SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] સામાયિક સધ. ઉ૦ સામાયિક કરવાની વિધિમાં ચાર દેશે વર્જવા. (૧) અવિધિષ, (૨) અતિ પ્રવૃત્તિ ન્યુન પ્રવૃત્તિ દોષ, (૩) દગ્ધ દેષ અને (૪) શુન્ય દેષ. આ ચાર દેશે સામાયિક કરવાની વિધિમાં ત્યજવા. પ્ર. તે વિગતવાર સમજાવે. ઉ, અવિધિ એટલે જે વિધિ શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે વિધિથી સામાયિક ન કરવામાં આવે તે અવિધિ દેષ લાગે છે. અતિપ્રવૃત્તિ-ન્યુનપ્રવૃત્તિ દેષ એટલે શાસ્ત્રમાં લખ્યા કરતાં અધિક ન્યુન કોઈપણ પ્રવૃત્તિ ન જ થવી જોઈએ. દગ્ધ દોષ એટલે સામાયિકમાં ઈહલોક પરલોકનાં સંસારિક સુખની વાંછના કરવી તે, અને શૂન્ય દેષ એટલે ઉપયોગ વિના ધાર્મિક ક્રિયા કરવી છે. આ માટે આત્મહિતાર્થી જનોએ સામાયિક કરતી વખતે આ વિધિ ના દે ત્યજવા જોઈએ. પ્ર. સામાયિકમાં ધાર્મિક અનુષ્ઠાને કયાં યાદ રાખવાં? ઉ૦ સામાયિકની અંદર પાંચ ધાર્મિક અનુષ્ઠાને યાદ રાખવા તે એ કે (૧) વિષાનુષ્ઠાન (૨) ગરલાનુષ્ઠાન (૩) અન્યન્યાનુષ્ઠાન (૪) તહેતુ અનુષ્ઠાન અને (૫) અમૃતાનુણાન. પ્રઆ અનુષ્ઠાને વિગતવાર સમજાવે. અને તેમાં કેટલાં ગ્રાહ્યા છે અને કેટલાં ત્યાજ્ય છે. ઉ૦ (૧) વિષાનુંઝાન એટલે આ લોકનાં સાંસારિક સુખની જે વાંચ્છના કરવી તે. (૨) ગરલાનુષ્ઠાન એટલે ધર્મક્રિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy