા છે અભિયા, વરિયા, લેસિયા, સંધાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા ઉદ્દવિયા ઠાણાઓદ્વાણું સંકામિયા, છવિયાએ વવવિયા, તસ્ય મિચ્છામિ દુક્કડં.
શબ્દાર્થ, ઈચ્છાકારેણ–ઈચ્છાપૂર્વક. સંદિસહ આજ્ઞા આપે. ભગવન-હે ભગવાન. ઈરિયાવહિયં–ગમનાગમન પડિમામિ-હું પાછો હઠું છું. કરતાં થએલ પાપક્રિયા. પડિમહ-નિવર્સે). ઇરિયાવહિયાએ માર્ગમાં ઈચ્છ-પ્રમાણ છે.
ચાલતાં. વિરહણએ-જીવની વિરાધના ગમણગમણ-જતાઆવતાં.
થઇ હેય. બીયામણ–બી ચાંપ્યાં હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
[૧૦૦ ]
સામાયિક સધ. પાણમણે–પ્રાણીઓ ચાંપ્યા હરિયડ્ઝમણે—લીલી વનરપતિ હોય.
ચાંપી હોય. સા-ઝાકળ
ઉસિંગ-કીડીયારૂ. પણુગદગ-પાંચ વર્ણની સેવાળ મટ્ટી-માટી.
તથી કાચુ પાણી. દગમટ્ટી-કાદવ. મક્કડા સંતાણ-કરેળીયાની સંમણે-ચાંપી હેય.
જાળ જેમ-જે મેં. જીવા–જી.
વિરાહિયા-વિરાધ્યા હોય, એગિદિયા–એક ઇંદ્રિયવાળા | (દુખી કર્યા).
છે. બેઈદિયા–બે ઇંદ્રિયવાળા. તેઈદિયા-ત્રણ ઇંદ્રિયવાળા. ચઉરિદિયા-ચાર ઇંદ્રિયપંચિંદિયા–પાંચ ઇંદ્રિયવાળા.
વાળા. અભિયા–લાતે માર્યા હોય. વત્તિયા-ધુળે ઢાંકયા હેય. લેસિયા-ભય સાથે ઘસ્યા હેય સંધાઈયા ભેગા કર્યા હોય સંઘટિયા–રપર્શ કર્યા હોય. પરિયાવિયા--પરિતાપ ઉપ
જાવ્યા હોય. કિલામિયા-ખેદ પમાડયા હેય. ઉદ્દવિયા-ત્રાસ પમાડયા ઠાણાઓઠાણું એક સ્થાનેથી બીજે સ્થાને મુક્યા હેય. હિાય. જીવીયાઓ વવવિયા–જીવિતથી મૂકાવ્યા હોય, તમારી
નાખ્યા હોય). તસ્ય–તે.
મિચ્છા–મિથ્યા થાઓ, મિ-મારૂં.
(નાશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહિયં સૂત્ર. [૧૦૧] દુગ્ધ-પાપ. તા. ક. આમાં વાક્યાથની જરૂર જેવું ન લાગવાથી વા
કયાથ આપ્યાં નથી. પ્ર૦ આ સૂત્રને કેમ છે? ઉ૦ ચોથા સૂત્રમાં ગુરૂ મહારાજને શાતાસુખ પૃચ્છા કરવાની છે.
તે શાતા સુખપૃચ્છા કર્યા પછી મંગળકિયા કરવાના આરંભમાં બેસતાં ઉઠતાં હાલતાં ચાલતાં જતાં આવતાં જાણે અજાણે જે કાંઈ પાપ થયું હોય, જે કેઈજીને ૫રિતાપ ઉપજાવ્યા હોય, દુઃખ પમાડ્યા હોય, તે સર્વે હૃદય પૂર્વક ગુરૂ સમક્ષ, સ્થાપનાચાર્ય સમક્ષ પ્રકાશવું જોઈએ. આથી આ સૂત્રને શાતા સુખપૃચ્છા પછી મૂક
વામાં આવ્યું છે. પ્રઃ આ સૂત્રને ઉદેશ.
હૃદયમાં પાપને ભાર દુર કરવાથી હૃદય નિર્મળ થાય છે અને સામાયિકની મંગળ ક્રિયા વિશુદ્ધ ભાવે થઈ શકે છે. વળી લુગડામાંથી મેલ જવાથી જેમ લુગડું હલકું થાય છે તેમ ઈરિયાવહિયં સૂત્ર ભણ્યાથી તથા પાપનું પ્રાયશ્ચિત કર્યાથી આત્મા હળવો થાય છે. માટે સુગુરૂને શાતા સુખ પૃચ્છા કર્યા પછી પાપવિમોચન કરવાની આવશ્યકતા છે. મંગળ ક્રિયાના આરંભમાં પ્રથમ જેમ લુગડા ઉપર રંગ
લગાવ હોય તે ધાવાની જરૂર પડે છે તેમ વીતરાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
સામાયિક સદ્ધેય,
પ્રભુનાં વચનાના દ્રઢરંગ લાગવા માટે પ્રથમ પાપનું પ્રાયશ્ચિત કરી હ્રદય વિશુદ્ધિ કરવાનું હાય છે અને જ્યાં સુધી હૃદય વિશુદ્ધ થાય નહિ ત્યાં સુધી જેમ મેલાં કપડાં ઉપર રંગ ચઢે નહિ તેમ ધમમાં દ્રઢ સસ્કારની ઉંડી છાપ હૃદયમાં પડે નહિ માટે સામાયિકની મંગળ ક્રિયામાં પ્રથમ આ સૂત્રથી પાપનું પ્રાયશ્ચિત કરી આત્મ શુદ્ધિ અને હ્રદય શુદ્ધિ કરવી તે તેના ઉદ્દેશ છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતા સાર.
સામાયિક વ્રત સેવતી વખતે ક્રિયા કર્યાં પહેલાં રસ્તામાં જતાં આવતાં જે કેાઇ જીવાને દુઃખ ઉપજાવ્યું હોય, તેમને દુભવ્યા હાય, હણ્યા હોય, ત્રાસ પમાડયા હોય, તેમ રસ્તામાં જતાં આવતાં કાઇ જીવાને હેરાન કર્યા હોય, ક્રોધ કર્યો હાય, તેના આત્માને દુ:ખ ઉપજાવ્યુ હાય, મારામારી કરી હોય. કેાઈની આંતરડી કકળાવી હોય, જે કાઇ જીવ પ્રત્યે પાપ કાય મ્યુ" હોય, તેની વિશુદ્ધિ માટે ગુરૂની પાસે ક્ષમાપના યાચવી, એજ આ સૂત્રના સાર છે. અને તેના પરમાથ પણ તે પ્રમાણે છે. પાપની ક્ષમાપના કરી હૃદય પર જે પાપના ભાર હોય તે ઉતારી હૃદયને હળવું કરવું જેથી હૃદય પવિત્ર થશે અને હૃદયને પવિત્ર કરવાથી મનની પણ નિ`ળતા થશે. હૃદયમાં જ્યાંસુધી પાપનુ શલ્ય હશે, ત્યાંસુધી ખરી આત્મશુદ્ધિ થતી નથી. માટે ઉત્તમ પ્રકારે સામાયિક કરનારે તા સામાયિક કરતી વખતે હૃદયથી તમામ પાપ ખપાવી આત્મ વિશુદ્ધિ કરવી જોઈએ. રસ્તામાં જતાં આવતાં મનથી વચનથી અને કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહિયં સૂત્ર.
t૧૦૩]
યાથી જે કંઈ પાપ લાગ્યું હોય તે શુદ્ધભાવે ક્ષમાવવું. જેથી આત્મકલ્યાણ થશે. આ એવું પરમ સૂત્ર છે કે જે તેના ઉપર વારંવાર અંતઃકરણ પૂર્વક વિચાર કરવામાં આવે, અને તેના પાપનું વારંવાર પ્રાયશ્ચિત કરવામાં આવે તે જીવે છેડા ભવમાં મુક્તિ પામી શકે. હળુકર્મી આભાજ મેક્ષ પરાયણ થઈ શકે છે અને વારંવાર ઉપયોગ રાખવાથી જીવ હલકમ થાય છે માટે હળુકર્મી થવા માટે ધ્યાનપૂર્વક આ સૂત્રનું પરમ અવલંબન કરવું. આ સત્ર આપણને રસ્તામાં જતાં આવતાં ઉપયોગ રાખવાનું પણ સૂચવે છે અને જે બરાબર ઉપગ રાખવામાં આવે તે ઘણું પાપ થતું અટકી જાય છે અને તે માટેજ શ્રી વિરપ્રભુએ કહ્યું છે કે ડોળા વા ઉપયોગથીજ ધર્મ પમાય છે. આપણી બેદરકારીથી આપણે ઘણું પાપ ભેગવીએ છીએ, એમળ ખાધેલે કઈ જાણશે તે એ મરશે અને કદાચ નહિ જાણે તે એ મરશે. જાણે કે અજાણે કરેલાં માઠાં પાપ ભગવ્યા વિના કેઈ જીવને ચાલતું નથી.
જીવન છે સર્વને વહાલું, સૌને જીવ હાલે છે;
જીવન પાસે, ભર્યું જે ઝેર અંતે તે પીવાનું છે. માટે હંમેશાં જતાં આવતાં ઉપગ રાખ અને કઈ
જીવને આપણાથી દુઃખ થાય નહિ, તેની આંતરી સરખી પણ દુભાય નહિ તે માટે કાળજીપૂર્વક સંભાળ રાખવી તેજ આ સૂત્રને સાર છે. આપણે ઘણાં સૂત્રો જેનેગ્રાફની ચી માફક બોલી જઈએ છીએ અને કર્તવ્યમાં કશું પણ મુકતા નથી અને તેનું તાત્પર્ય બહુ થોડું વિચારીએ છીએ
નહિ તે આસન દરવખત બોલતાં આપણાં ઘણાં પાતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
[૧૦૪]
સામાયિક સદબોધ. દુર કરીએ અને આત્મશુદ્ધિ કરીએ. માટે આત્મકલ્યાણ ઈચ્છક જનેએ આ સૂત્ર ભાવપૂર્વક બોલી તેના પરમ મર્મને અંતરથી વિચાર કરે અને પાપનું હમેશાં હુંદય પૂર્વક પ્રાયશ્ચિત કરવું જેથી પાપથી આત્મા હલ
થશે અને ઘણા ભવની પરંપરાને નાશ થશે. પ્ર. ઈરિયાવહીઆ શબ્દ સંબંધમાં જે જાણતા હે તે કહે. ઉ૦ ઇરિયાવહીઆ એ શબ્દ પ્રાકૃત ભાષાને છે. અને તેને
સંસ્કૃત શબ્દ ઈર્યોપથિકી છે. અને એ શબ્દ ઇર્યાપથ ઉ. પરથી બને છે અને ઈર્યાપથ એટલે હાલવા ચાલવાને માગ અને હાલતાં ચાલતાં જે પાપની કિયા થાય તે
ઈપથિકી અથવા ઇરિયાવહી કહેવાય છે. પ્રઈરિયાવહી આલોચના એટલે શું ? ઉ૦ ઈરીયાવહી આલોચના એટલે જાણતાં અજાણતાં જે પાપ
કરાય તે ગુરૂ આગળ પ્રકાશ કરવું તેને આલેચના યા આલોયણ કહેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
= = =g તલ્સ ઉત્તરી સૂત્ર. BS=== == તસ્સ ઉત્તરી કરણેણું છે પાયચ્છિત કરણેણં, વિસહી કરણું વિસલ્લી કરણેણું છે પાવાણું કમ્માણુ નિવ્વાણાએ ઠામિ કાસગં છે
શબ્દાથ. તસ્સ-તેની. ઉત્તરી કરણેણું–ફરીને શુદ્ધિ માટે. પાયછિત્ત કરણું–પ્રાયશ્ચિત્ત કરવા વડે. વિસહી કરણેણું-વિશેષ શુદ્ધિ માટે. વિસલી કરણેણું–આત્માને શલ્ય રહિત કરવાવડે. પાવાણું કમ્માણું–પાપને તથા કર્મોને. નિષ્પાયલએ-નાશ કરવાને માટે. ઠામિ-કરૂં છું. કાઉસ્સગ્ગ–કાયોત્સર્ગ કાઉસગ. આ સૂત્રને કમ.
ઈરિયાવહિ સત્રથી પાપથી લેપાયેલ આત્મા વિશુદ્ધ થાય છે. તેની વિશેષ શુદ્ધિ કરવાને માટે આ સૂવને કમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સામાયિક સોધ.
ગોઠવવામાં આવ્યો છે અને તેથી તેને છઠું સૂત્ર મૂકવામાં આવેલ છે. પાપનું પ્રાયશ્ચિત કરવાનું એટલે પાપની માફી માગવાનું, હૃદયમાં રહેલાં માયાશલ્ય, નિયાણશલ્ય અને મિ. થ્યાત્વશલ્ય આદિ શલ્યો વિરામ પામવાનું, પાપ કર્મોને નાશ કરવાનું અને તદર્થે કાઉસગ્ન કરવાનું આ સૂત્ર બતાવે છે. ઈરિયાવહી પડિકકમતાં ઉત્તરી કરણુ પેટે, પ્રાયશ્ચિત કરણ પેટે, કાત્સર્ગ નામની ક્રિયા કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. માટે આ સૂત્રને ઇરિયાવહી પછી મુકવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ.
આ સૂત્રમાં સદંતર પાપ કર્મોને નાશ કરવા માટે ત્રણ કરણ એટલે પ્રાયશ્ચિત્ત કરણ, વિશુદ્ધિકરણ, અને વિસલ્ફીકરણ કરવાના ઉદાત્ત આશયથી કાર્યોત્સર્ગ કરવાની આવશ્યકતા બતાવવામાં આવે છે.
પ્રાયશ્ચિત્ત કરણ એટલે મારું પાપ દુર થાઓ. વિશુદ્ધિ કરણ એટલે મારા આત્મા ઉપર ચોંટેલી કમની મલીનતા દુર થાઓ અને વિસલ્લી કરણ એટલે મારા હૃદયમાંથી ત્રણ શલ્ય પહેલું નિદાન શલ્ય એટલે ગુપ્ત કામના, બીજું માયા શલ્ય એટલે ઉંડુકપટ અને ત્રીજું મિથ્યાત્વ શલ્ય એટલે ખોટું શ્રદ્ધા–ઉધી માન્યતા, તે બધું દુર થાઓ. આ પ્રમાણે આ સૂત્ર પાપ કર્મોને સદંતર નાશ કરવા
માટે કાત્સર્ગ કરવાનું સૂચવે છે, તે તેને ઉદ્દેશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
તસ્સ ઉત્તરી સૂત્ર.
[ ૧૦૯ ]
આ સૂત્રને સાર
પાપના વ્યાપારાને નાશ થવાથી ચિત્તની સ્થિરતા અને નિમળતા થાય છે. લુગડામાંથી જેમ મેલ દુર થાય ત્યારે કપડુ જેમ હળવું થાય છે તે પ્રમાણે હૃદયમાંથી અનેક પ્રકારનાં શલ્યા નાશ થવાથી, હૃદય હલતુ થશે. જમીનમાં ખીજ સારી રીતે ઉગાડવુ હાય, તે તેના ઉપરથી ઝાંખરાં, કાંકરા, વિગેરે દૂર કરવા જોઈએ, ત્યારપછી ખી જમીનમાં વાવી શકાય. અને ખી વાવતાં પહેલાં જમીનને સાફ કરવી જોઈએ. તેવીજ રીતે હ્રદયની વિશેષ શુદ્ધિ કરવાને માટે તેનાં દરથી શલ્યા દુર કરવાં ૫ડશે અને તે માટે કાયાત્સગ કરવાની અનિવાય અગત્ય છે. ચિત્તની એકાગ્રતા વિના ખરી આત્મ-તમન્ના જા ગતી નથી. ચિત્તની પરમશાંતિ તે વિના થતી નથી. માટે આત્મશુદ્ધિ અર્થ કાર્યાત્સગ કરવા એજ આત્માની ઉત્ક્રાન્તિના સાધન ભૂત છે અને તેજ આ સૂત્રનો સાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
(૭)
MISINUNSHINAMITIVAJINIMUNIN
உM NIRAIMINISHIMHANIRAINI
અન્નત્ય ઉસસિએણું સૂત્ર
અન્નત્ય ઉસસિએણે નિસસિએણે, ખાસિએણે છીએણું, ભાઈએણું, ઉજ્જુએણે, વાયનિસગેણં, ભમલિએ પિત્તમુચ્છાએ 1ો સુહમેહિં અંગ સંચાલેહિં સુહુમેહિં ખેલ સંચાલેહિં સુહમેહિં દિદિ સંચાલેહિરા એવભાઈએહિં, આગારેહિં અભાગે અવિરાહિઓ હુન્જમે કાઉસગ્ગ ૩ જાવ અરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણું નપારેમિા ૪ તાવ કાયં ઠાણેણં મેણેણંઝાણેણં અપાણે સિરામિષા
શબ્દાર્થ. અન્નત્ય-અન્યત્ર (બીજ) નીચેની બારે બાબતો સિવાય. ઉસિએણું–ઉચે શ્વાસ લેવાથી નીસિએણું–નીચે શ્વાસ મુકવાથી. ખાસિએણું-ઉધરસ આવવાથી. છીએણું–છીંક આવવાથી. જભાઈએણું બગાસુ આવવાથી. ઉએણું-ઓડકાર આવવાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
અન્નત્ય ઉસસિએણ સૂત્ર.
વાયનિસગ્ગુણ–વા છુટવાથી. ભ્રમલીએ-ચકરી આવવાથી. પિત્તમુચ્છાએ-પિત્તવડે મુર્છા આવવાથી. સુહુમહિ –સુક્ષ્મ
ખેલસ ચાલેહિ –ખડખે
આવવાથી. એવમાઇએહિ –એ વગેરે. અલગા–અખંડિત.
હુજ્જ–àા. મિ-મારા.
જાવ–જ્યાંસુધી.
ભગવંતાણું- ભગવાનને.
નપામિ-ન પારૂ.
કાય–કાયાને. માણેણુ –માનપણે. અપ્પાણુ –પેાતાને.
[ ૧૦૯ ]
અગસ’ચાલેહિ –અંગ
ચાલવાથી.
દિસિ’ચાલેહિ–દ્રષ્ટિ ચાલ
વાથી. આગારેહિ–આગારેાવડે અવિરાહિ–અવિરાધિત. કાઉસગ્ગા-કાઉસગ્ગ. અરિહંતાણં—અરિહંતને. નમુક્કારેણ –નમસ્કારવડે.
તાવ-ત્યાંસુધી. ઠાણેણું–એક સ્થાનકે. ઝાણેણ–ધ્યાનવડે. વાસિરામિ–વાસિરાવું છું.
વાકયા.
અન્નત્ય એટલે જે બાર આગારાનુ વર્ણન કરેલું છે તે ખાર આગારા સિવાય બીજે સ્થાનકે કાયા વ્યાપારના યાગ કરૂ છુ. તે ખાર આગારાનાં નામ નીચે પ્રમાણે જણાવ્યાં છે.
ઉંચા શ્વાસ લેવાથી, નીચા શ્વાસ મુકવાથી, ઉધરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૧]
સામાયિક સધ.
આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા સંચરવાથી, ચકરી આવવાથી, પિત્તના પ્રાપથી મુચછ આવવાથી, સૂક્ષ્મ રીતે શરીર હલાવવાથી, સૂક્ષ્મરીતે બડખે આવવાથી સૂક્ષ્મ રીતે દ્રષ્ટિ ફેરવવાથી.
એવભાઈ એહિં આગારેહિં. એ પૂર્વોક્ત આગારે ઉપરાંત બીજા ચાર આગારે અગ્નિના ઉપદ્રવથી બીજા સ્થાનકે જવું પડે. તથા વીજળીના પ્રકાશથી વસ્ત્રો વગેરે ઓઢવા પડે. • ૧ છે બીલાડી ઉંદર વગેરે આડાં ઉતરતાં હોય, અથવા ચિંદ્રિય જીવનું છેદન ભેદન થતું હોય છે ? અકરમાત્ ચારની ધાડ પડે અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે છે ૩ સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય, અથવા સર્પાદિ દશ કરતા હોય, અથવા ભીંત પડતી હોય તો બીજે સ્થાનકે જવું પડે. કે ૪ છે
અભગો અવિરાહિઓ હુજ મે કાઉસગ્ગ–ઉપરના સેળ આગારથી મારે કાઉસગ્ગ અખંડિત અને અવિરાધિત હેજો.
જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું નપારેમિ– જ્યાંસુધી અરીહંત ભગવંતને નભરકારવડે ન પારૂં.
તાવકાર્ય ઠાણેણં મેણેણું ઝણેણં અપ્પા સિરામિત્યાં સુધી મારી કાયાને સ્થાનકવડે, મનવડે, ધ્યાનવડે, સિરાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
અન્નત્ય સિસિએણે સુત્ર. [૧૧૧] પ્ર. કાઉસગ્નમાં કેટલા દેશ વર્જવાના છે તે કહે.
ઉ. કાઉસગ્નમાં ૧૯ દે વવાના છે. તે નીચે પ્રમાણે છે. [૧] ઘડાની પેઠે એક પગ ઉંચે રાખે વાંકા પગ રાખે તે
ઘોટકષ, [૨] જેમ વાયરાથી વેલી હાલે તેમ શરીરને ધૂણાવે તે
લતાદેષ. [૩] થાંભલા પ્રમુખને ઠીંગણ દઈ બેસે તે ખંભાદિષ. ૪િ] ઉપર મેલ અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી
બેસે તે માળાષ. પિ ગાડાની ઉધની પેઠે અંગુઠા તથા પાની મેળવીને પગ
રાખે તે ઉદ્ધિ દેષ. [૬] નિગડ (બે) માં પગ નાખ્યાની પેઠે પગ પહોળા
રાખે તે નિગડદોષ. [] નગ્ન ભિલીની પેઠે ગુહ્યસ્થાને હાથ રાખે તે શ
બરીષ. [૮] ઘેડાના ચેકડાની પેરે હાથ રજોહરણ યુકત આગળ
રાખે તે ખલિણદોષ. [૯] નવપરિણત વધૂની પેરે માથું નીચું રાખે તે વધૂદેષ. [૧૦] નાભિની ઉપર અને ઢીંચણથી નીચે લાંબુ વસ્ત્ર રાખે
તે લત્તરદેષ. [૧૧] ડાંસ મચ્છરના, ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી
હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની પેરે ઢાંકી રાખે તે સ્તનદેષ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૧૨]
સામાયિક સદધ.
[૧૨] શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બને સ્કંધ ઢાંકી
રાખે એટલે આખું શરીર આચ્છાદન કરે તે સંયતિદોષ. [૧૩] આલા ગણવાને અથવા કાઉસગ્ગની સંખ્યા ગણ
વાને અંગુલિ તથા પાપણના ચાળા કરે તે ભમુહં.
ગુલિ દેષ. [૧૪] કાગડાની માફક ડેળા ફેરવે તે વાયસષ. [૧૫] પહેરેલાં વસ્ત્ર જૂ અથવા પરસેવાથી મલિન થવાના
ભયથી કેઠનીપેરે ગોપવી રાખે તે કપિત્થ દેષ. [૧૬] યક્ષાશિતની પેરે માથુ ધૂણાવે તે શિરકંપ દોષ. [૧૭] મુંગાની પેઠે હું હું કરે તે મૂકષ. ' [૧૮] આલા ગણતાં મદિરા પીધેલની માફક બડબડાટ
કરે તે મદિરાદેષ. [૧૯] વાનરની પેરે આસપાસ જોયાં કરે ઓષ્ટપુટ હલાવે
તે પ્રેક્ષ્યષ. પ્ર. કાત્સર્ગ એટલે શું? ઉ૦ કાત્સર્ગ શબ્દનો અર્થ એ છે કે કાય એટલે શરીર
તેને ઉત્સર્ગ એટલે પરિત્યાગ. મતલબકે શરીરની કાળજી મુકી દઈ સ્થિર ઉભા રહેવું અને મૌન સેવી ધ્યાન કરવું
તે કાન્સ કહેવાય છે. આ સૂત્રને કમ
સામાયિક સૂત્રના છઠ્ઠા સૂત્રમાં પાપની વિશેષ શુદ્ધિ કરવાને અર્થે કાર્યોત્સર્ગ કરવાની આવશ્યકતા બતાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
અથ ઉસસિએણે સૂત્ર. [૧૧૭]. માટે ઈરિયાવહી સૂત્ર પછી તસ્સ ઉત્તરી અને ત્યારબાદ આ સૂત્રને ક્રમ ગોઠવવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ. કાયોત્સગ કેમ કરે અને તેની અંદર કયા કયા અને પવાદે -આગાર સમાયેલા છે તેનું પણ પરિટન આ સૂત્રમાં કરવામાં આવેલું છે. જેથી પ્રતિજ્ઞાને બાધ લાગે નહિ અને લીધેલી પ્રતિજ્ઞાનું બરાબર પાલન થયું ગણાય. જેમ નિષ્કપ વાયુથી દીપક સ્થિર રહે છે તેમ કાયિક વ્યાપારનું હલન ચલન બંધ થવાથી, ચિત્તવૃત્તિ એકાગ્રતા અનુભવે છે અને ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં આત્મશક્તિ જાગૃત થાય છે માટે જ કાર્યોત્સર્ગની મુમુશુઓ માટે અનિવાર્ય આવશ્યકતા છે. કાર્યોત્સર્ગથી મનની ચંચળતા નાશ પામે છે અને સ્થિરતા અનુભવાય છે. મનની સ્થિરતા થયા વિના આત્મ જાગૃતિ કદી પણ થતી નથી. ડહાળું પાણી હોય તે પાણીની અંદર શું રહ્યું છે તે દેખાતું નથી. તેમ મનની સ્થિરતા વિના અંતર આત્મા પ્રકાશિત થતું નથી. માટે મનને વશ કરવા તથા તેની સ્થિતિ સ્થાપકતા કરવા કાયોત્સર્ગ એ એકજ અમૂલ અને અમેઘ સાધન છે. કાર્યોત્સર્ગ હંમેશાં ઉભા ઉભા કરવાથી ઘણે લાભ સમાયેલું છે. માટે સશત માણસોએ હંમેશાં પ્રતિક્રમણમાં ઉભા ઉભા કાઉસ
કર એ બહુ હિતકર છે. કાઉસગ એ એક પ્રકારનું ગાસન છે કારણ કે કાયવ્યાપાર બંધ કરી કાયાને વેસરાવી શાંત અને નિવિકાર ભાવે ઉભા રહેવું તે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સામાયિક સબોઘ.
જાતનું યોગાસન ગણાય છે. કાઉસગ્ગમાં કાયાને વ્યાપાર ત્યાગ કરીને પછી મૌનભાવે રહેવું તે એટલે સુધી કે જીભ ફરકે એટલે પણ વિક્ષેપ ન પાડે જોઈએ અને ત્યારબાદ આત્મધ્યાનમાં તલ્લીન થવું. કાત્સગ એમ સુચવે છે કે હું મારી દુષ્ટ મને વાસનાઓ બંધ કરીને ધ્યાનમાં મગ્ન થઈશ. કાઉસગ્નમાં નવકાર ચા લોગસ્સનું ચિંતવન કરવાનું હોય છે કારણ કે તેના જેવું પરમ માંગલિક સંસારમાં કેઈ નથી. તેમાં પ્રભુના નામના સ્મરણથી તથા તેના ગુણાનુવાદથી પરિણામની અવશ્ય નિરમળતા થાય છે. એ આ સૂત્રને ઉદ્દેશ છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતા સારવિષય વિકારે એ એવી વસ્તુ છે કે તેના ઉપર વિજય મેળવે તે બહુજ મુશ્કેલ કામ છે. સુરદાસ ચિંતામણ વેશ્યાના પ્યારમાં પડેલે, તે વેશ્યાના ઘેર જતાં નદીમાં મુડદાને લાકડાને તરાપ ધારી તેના ઉપર તર્યો અને ચિંતામણીના હેલે સ૫ લટકતું હતું તેને દેરડુ ધારી તે પકીને રહેલ ઉપર ચઢયે. આમ વિષય મનુષ્યને દેખતાં છતાં અંધપ્રાયઃ બનાવે છે. તે વિષય વિકારોને સેવામાં કાઉસગ્ગ એ પરમ અને અદ્વિતીય હથીયાર છે. ફાવે તેવી વિષય વિકારોની વેદના હશે તે સઘળી કાઉસગ્ગથી અવશ્ય દુર થશે. માટે આત્મહિતૈષી જનેએ અવશ્ય આત્મ કલ્યાણને માટે કાઉસગ્ન કર
વાની છેડેથેડે વખત પણ ટેવ પાડવી અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
અનન્ય ઉસિએણું સૂત્ર. [૧૧૫] ચિત્ત વિષય વિકારોથી વિરામ પામશે, એ નિઃસંદેહ વાત છે. વળી પાપથી શુદ્ધ થવાનો મુખ્ય ઉપાય ધ્યાન છે. ચોગનાં આઠ અંગ છે, તેમાં ધ્યાન એ પાંચમું અંગ છે. અને ધ્યાન તે પણ કાઉસગ્ગથીજ સારૂં થઈ શકે છે.
દરેક ક્રિયા સંપૂર્ણ દેષાભાવ વાળી હોય છે અર્થાત્ જેમાં દેષને છાંટે સરખે ન હોય, તે ક્રિયા સંપૂર્ણ ફળ આપનારી થાય છે. માટે વસ્તુસ્થિતિ પ્રાપ્ત કરતાં અને ગાઉ જે તેના દેશે જાણવામાં આવે તે તે વસ્તુ બરાબર દેષ વિનાની થઈ શકે છે. માટે આ સૂત્રમાં કાઉસગ્ગ કઈરીતે અભગ્ન એટલે અખંડિત રહે તે માટે તેમાં સ્વાભાવિક થતા નું નિરીક્ષણ કરાયેલું છે. જેના ઉપર ધ્યાન આપવાથી કાઉસગ્ગ દોષ વજિત થઈ શકે છે. વળી કાઉ સંગ વખતે પોતાની કાયાને એક સ્થાનકવડે, મૌન રહેવાવડે, ધ્યાનવડે, પાપક્રિયાથી વોસિરાવવી અને કાઉસગ્ગના ટાઈમે કોઈપણ જાતના દુષ્ટ વિચારને સ્થાન આપવું નહિ. કેઈપણ પાપિષ્ટ કિયાને સંચાર મનમાં થવા દે નહિ. આ પ્રમાણે કરેલે કાઉસગ યથાસ્થિત ફળને દેનારે છે.
मन एव मनुष्याणां, कारणं बंध मोक्षयोः।। માણસને મન એજ સુખદુઃખનું કારણ છે. મનથીજ સંકલ્પ વિકલ્પ થાય છે. અને આ સૃષ્ટિનું કારણ પણ સં. કલ્પ વિકલ્પ છે, માટે જે મનેય થાય તે સર્વવસ્તુ ઉ. પર જય મેળવ સુલભ થાય. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કહે છે કે “મન જીત્યું તેણે સર્વે જીત્યું.” જેણે મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૧૬]
સામાયિક સધ. જીત્યું છે તે જ જગતમાં વિજયી થઈ શકે છે. કાઉસગ્ગથી મનને જીતવાનું સુલભ થાય છે. માટે કાઉસગ કરવાની અનિવાર્ય જરૂર છે. આ સૂત્રમાં જે આગારે બતાવવામાં આવ્યા છે, તથા બીજા પણ દેશે કાઉસગ્ગ ભાંગવામાં રહેલા છે, તે દોષોથી અલગ રહેવું, અને કાયાને નિશ્ચલ કરી, મનને સ્થિર કરી, આત્મ ધ્યાનમાં તલ્લીન થવું એ આ સૂત્રને પરમ અર્થ છે.
રાજકો
We
નE
S
L
!
|| MITH
||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
- લોગસ્સ યા નામસ્તવ. તે
પ્ર. લેગસ ને શું કહેવાય છે? ઉ૦ લેગસ્સને ચઉવિસ, ચતુર્વિશતિ સ્તવન અથવા લે
ગસ્સ એવા ત્રણ નામથી ઓળખાય છે. લેગસ્સ ઉઅગરે, ધમ્મતિથ્થરેજિણે અરિહતે કિન્નઈટ્સ ચઉવીસપિ કેવલી. ૧ ઉસભ મજિઅંચવ, સંભવમણિંદણંચ સુમ પઉમuહું સુપાર્સ, જિર્ણ ચંદપઉં વદેરા સુવિહિંચ પુષ્કૃદંત,સીઅલસિસ વાસુપુજંચ; વિમલ મતચ જિધર્મ સંતિય વંદામિ. યા કુંથું અરેચ મલ્લિ વંદેમુણિસુવયં નમિજિર્ણચ; વંદામિ રિફનેમિ, પાસ તહ વધ્રમાણુંચ. કલા એવંમએ અભિથુઆ,વિહુયરયમલા પહિણજરમરણા; ચઉવિસંપી જીવરા, તિસ્થયરામે પસિવંતુ પા કિતિય વદિય મહિયા, જેઓ લેગસ ઉત્તમાસિદ્ધા આરૂષ્ણ બહિલાભ, સમાહિવારે મુત્તમ દિતુ. દા ચંદસુ નિમ્મલયર, આઈએસુ અહિયં પયાસયરા; સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમદિસંતુ આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
સામાયિક સદ્ના.
શબ્દા
લાગસ્ટ-લાકને વિષે. ધમ્મતિથ્થુયરે-ધર્મતીના જિણે જિનાને.
ઉજ્જોઅગરે ઉદ્યોતના કરનાર
કરનાર. અરિહંતે—અરિહંત ભગવાનને
કિત્તઇસ્સ’હુ સ્તુતિ કરીશ. ચવિસંપિ–ચાવીસે પણ. કેવલી દેવલી ભગવાને ને. સભ જિઅ –શ્રી રૂષભદેવ
ચ-અને
તથા અજીતનાથને.
વઢે-વાંદુ છું.. સુમઇંચ-સુમતિનાથને. પઉમપ્યડુ –પદ્મપ્રભુને ચંદ્રુપહુંચંદ્રપ્રભુને.
સંભવમભિણુંદણુંચ-સભ
વનાથ તથા અભિનંદન.
સુપાસ’-સુપાર્શ્વનાથને. સહિ–સુવિધિનાથને.
પુષ્કૃદંત -પુષ્પદંત(બીજીનામ) સિયલ સિજ્જ ચ-શીતળનાથ
તથા શ્રેયાંસનાથ.
મએ-મે. વિજ્રય-ટાળ્યા છે.
વાસુપુજ્ન્મ-વાસુપુજ્યસ્વામિ.
વિમળ મણ્ ત –વિમળનાથ જિણ–જિનને.
તથા અનતનાથને ધર્મ-ધર્મનાથને.
કુંથુ‘-ઘુનાથને.
સતિ-શાંતિનાથને. અર-અરનાથને. [વામિ. મલ્લિ-મલ્લિનાથને. મુણિસુવ્ય–મુનિસુવ્રત-નમિજિષ્ણુ –નેમિનાથને. રિડ્ડનેમિ-અરિષ્ટનેમિને. પાસ–પાર્શ્વનાથને.
વમાણુ-વર્ધમાનસ્વામિને. એવ’-એ પ્રમાણે.
અભિયુઆ-સ્તન્યા. યમલા–રજ અને મેલ જેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ યા નામસ્તવ.
[૧૧૮] પહણ-વિશેષે ક્ષય કર્યા છે. જમરણ-જરા અને મરણ. જિવરા–સામાન્ય-કેવળીમાં તિથયર–તિર્થ કરે. શ્રેષ્ઠ.
મે-મને. પસીયંતુ-પ્રસન્ન થાઓ. કિરિય–સ્તવ્યા છે. વદિય-વાંધા છે. મહિયા–પૂયા છે. જેએ-જેઓએ.
લેગસ્ટ–લેકમાં. ઉત્તરમા-ઉત્તમ.
સિદ્ધા-સિદ્ધ થયા છે. આરૂષ્ણ-આરોગ્ય. બહિલાભ બેધી બીજના સમાહિર-ઉત્તમ સમાધિ
લાભ. દિંત-આપ
ચંદેસુ-ચંદ્રથી. નિમ્મલયરા અતિ નિર્મળ. આઈએસુ-સૂર્યના સમૂહથી
અહિયં–અધિક પિયાસયરા-પ્રકાશ કરનારા. સાગર-સ્વયંભૂરમણ સમુદ્ર, ગંભીરા-ગંભિર. સિદ્ધા- સિદો. સિદ્ધિ-મેલ. મમ-મને.
દિસંતુ-આપો.
આ સૂત્રને ક્રમ કાઉસગમાં લેગસનું સ્મરણ થાય છે માટે તેને કાત્સગ સૂત્ર ૫છી મુકવામાં આવેલ છે. આ લોગસ્સમાં આપણા ચોવીશ તીર્થકરને વંદન કરવામાં આવે છે. પ્રથમ ચોવીશ તીર્થકરોના નામનું સ્મરણ કરાય છે. ત્યારબાદ તે પ્રભુ મારા પર પ્રસન્ન થાઓ અને મને આરોગ્ય સમ્યક્ત્વ, ઉત્તમ સમાધિ આપે, એમ કહી પ્રભુની પ્રાર્થના કરેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૨૦]
સામાયિક સદબોધ.
આ સૂત્રને ઉદેશ. તેને ઉદ્દેશ એ છે કે પરમાત્મા જેવા પવિત્ર આત્માઓનું સ્તુતિ સાથે વંદન કરવું અને બીજો ઉદ્દેશ તે ૫વિત્ર આત્માઓ પ્રત્યે પ્રાર્થના કરવાનું છે. આ ઉદ્દેશને
ધ્યાનમાં રાખીને નમ્રતા અને ગંભીરાઈથી કાઉસગ્નમાં લેગસનું ચિંતવન કરવું તેજ તેને ખરેખર મર્મ છે.
લુગડામાંથી જ્યારે મેલ કાઢી નંખાય છે. ત્યારપછી જ તેના ઉપર રંગ ચઢે છે અને ત્યારેજ રંગ સારી રીતે આપે છે. તેમ કાઉસગ્નમાં કાયિક, વાચિક અને માનસિક વ્યાપારની શુદ્ધિ થવાથી તે બરોબર પ્રભુની સ્તવનામાં તટસ્થતા જાળવી શકે છે અને તેથી આત્માને ઉત્કર્ષ કરી શકાય છે. તેને ઉદ્દેશ પ્રભુના ગુણેની સ્તવના કરી તેમના નામનું સ્મરણ કરી, પ્રભુભક્તિમાં લીનતા જગાડવી તેજ છે. ભેંસ જ્યારે ખીલે બાંધેલી હોય છે ત્યારે તે કુદાકુદ કરી શકતી નથી અને બરાબર દુધ આપે છે. તેવી રીતે પાપના વિચારે મગજમાંથી દુર થયા પછી મન ભકિતમાં જોડાવાથી તલ્લીન રહે છે. અને પ્રભુભક્તિ એ જ ભવનિસ્તારનું કારણ છે. મનુષ્યભવના તારણ માટે જ્ઞાનગ, કિયાગ, કમગ, અને ભક્તિયોગ છે. તેમાં આ ૫ડતા કાળમાં ભકિત ગનીજ પ્રાધાન્યતા છે. અને તે આત્માથી જનેને તરવાને લીધે રાજમાર્ગ છે. બાકીના યોગો તે કોઈ વિરલા માટે છે પરંતુ જે ભક્તિયોગ છે તે સર્વને માટે સામાન્ય માર્ગ છે, માટે કાયિક, વા
ચિક અને માનસિક શુદ્ધિ કર્યા પછી મનને ભકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
લેગસ્સ યા નામસ્તવ.
[૧૧] વિચારમાં લયલીન કરવું જેથી આકર્ષ જલદી સાધી શકાય છે. પ્રભુના નામસ્મરણ સાથે પ્રભુ દેવાદિકથી સ્તવાયેલા છે. વંદાયેલા છે, પૂજાએલા છે તેથી લેકને વિષે ઉત્તમ છે. તેમ ચંદ્ર સૂર્ય કરતાં અધિક તેજવાળા નિમળ ઉત્તમ છે. સાગર જેવા ગંભીર છે. તેમજ આરોગ્ય અને સમ્યગ્દર્શનને લાભ અને પ્રધાન સમાધિના દાતા છે. તેમાં પ્રભુની મહત્તાને, તેમની વિશ્વવંદનીયતાને, અને એશ્વયને ખ્યાલ કરાચે છે. આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતો સાર –
પવિત્ર આત્માઓના સ્મરણથી તેમના સદગુણે અને ઉત્તમ કાર્યોનું આપણને ભાન થાય છે તથા તેમનાં ચરિત્રો યાદ આવે છે. તેમને વંદન કરવામાં આપણે આત્મા ઉજજવલ થાય છે અને આપણામાં ગુણે પ્રગટ થતા અનુભવાય છે. અંતઃકરણ પૂર્વક પ્રભુને પ્રાર્થના કરવાથી આપણે શુદ્ધિ અને શાંતિ મેળવી શકીએ છીએ. આરોગ્ય તે સાંસારિક ઉન્નતિ માટે નહિ પરંતુ આત્મતિ માટેજ માગવામાં આવેલું છે. વળી પ્રભુ પસાય મેળવ્યા વિના આપણું ઉપર તે શી રીતે પ્રસન્ન થાય ? માણસને પણ રાજવ્યા વિના તેની પાસેથી વસ્તુની માગણી આપણે કરી શકતા નથી. તેથી પ્રભુને પ્રસાદ મેળવવા માટે લેગલ્સમાં યત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ અમને આરોગ્ય આપો !
ત્યારબાદ બેષિબિજ એટલે સમ્યક્ત્વ એટલે સત્ય વન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૨]
સામાયિક સદબોધ.
સ્તુની શ્રદ્ધાની માગણી કરેલ છે. આ સમ્યક્ત્વને અર્થ ખરાપણાને પણ થાય છે. જે સમ્યફત્વ પ્રાપ્ત થાય તે આ દુસ્તર સંસાર સરલ રીતે તરી શકાય છે. ત્યારબાદ સમાધિ એટલે ચિત્તની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ કરાય છે તેનું મૂળ સમાધિ મેળવવા માટે જ છે. માટે સમાધિ મેળવવી એ આપણું કર્તવ્ય છે. કાયિક વ્યાપારે ત્યાગ કરવાથી શાંતિ થાય છે. અને ચિત્તની શાંતવૃત્તિ થતાં તે પ્રભુ ધ્યાનમાં તલ્લીન થાય છે તેને સમાધિ કહેવાય છે. તેમાં શુદ્ધ આત્મ ચિંતવન થાય છે.
ત્યારબાદ સિદ્ધિને લાભ થવાની માગણી કરી છે કારણ કે સમાધિ કર્યા પછી તે વસ્તુ સાધ્ય કરવાની છે.
જ્યાં સુધી આપણે ખરેખરી સિદ્ધિ મેળવી હોય નહિ ત્યાં સુધી પરમસુખ પ્રાપ્ત થાય નહિ. માટે છેલ્લે સિદ્વિપદની માગણી પ્રભુ પાસે કરવામાં આવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ન ભર
૪
૫
'
તીથકર નામ.
ઋષભદેવ
અજિતનાથ
સભવનાથ
અભિનંદન
સુમતિનાથ
પદ્મપ્રભ
સુપાર્શ્વનાથ
ચંદ્રપ્રભ
સુવિધિનાથ
શીતલનાથ
પિતા.
નાભિ
જિતત્રુ
જિતારિ
સંવર
મેશ્વરથ
શ્રીધર
સુપ્રતિષ્ઠ
મહાસેન
સુગ્રીવ
દથ
માતા.
જન્મ
સ્થાન
મરુદેવા । અયાખ્યા
અયાખ્યા
સેના શ્રાવસ્તિ
| વિજયા
સિદ્ધાર્થો અયાખ્યા
સુમરેંગલા અયાવ્યા
સુસીમા કૌશાંખી
લાંછન.
વૃષભ
હસ્તી
અશ્વ
૫૦૦
૪૫૦
૪૦૦
૩૫૦
૩૦૦
પદ્મ
૫૦
સ્વસ્તિક | ૨૦૦
ચંદ્ર
૧૫૦
વાનર
કોંગ
શરીર ધનુષ
પૃથ્વી કાશી
લક્ષ્મણા | ચંદ્રપુરી
રામા
કાકદી
નંદા
ભફ્લિપુર | શ્રીવત્સ
મગર ૧૦૦
૯૦
વણું. | આયુષ્ય,
સુવર્ણ ૮૪ લા. પૂ.
સુવર્ણ ૭૨ લા. પૂ.
સુવર્ણ ૬૦ લા. પૂ.
સુવર્ણ ૫૦ લા. પૂ.
સુવર્ણ ૪૦ લા. પૂ.
રક્ત ૩૦ લા. પૂ.
સુવણૅ ર૦ લા. પૂ.
વેત
|૧૦ લા. પૂ.
શ્વેત
૨ લા. પૂ.
સુવણુ | ૧ લા. પૂ
Page #147
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
શ્રેયાંસનાથ
વાસુપૂજ્ય
વિમલનાથ
અનંતનાથ
ધર્મનાથ
શાંતિનાથ
કુંથુનાથ
૧૮ અનાથ
૧૯
મલ્લિનાથ
૨૦
મુનિસુવ્રત
નમિનાથ
૨૧ રર
નેમિનાથ
૨૩
પાર્શ્વનાથ
૨૪
વધુ માન સ્વામી
૧
૧૨
2 2 2 2
૧૪
૧૫
૧૬
૧૭
વિષ્ણુરાજ | વિષ્ણુ | સિંહપુર
વસુપૂજ્ય
જયા
ચપા
કૃતવર્મા
શ્યામા
સિદ્ધસેન
સુયશા
સુત્રતા
અચિરા
ભાનુ
વિશ્વસેન
સુર
સુદર્શન
કુંભ
સુમિત્ર
વિજય
ગા
પાડા
કાંપિલપુર | ભૂંડ
અયાખ્યા
વપ્રા
સમુદ્રવિજય શિવા
અશ્વસેન
સિદ્દા
રત્નપુર
..
વા
હસ્તિ— | ભૃગ
શ્રી
દેવી
પ્રભાવતી મિથિલા
પદ્મા
રાજગૃહ
મિથિલા
શૌય પુર
વામા
કાશી
ત્રિશલા ક્ષત્રિયકુંડ
૭૦
} ૦
૫૦
૪૫
૪૦
ના
અકરા
૩૫
પુર નદાવત
૩૦
કુંભ
૨૫
કાએ
૨૦
નીલકમલ ૧૫
શખ
૧૦
સપ
હું હાથ
સિંહ
છ હાથ
ܕܕ
સિંચાા
૮૦
સુવર્ણ ]૮૪ લા. વ.
રક્ત ૭૨ લા. ૧.
સુવર્ણ ૬૦ લા. વ.
સુવર્ણ ૩૦ લા. વ.
સુવર્ણ ૧૦ લા. વ.
સુવર્ણ | ૧ લા. વ.
સુવર્ણ ૯૫ લા. વ.
સુવર્ણ ૮૪ ઉં. વ.
નીલ ૫૫ છે. વ.
શ્યામ ૩૦ છે. ૧.
સુવર્ણ ૧૦ ૯. વ
•
શ્યામ
૧ ઉં. વ.
નીલ
સુવ
૧૦૦
૭૨
૧.
૧.
Page #148
--------------------------------------------------------------------------
________________
-
.
જ
કરેમિ ભંતે સૂત્ર વા સામાયિકનું
પચ્ચખાણુ
૧૬
I.
કરેમીભતે સામાઈએ, સાવજ્જ ગેપચ્ચકખામિ, જાવનિયમ પજુવાસામિ, દુવિહ, તિવિહેણું, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, નકારમિ, તસ્મભત! પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું વોસિરામિ.
અથ. કરેમિ-કરૂં છું. ભંતે હે ભગવન! સામાઈએ-સામાયિક. સાવજ-પાપકારી. જેગ–ોગને.
પચ્ચખામિ-પચ્ચખાણ નિયમ-નિયમને.
કરું છું. પજ્વાસામિપયું પાસુ-સેવું. દુવિહં–બે પ્રકારે. તિવિહેણું–ત્રણ પ્રકારે. મણેણં મને કરી. વાયાએ-વચને કરી. કાણું-કાયાએ કરી. ન કરેમિ–ન કરૂં. નકારમિ–ન કરાવું. તસ્સ–તે પૂર્વે કરેલ અપરાધ) ડિમામિ-પાછા હઠું છું.
થકી. નિંદામિ-આત્મચાખેનિંદુછુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સામાયિક સદબોધ. ગરિહામિ-ગુરૂખે વિશેષે અપા–મારા આત્માને નિંદુ છું. સિરામિ–પાપ થકી વેસ
રાવું છું.
વાગ્યાથ. કરેમિભતે સામાઈઅં–હે! ભગવંત હું (રાગદ્વેષના અને
ભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના લારૂપ) સામા
યિક કરૂં છું. સાવજ જોગ પચ્ચખામિ-પાપયુક્ત વ્યાપારનું પચ્ચ
ખાણ કરું છું. (નિષેધ કરૂં છું). ભાવનિયમ પજાવાસામિયાંસુધી તે નિયમનું સેવન
કરૂં ત્યાસુધી. દુવિહં–બે પ્રકારે (કરવું, કરાવવું ). તિવિહેણું–ત્રણ પ્રકારે (મન, વચન, કાયારૂપ). મણેણં, વાયાએ, કાણું મન વચન અને કાયાવડે
એમ એ ત્રણ જેગ). નકરેમિ, નકારમિન કરૂં તથા ન કરાવું. તસ્મભતે હે ભગવંત! તે સંબંધી. પડિમામિ નિંદામિ-પૂર્વે કરેલા અપરાધને હું પ્રતિક્રમ્
છું. (આત્મસાક્ષીએ) નિંદું છું. ગરિહામિ–ગુરૂ સાક્ષીએ વિશેષ નિંદું છું. અખાણું સિરામિ–આત્માને પાપથી સરાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
કરેમિતે સુત્ર વા સામાયિકનું પચ્ચખાણ [૧૭] પ્ર- આ સૂત્રમાં કઈ કઈ શુદ્ધિઓ જાળવવાની છે. ઉ. કમિતે સામાઈયમાં સંકલ્પ શુદ્ધિ તથા વિનય શુદ્ધ જણાય છે. સાવજે ગં પચ્ચખામિમાં પ્રતિજ્ઞા શુદ્ધિ બતાવી છે.
જાવનિયમ પજજુવાસામિ–માં કાળ શુદ્ધિ તથા ઉપાસના શુદ્ધિ જણાવી છે. દુવિહે તિવિહેણમાં કેટ શુદિ પરખાવી છે. મણેણં વાયાએ કાણુંમાં વેગ શુદ્ધિ સુચવી છે. ન કરેમિ ન કારવેમિ એમાં કરણ શુદ્ધિ એળખાવી છે. તસભંતે પડિકમામિ નિરામિ ગરહામિ અપાયું
સરામિ આદી ભાવ શુદ્ધિ સંગ્રહી છે. પ્રત્રિકરણ ચોગ એટલે શું? ઉ, ત્રિકરણ યોગ એટલે કરવું, કરાવવું અને અનમેદવું. પ્ર. ત્રિકરણ યોગને શું કહેવાય છે? ઉ૦ ત્રિકરણ યોગ ને વિકેટી પણ કહેવાય છે. પ્ર. કેટિ શબ્દને અર્થ શો થાય છે? ઉ૦ કેટિ શબ્દને અર્થ કેડ થાય છે તેમ હદ અથવા છેડે થાય છે.
આ સૂત્રને કમ, લેગસ્ટમાં પ્રભુ સ્તવના છે અને હંમેશાં સ્તવના કર્યા પછી આત્મ શુદ્ધિ કરવાની હોય છે તેમાં વળી જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
[૮]
સામાયિક સદ્ભાષ.
સામાયિકના નિયમમાં હોઇએ ત્યાંસુધી તા અવશ્ય દરેક રીતે શુદ્ધિ જાળવવી જોઈએ. તેમ અશુદ્ધ અધ્યવસાયને દૂર કરવા જોઈએ અને તેટલા માટેજ આ સૂત્રમાં શુદ્ધિનું પરિસ્ફાટન કરવામાં આવેલુ છે. તેનુ પૃથક્કરણ કરીએ તે તેમાં સંકલ્પશુદ્ધિ, પ્રતિજ્ઞાશુદ્ધિ, કાળશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ, વિનયશુદ્ધિ તથા ભાવશુદ્ધિ જાળવવી જોઈએ, એ આ સૂત્રના ક્રમ છે. આ સૂત્રના ઉદ્દેશ.
આ સૂત્રના ઉદ્દેશ સામાયિકના નિયમમાં હોય ત્યાં સુધી તે અવશ્ય શુદ્ધિની તટસ્થતા જાળવવાની છે. કપડુ′ ધાયા પછી અને રંગાયા પછી તેને ડાઘ ના પડે તેમ સાચવવાની જરૂર પડે છે, તેમ લેાગસ્ટમાં પ્રભુસ્તવના કરી, ચિત્તવૃત્તિને પ્રભુમય બનાવી, તે ચિત્તવૃત્તિ જેવીને તેવી સામાયિકના ટાઈમમાં જાળવવી અને જો તે શુદ્ધિ યથાસ્થિત જળવાય અને પાપવાળા વ્યાપારાથી અલગ રહેવાય તાજ પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા લેવાનું પ્રમાણ છે. અને તદથે સેવેલા સદ્વિચારાનુ સાક છે. માટે સૂત્રમાં ખતાવ્યા પ્રમાણે સકલ્પ શુદ્ધિ, ભાવ શુદ્ધિ, કરણ શુદ્ધિ, વિગેરે શુદ્ધિઆનુ સદ્વિચારથી પાલન કરવું' તેજ હિતાવહ છે. અને તેજ પરમ ઉદ્દેશ આ સૂત્રના છે.
આ સૂત્રના સાર
સામાયિક વ્રતનુ સેવન કરનાર આ સૂત્રથી પ્રભુ શાખે ગુરૂ શાખે ભિષ્મ પ્રતિજ્ઞા લે છે કે હે! પ્રભુ! હુ· જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર વા સામાયિકનું પચ્ચખાણ [૧૨] સુધી સામાયિકમાં રહીશ ત્યાં સુધી કઈ પણ જાતના કાયિક, વાચિક અને માનસિક પાપવાળા વ્યાપારનું સેવન કરીશ નહી. તેમ તેના કર્તાને અનુમદિશ પણ નહિ, પ્રતિજ્ઞામાં એ ગુણ છે કે હેરને જેમ ખીલે બાંધવાથી ભટકતું નથી, તેમ પ્રતિજ્ઞા લીધા પછી ધીર વીર અને સજજન પુરૂષ કદિપણ પાછા પડતા નથી અને પિતાના મનને મજબુત પ્રતિજ્ઞારૂપે ખીલે બાંધે છે. આથી તે અન્ય બાબતમાં પ્રવેશ કરતું નથી અને પ્રભુ ભકિતમાં તલ્લીન રહે છે. હમેશાં શુદ્ધતાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થતાં આત્મ કલ્યાણ થાય છે. પ્રભુ મહાવીર સ્વામીને કેટ કેટલા ઘેર ઉપસર્ગો થયા છતાં પણ સમભાવમાંથી તેઓ લેશ માત્ર પણ ડગ્યા નથી. તે હંમેશાં સમભાવી આત્માએ વિચારવું જોઈએ અને સામાયિકમાં કદાચ ઉપાધિને પ્રસંગ આવી પડે તો પણ તેમણે સ્થિરતાને ભંગ કરે નહિં અને મધ્યસ્થ ભાવની તટસ્થતા જાળવવી અને વિચારવું કે મેં પ્રભુ સન્મુખ સાવદ્ય વ્યાપાર નહિં કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી છે તેથી તે ઉપાધિ મારે વટાવેજ છુટકેજ છે. વટેમાર્ગુને વૃક્ષની છાયા જેમ તાપમાં વિસામે છે, તેમ સામાયિકવૃત એ સંસારથી બલ્યા જલ્પાને બે ઘડી તે પરમ શાંતિને વિસામે છે. સરકારનું વારંટ નીકળ્યું હોય તે તેટલો વખત તે તેને પણ થોભવું પડે. આવું આ અમુલ્ય વૃત છે. અંધકારનાં આવરણ દુર થતાં, સૂર્યનાં કિરણે જેમ પ્રગટે છે તેમ પાપના વ્યાપારે દુર થતાં, આત્મશકિતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
[૧૩૦]
સામાયિક સધ. અંતરમાં પ્રકાશ થાય છે. સામાન્ય માણસને આપેલું વચન આપણે પાળીએ છીએ તે આતે ખુદ ભગવંત શાખે લીધેલી પ્રતિજ્ઞા છે. તેથી તે પાળવા હમેશાં કટિબદ્ધ થવું જોઈએ. જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય છે. એક પ્રકારના અજ્ઞ મનુષ્ય પ્રમાદને વશે સત્ કાર્યોથી વંચિત રહે છે. બીજા પ્રકારના બીકણુ માણસે ભય કે દુઃખ જણાતાં આદરેલ કાર્યો અધવચ છ દે છે અને ત્રીજા પ્રકારના પ્રરાકમિ મનુષ્ય સત્ કાર્યોને પ્રેમપૂર્વક આદરે છે અને ફાવે તેટલાં વિદને આવે તે પણ તે અંગિકાર કરેલ સકાયને નહિં દેતાં તેને સાંગોપાંગ પાર ઉતારે છે. તેવી રીતે ધર્મનિષ્ટ ધીર, વીર જનેએ એક વખત લીધેલી પ્રતિજ્ઞા (પાપ નહિ કરવાની) તે મરણાંત કષ્ટ આવે છતે મૂકે નહિ અને અયુક્ત વ્યાપારે કરે નહિ. પ્રભુએ ગોશાળાને તેજલેશ્યા શીખવા અને તે ગશાળાએ છેવટ તેજ તેજલેશ્યાને પિતાના ઉપકારી પ્રભુ ઉપર ઉપયોગ કર્યો છતાં પ્રભુ તે પ્રભુજ રહ્યા કારણકે તેમને તે ચાવજછવપર્યત સામાયિક હતું. તેમનું એક રૂવાડું સરખું પણ તેના દુષ્કૃત માટે ફરકયું નથી. તેમ સમભાવમાંથી ચલાયમાન થયા નથી. પ્રભુના પગ ઉપર ખીચી ધાણ. વાળી આએ ખીલા માય, પણ પ્રભુ કદિપણુ આત્મધ્યાનમાંથી ચલાયમાન થયા નથી. આ સામાયિકવૃત એ અધ્યાત્મમાર્ગને રસ્તે ચડાવનાર છે. તેનાથીજ પારમાર્થિક જીવનની પ્રાપ્તિ થશે. દરેક જૈન બંધુઓએ આ અદ્વીતીય, અલોકિક અને અ
મૂલ્ય સામાયિકવૃતનું હમેશાં સેવન કરવું. મનની ચંચળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
કરેમિભંતે સૂત્ર વા સામાયિકનું પચ્ચખાણું. [૧૩] તા નાશ કરનારું, પતીત માર્ગથી પાવન કરનારું આ એક સુંદર વૃત છે. દર્પણ જેવાથી મુખ ઉપરના પડેલા ડાઘ પરખાઈ આવે છે. તેમ આ વૃતના સેવનથી અનેક પ્રકારના પાપિષ્ટ વિચારે–ચંચળતા જે હૃદયમાં ઘર કરી રહી હશે તે સૂર્યને ઉદય થતાં જેમ ઘુવડ ભાગી જાય છે, તેમ હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થતાં, તે વિચારે આપોઆપ પલાયન થઈ જશે. અને હૃદય પવિત્ર થશે. માટે સારાંશમાં જણાવવાનું કે આ સદભાગ્ય પ્રાપ્ત થયેલ શ્રીવીરપરમાત્માનું બતાવેલ સામાયિકવૃતનું સદા સેવન કરવું તેજ શ્રેય છે અને કલ્યાણના હેતુભુત છે.
કા
18
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૦ ) 20000000000:00000000009 છે સામાયિક પારવાનું સૂત્ર છે.
00000000000:20020020nas સામાઇઅ વયજુર્વે, જમણે હોઈ નિયમ સંજુ, છિન્નઈ અસુઈ કમ્મ, સામાઇઅ જત્તિઓવારા છેલા સામાઈઅંમિફિકએ, સમણે ઇવ સાવઓહવઈજમ્યા, એએણ કારણેણં, બહુ સામાઈએ કુજા કેરા સામાયિક વિધિ લીધું, વિધિ પાઈ, વિધિ કરતાં જે કોઈ, અવિધિ હુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્ક, કે
શબ્દાર્થ, સામાઈઅવય-સામાયિક જુત્ત-સહિત.
વ્રતથી. જાવ-જ્યાં સુધી. માણે-મનમાં.
હોઈ હોય. નિયમસં નિયથી છિન્નઈ-- છેદાય છે.
યુક્ત. અસહ–અશુભ. કર્મ-કર્મ.
સામાઈયં–સામાયિક. જતિઆવારા–જેટલીવાર. સામાઈઅંમિ-સામાયિક, ઉ–વળી.
કએ-કયે છતે. સમeઈવ-સાધુની પેઠે. સાવએ-શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
હવઇ-હાય.
એએણુ-એ. મહુસા—ખહુવાર.
સામાયિક પારવાનું સૂત્ર.
જમ્હા–જે માટે.
કારણેણ કારણથી. કુંજ્જા-કરવું:
વાયા.
[ ૧૩૩ ]
સામાઇઅવયનુત્તા–સામાયિકત્રતથી યુક્ત. જાવમણેહાઇ નિયમ સન્નુત્તા-જ્યાંસુધિ મન તે નિયમથી સંયુક્ત હાય. છિન્નઇઅસુહુ કમ્ભ-અશુભ કમ્મના અેદ કરે. સામાઇઅજત્તીઆવારા–જેટલી વાર સામાયિક કરે તેટલી
વાર.
સામાઈઅમિ ઉ કએ-જે માટે સામાયિક કરતી વખત. સમણેાઈવ સાવએ હવઇ જમ્હા—શ્રાવક સાધુ સમાન હોય. એ એણુ કારણે –તે કારણથી.
બહુસા સામાઇઅ કુ-ખ ુવાર સામાયિક કરે. સામાયિક વિધિ લીધું વિધિ પાયુ વિધિ કરતાં જે કાઈ અવિવિધ હુએ હૈાય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુડ—સામાયિક વ્રત વિધિથી લેતાં, વિધિથી પલાતાં જે કંઇ અવિધિ થયા ઢાય તે સ માટે હું મન વચન અને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ દેઉં છું. અર્થાત્ અવિવિધ દાખમાં સર્વ પાપની હું માફી માગી લઉં' છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૩૪]
સામાયિક સધ. પ્ર. મનના વચનના અને કાયાના કેટલા દેષ છે? અને તે
કયા કયા તે કહે. ઉ૦ સામાયિક વ્રતમાં ૩૨ દોષ બતાવવામાં આવેલા છે તે
સર્વે વજીને સામાયિક વ્રત પાળવું તે દોષ નીચે પ્રમાણે છે. મનનાદશ–(૧) વૈરી દેખી ઠેષ કરે (૨) અવિવેક ચિંતવે
(૩) અર્થન ચિંતવે (૪) મનમાં ઉદ્વેગ ધરે (૫) યશની વાંછા કરે (૬) વિનય ન કરે (૭) ભય ચિંતવે (૮) વ્યાપાર ચિંતવે (૯) ફળને સંદેહ
રાખે (૧૦) નિયાણું કરે. વચનના દશ-૧) કુવચન બેલે. (૨) હુંકારા કરે (૩)
પા૫ આદેશ આપે (૪) લવારે કરે (૫) કલહ કરે (૬) આવે જાઓ કહે (૭) ગાળ બેલે (૮) બાળક
રમાડે (૯) વિકથા કરે (૧૦) હાંસી કરે. કાયાના બાર––(૧) આસન ચપળ હોય (૨) ચારે દિશાએ
જુએ (૩) સાવદ્ય કામ કરે (૪) આળસ મરડે (૫) અવિનયે બેસે (૬) એ ડું લેઈ બેસે (૭) મેલ ઉતારે (૮) ખરજખણે (૯) પગ ઉપર પગ ચઢાવે (૧૦) અંગ ઉઘાડુ મૂકે (૧૧) અંગ ઢાંકે (૧૨) ઉઘે. તા, ક. (આ સર્વે દેષ સામાયિકમાં અયતનાથી લાગે
તે તજવા).
આ સૂત્રને કમ, પ્રથમના જ સગે સામાયિકની વિધિ કરતી વખતે બેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
સામાયિક પારવાનું સૂત્ર. [૧૩] લાય છે અને આ સૂત્ર સામાયિકની પૂર્ણાહુતિ કરતી વખત. બોલાય છે તેથી તેને સૌથી છેલ્લું મુકવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ. આ સૂત્ર આપણને સામાયિકનું ફલ સૂચવે છે. એટલે વખત સમભાવમાં ચિત્તવૃત્તિ ચુંટેલી હોય છે એટલે વખત અશુભકામને ઉછેદ થાય છે. વળી તેથી તેની જરૂરીઆત વર્ણવેલ છે. તેમ સામાયિક વ્રત કરતી વખતે શ્રાવક એ સાધુ સમાન છે તેમ કરી શ્રાવકની ઉચ દશાનું ભાન કરાવે છે. આ પ્રમાણે આ સૂત્રને પરમ ઉદેશ છે અને તે ખરી કર્તવ્યશીલતાનું ભાન કરાવે છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતે સારજે મનુષ્ય જેવી પ્રવૃત્તિમાં મચેલ હોય છે તેવું તે ફળ મેળવે છે એ ખિતું છે. તેમ જ્યાં સુધી જે વ્યક્તિ સામાયિક વ્રત કરી ચુક્ત હોય તેટલે ટાઈમ તે અશુભ કર્મોનેચિકણાં કર્મોને નાશ કરે છે અને તેના આત્માને તે ઉજવલ કરે છે; સૂર્ય ઉપરથી જેમ વાદળાં ઓછાં થાય, તેમ પ્રકાશ કેઈ અને અનુભવાય છે. તેમ શુભ ભાવે સમજણપૂર્વક એક ચિત્તથી જે સામાયિક વ્રત કરે છે તેના આત્મા ઉપરથી કમના આવરણે-પડો દુર થવાથી તેના આત્માને પ્રકાશ વધે છે અને તેનું ઓજસ કઈ ઓર પ્રકારનું થાય છે. માટે દરેક શ્રાવકે જેમ બને તેમ સામાયિકવ્રત વધુ ને વધુ કરવાં. કારણકે તે આત્માને ઉજવલ કરવામાં અમુલ્ય ઓજાર છે. વળી તે વિધિપૂર્વક આદરવું જોઈએ, અવિધિથી કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
સામાયિક સજ્ઞેષ.
ઝાઝો લાભ થતા નથી અને કરેલા કાળક્ષેપના પ્રમાણમાં કઇ લાભ થતા નથી. માટે યતનાપૂર્વક સામાયિકત્રત કરવુ જોઇએ, કરનારે એમ સમજવાનું છે કે હું અત્યારે કાઈ સંસારી નથી, હું... અત્યારે સાધુ છું. સાધે તે સાધુ. જેએ ખરા કત્ત બ્યશીલ છે તેએજ સાધુ છે. અને જેઓ સામાયિકત્રત ઉપર પ્રેમ રાખે છે, તેને આદર કરે છે, તેને સેવે છે તેજ ખરા સાધુ અથવા કત્ત વ્યશીલ છે. સાધુ મહારાજ જેમ સર્વ પ્રકારની સાંસારિક વિટંબનાથી વેગળા હોય છે, તેવીરીતે સામાયિક કરનારે પણ તેટલે વખત તે એમ સમજવાનુ છે કે, હું સર્વે સંસારી ઉપાધિથી અત્યારે વેગળા છુ. અત્યારે મારા આત્માને ઉદ્ઘાટન કરવાજ હુ બેઠા છું, જેથી નિઃસગ છું. અધાય મળી સામાયિકના ૩૨ દેષા જે બતાવવામાં આવે છે. તેના પરિત્યાગ કરી સામાયિકનું ફળ સંપાદન કરવું, એજ આ સૂત્રને પરમા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
ॐ श्री परमात्मने नमः
અષ્ટ સામાયિક શબ્દ સ્ફુરણા.
ધ્યાનરૂપ–જળના પ્રવાહ કરૂણારૂપ નદીમાં સમતારૂપ પૂરને પ્રસારશે ત્યારે ઉક્ત નદીના કાંઠે રહેલા વિકાર-રૂપ વૃક્ષાને ઉન્મૂલન કરી ઘસડી જશે,
જ્ઞાનસાર
ચિન્તનીય ધ્યાનસ્થ વિચારા. (૧)
પ્ર૦ હુ· સામાયિક કરૂ છું એટલે શુ ? ઉ॰ હું મારિ ચિત્તવૃત્તિ શાન્ત કરૂ છું
મન–સરાવરમાં વાસનારૂપી માજા' જ્યાં સુધી ઉછળતાં હાય અને તે જ્યાં સુધી શાન્ત થાય નહિ ત્યાં સુધી સરાવરની અંદર રહેલ રત્નરાસી જણાય નહિ. માટે સામાયિ કની અંદર સૌથી પ્રથમ સામાયિક કરનારે ચિત્તવૃત્તિ શાન્ત કરવી જોઇએ.
ચિત્તવૃત્તિ શાન્ત કરવાના ઉપાયા.
ચિત્તવૃત્તિને શાન્ત કરવા ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયેાપથમિક ભાવ એ ત્રણ તથા આયિક અને પારિણામિક એ એ ભાવ મળી પાંચ ભાવા જીવના સ્ત્ર તત્ત્વ છે એટલે જીવને તે ભાવ ડાય છે તેનું યથાસ્થિત સ્વરૂપ વિચારવું. વળી ઉ. પશ્ચમ, સ'વરને વિવેકની વિચારણાથી ચિલાતીપુત્રે કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
ચિત્તવૃત્તિ શાત કરી અને સદ્ગતિ પ્રાપ્ત કરી તે માટે વાં ચિલાતિપુત્રની કથા પાને ૨૧ મેં.
પ્રહું સામાયિક કરૂં છું એટલે શું ?
ઉ૦ હું સમભાવમાં સ્થિર થાઉં છું. મન, વચન અને કાયામાં જ્યારે સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યારેજ રાત્રિ યા દિવસ તેમજ ગ્રામ વા અરણ્ય સર્વ સ્થળે સમશીલપણું ભાસે છે.
છાશના સંયોગથી દુધને સ્વભાવ જેમ બદલાઈ જાય છે તેમ ચંચળતા અસ્થિરતા વડે જ્ઞાનરૂપ પલટાઈ જઈ, લોભ વિભરૂપ કુચા તેમાં પ્રગટાવે છે. માટે વિચારપૂર્વક ચંચળતાને ત્યાગ કરે એગ્ય છે.
સ્થિરતા પ્રાપ્ત કરવાના ઉપાયો आणाए धम्मो, उपयोगा धम्मा अने. परिणामे बंध मा
પ્રણિત સોનેરી સૂત્રોના યથાર્થ જ્ઞાનથી સ્થિરતા અનુભવાશે. અને સ્થિરતા અનુભવાતાં સમકિતની પ્રાપ્તિ થશે. અને સમકિતની સહણ (શ્રદ્ધા) પ્રાપ્ત થતાં નિડરતા પ્રાપ્ત થશે અને નિડરતા પ્રાપ્ત થતાં સત્ય વકતા થવાશે. આ માટે વાંચે કાલિકાચાયની કથા પાને ૧૮
પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
3
ઉહું. મધ્યસ્થ ભાવનાનું સેવન કરૂ છું
મધ્યસ્થ પુરૂષષ અંતર આત્મા વડે શુદ્ધ આશયમાં સ્થિત રહે છે, તેમ તેઓ શમશીલ ભાવે પણ રહી શકે છે. પ્રસ ંગે રાગ ચા દ્વેષને ધારણ કરતા નથી. અને તત્ત્વા તત્ત્વના નિણૅય કરી ચેાગ્યને ગ્રહણ કરે છે અને અયેાગ્યને ત્યજી દે છે. ફાઇના દ્વેષ કે ગુણમાં ચિત્ત લાગી જાય તા આત્મ વિચારણામાં સ્થિત થાય છે. આ મચસ્થ પુરૂષનાં લક્ષણા હોય છે.
મધ્યસ્થતા પ્રાપ્ત કરવાના ઉપાયા.
મધ્યસ્થપણુ પ્રાપ્ત કરવા (૧) અનિત્ય ( ૨ ) અશરણુ ( ૩ ) સંસાર ( ૪ ) એકત્વ (૫) અન્યવ ( ૬ ) અશુચિ (૭) આશ્રવ ( ૮ ) સંવર ( ૯ ) નિર્જરા ( ૧૦ ) લેક સ્વરૂપ ( ૧૧ ) એધિ દુંભ અને (૧૨) ધમ ભાવનાઓનુ યથાર્થ સ્વરૂપ વિચારવુ' જેથી મધ્યસ્થ ભાવનાનેા પ્રાદુર્ભાવ થશે. વૃક્ષનું થડ જેમ જમીનમાંથી ખાતર અને પાણી લે મજબુત થાય છે તેમ હૃદયની અંદર વિશુદ્ધ ભાવે આ ભાવનાઓનું સ્વરૂપ વિચારતાં ચિત્તવૃત્તિ વૃક્ષના થડની માફક સ્થિરતા અનુભવશે. આ મધ્યસ્થપરિણામિ જીવ, ઉપકાર કરનાર પર રાગ કરતા નથી, તેમ અપકાર કરનાર પર દ્વેષ ધરતા નથી પણ તે સમભાવમાં તલ્લીન રહી શુભાશુભ કર્મોના છેદ કરી ક્ષીણ માહી થઇ કેવળજ્ઞાન પામે છે. આ માટે વાંચે દમદતમુનિની કથા પાને ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૪
(૪)
પ્ર॰ હું સામાયિક કરૂ છું એટલે શુ ? ઉ॰ હું વિશ્વદ્રષ્ટિ જાગૃત કરૂ છું
વિશ્વદષ્ટિવાળા જીવા કની વિશમતાને નહિ ઇચ્છતાં પ્રાણી માત્રને સરખા દેખે છે તેથી તે આપુ' જગત આત્મ ભાવે અભેદરૂપ છે એમ જાણે છે અને તે જાણનાર શમી, મેાક્ષ મેળવી શકે છે.
આ વિશ્વષ્ટિ ખીલવવાના ઉપાયે।.
आत्मवत् सर्व भूतेषु यः पश्यति सः पश्यति भेथे पोताना આત્માની સમાન સને નિહાલી શકે છે તેઆજ વિશ્વાધિ ધારક ગણાય છે.
વિશ્વદ્રષ્ટિ ધારકે ક્રોધ, માન, માયા અને લેાભ એ ચડાળ ચેાકડીના સદંતર નાશ કરવા જોઈએ કારણ કે તેથી કરી નાના મેટાપણાના, ઉચ્ચ નીંચ પણાના ભેદ જતા રહે છે અને સૌને એક સરખી રીતે નિહાળાય છે. કાધના, અહુવૃત્તિના, મેહના અને તૃષ્ણાના છેદ થતાં શાંતિ, સરળતા, મૃદુતા, સાદાઇ અને સતાષના ઉદય થાય છે. આથી સવ 'આની સાથે આત્મભાવે જોવાની દ્રષ્ટિ જાગૃત થાય છે. અને જ્યારે તમામ જીવા પ્રત્યે સમભાવની દ્રષ્ટિ જાગૃત થાય છે ત્યારે તે સમય આવે, પર જીવાને દુઃખરૂપ ન થતાં, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવને માટે પણ પેાતાના પ્રાણનુ મળિદાન આપવા તાર થાય છે. આ માટે જીએ ધર્મરૂચી મુનિની કથા પાને ૨૭ મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રય હું સામાયિક કરૂં છું એટલે શું ?
ઉ. હું સમદષ્ટિ ખીલવું છું શમ વચનામૃત વડે જેનું હૃદય રાત્રિદિવસ આ રહે છે તેને રાગ રૂપ સર્પના વિષની ઉમિ કલેશ પમાડવાને સમર્થ નથી.
સમદષ્ટિ પ્રાપ્ત કરવાના ઉપાયે. જ્યારે તેનું અને પથ્થરને, નિંદકને તેમ વંદકને, સરખા ગણવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે જ તે સમદષ્ટિ છવ કહેવાય છે.
જે આનંદને અને વિશાદને સરખાં ગણે છે. આ સમદષ્ટિ જ્યારે આ જગત નિસાર જણાય છે ત્યારેજ ઉત્પન્ન થાય છે. અને સારામાં સારભુત એવું જે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારેજ આ જગતને નિસાર રૂપે અનુભવાય છે. જ્યારે દષ્ટિમર્યાદા સમ્મુખ સંપૂર્ણ આત્મજ્ઞાન ધારી પરમાત્માની મૂતિ ખડી કરી તેની સ્તવનામાં ભકિતમાં લીન થવાય છે ત્યારે જ ખરૂં આત્મજ્ઞાન પમાય છે. જે આદર્શ મુખ આગળ ખડે હોય છે તેવીજ પ્રવૃત્તિ થાય છે. માટે સમદષ્ટિ ખીલવનારે શ્રી અરિહંત પ્રભુની મૂતિ ધ્યાનમાં ખી કરી તેમની ભક્તિમાં તલ્લીન થવું. આ સમદષ્ટિ પ્રાપ્ત કરવાને સરળ માર્ગ છે. સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ પ્રાપ્ત થતાં સર્વે પશુપંખી પ્રાણીઓને સરખા ગણવાની બુદ્ધિ ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
થાય છે અને સર્વ જીવને આત્મભાવે જેવાથી દયાની લાગણી તીવ્ર બને છે અને સમય પર પશુ પંખીની ખાતર પિતાના પ્રાણનું પણ બલિદાન અપાય છે. આ માટે વાંચે મેતાર્ય મુનિવરની કથા પાને ૧૫
(૬) પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું?
ઉ૦ હું સમતા રસમાં ઝીલું છું સમતા રસના આસ્વાદન વડે આત્મા અતીંદ્રિય તૃપ્તિને પામે છે. અને તે આત્મિક ગુણથી થએલી તૃપ્તિ ચિરકાળ સ્થિર રહે છે.
આત્માનંદમાં મગ્નપુરૂષ નિરંતર ઇદ્રિના સમુહને પિતાના કબજામાં રાખે છે તેમજ મનની નિશ્ચલતા મેળવી ફક્ત જ્ઞાન ગ્રહણ કરવા જ ઉદ્યમી હોય છે.
સમતારસ પ્રાપ્તિના ઉપાય શ્રી ભગવંતે બતાવેલ ત્રિપદિના સિદ્ધાંતનું જ્યારે રહસ્ય સમજાય છે-નિત્યાનિત્ય માર્ગનું સ્વરૂપ જણાય છે, ત્યારે જ વાસ્તવિક સમતારસ ઉત્પન્ન થાય છે. અને આથી જ મનુષ્યને ખાત્રી થાય છે કે “વસ્તુમાત્ર પરિણમન શીલ છે” ઈષ્ટ વસ્તુને જોઈ તેથી તે ફેલાતો નથી તેમ અનિષ્ટ વસ્તુ જોઈને તેના પર તિરસ્કાર લાવતું નથી. વસ્તુના પર્યાયનું યથાર્થ જ્ઞાન થવાથી મુમુક્ષુઓ પિતાને સમભાવ ટકાવી રાખી મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
ધ્યસ્થ રહી શકે છે અને તે કષાયની ચિકાશમાં પડતા નથી. ત્રિપદીના સિદ્ધાંતથી થોડામાં છત શત્રુરાજા મરણને કાંઠે આવેલો છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પિતાની સદ્ગતિ પ્રાપ્ત કરી શકશે. આ માટે વાંચે છતશત્રુ રાજાની કથા પાને ૨૪ મે
(૭) પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું ?
ઉ. હું આત્મ જ્ઞાનમાં પ્રવેશ કરું છું પુદ્ગલિક વિષયના ઉછાળા વિષનાજ ઉગારે કઢાવે છે અને તેજ પૌગલિક અતૃપ્તિ માનવી. આત્મિક ભાવથી થએલી વૃતિ શુદ્ધ છે અને પરંપરાએ ધ્યાનની ધારાને વિસ્તારે છે.
આત્મજ્ઞાન પ્રવેશના ઉપાય. આત્મજ્ઞાન પ્રવેશના ઉપાસકે હંમેશાં સવિચારેનું સેવન કરવું કારણ કે જેવા વિચાર તેવા આચાર. સવિચારોથી ઈદ્રિય નિગ્રહ થાય છે અને ઈદ્રિય નિગ્રહથી મને નિગ્રહ થાય છે અને મને નિગ્રહથી ધ્યાન થઈ શકે છે અને ધ્યાનથી મોક્ષ પમાય છે. જેથી સત્ વિચાર એ ઉત્તરોત્તરમોક્ષ પ્રાપ્તિનું કારણ છે. માટે આત્મહિતચિંતકોએ હંમેશાં સત વિચારનું સેવન કરવું, તેમાં સામાયિક વ્રતમાં તે તેનું ખાસ પાલન કરવું. ઈલાચીકુમાર ને સદવિચાર આવવાથી તેના મેહને અંધારાને પડદે દૂર થયો અને તેને ભાન થયું કે ત્રણ લેકમાં જે કેઈ સુંદરમાં સુંદર વસ્તુ હોય તે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
.
છે. ખરૂ સૌન્દર્યાં તે આત્માનુજ છે. આ માટે વાંચા ધનદત્ત
શેઠની કથા પાને ૩૦ મે.
( ૮ )
પ્ર૦ હુ' સામાયિક કરૂ છું
એટલે શુ?
ઉ॰ હું તૃષ્ણા દેવીને તિલાંજલી આપુ છુ
ક્ષણેક્ષણે હૃદયમાં અનેક પ્રકારની તુષ્ણાએ સ્કુરાયમાન થાય છે અને તે ફકત મૃગ-તૃષ્ણા સમાન છે છતાં જ્ઞાનરૂપ અમૃતને ત્યજી દઈને ભૂખ નાદાન માણુસ તુનુ પાષણ રવા ખાલી દોડે છે.
તૃષ્ણા ત્યાગના ઉપાયો.
દૃચ્છા ોષન તપ ો ઇચ્છાઓ-વાસનાએ-તુષ્ણાઓનુ ઉન્મૂલન કરનાર તપ છે. બ્રાહ્ય અને અભ્યંતર તપશ્ચર્યા ક રતા થકા મુનિ મહાત્માએ મૂળ અને ઉત્તર ગુણની શ્રેણીરૂપ સમૃધ્ધિ મેળવે છે. માટે તુષ્ણાના રાકે પ્રત્યાખ્યાનનું પાલન કરવું, પાટિલ્લદેવે પ્રત્યાખ્યાનથી અમાત્ય તૈયલિ પુત્રને ઈંદ્રિય વિષય સુખામાંથી ડાન્યેા જેથી તે સિદ્ધ બુધ્ધ અને મુકત થયા. આમાટે જુએ અમાત્ય તૈયલિ પુત્રની કથા પાને ૩૨ મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________ | શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ - શ્રી સ ને નમ્ર ) ભાવનગર bolle BE ねたた - ઉપરોક્ત સંસ્થાથી અત્યારે આપણું મોટા ભાગ પરિચિત છે. તેની અંદર હ૦ ગામના શ્રી સંઘના મળી 150 વિદ્યાર્થીઓ લાભ લે છે. તેના રિપાટ પ્રતિવર્ષ બહાર પડે છે અને તેની માસિક હકીકત ગુરૂકુળ - પત્રિકાના શિર્ષક નિચે જેનપત્રમાં પ્રગટ કરવામાં આવે છે, તેનો છેલ્લો એટલે સં. 1988 ના રિપાટ તાજેતરમાં ! બહાર પડેલો છે, તે ઉપરથી તેની વાસ્તવિક પરિસ્થિતિના તેના વાચકોને ખ્યાલ આવી શકશો. તે સબંધમાં 5મુખ્યત્વે કરી શ્રી સંઘને અપીલ કરવાની કે તેનું નિભાવ= કુંડ કે જેના ઉપર સંસ્થાની પ્રગતિ, સંગીનતા, સમલતા અને સ્થાયીત્વના આધાર છે, તે છેક ટાચપર આવીને રહ્યું છે. જેથી શ્રી સંઘના દરેક વાઇઓ તથા બહેનો છે તેને યથાશક્તિ મદદ કરી આભારી કરશે કે જેથી કરી તેના નિભાવ સહેલાઇથી થઈ શકે લી૦ શ્રી સ થના નમ્ર સેવકો, ફકીરચદ કેશરીયાદ . = જીવણચંદ ધર૦૨ચંદ. હૈં!. નાનચંદ કસ્તુરચંદ ચાદી. પ્રમુખ, લટુભાઈ કરમચંદ દલાલ આ૦ સેકેટરીએ. ક0869 90212to 268 Cents) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com