________________
સામાયિક સદ્ભાય.
નુત્તાયુક્ત
પંચવિહાયાર–પાંચપ્રકારનો આચાર
પાલણસમથૅા-પાળવાને સમર્થ ૫ંચસમિએ–પાંચ
સમિતિ
તિગુત્તા-ત્રણ ગુપ્તિ સહિત છત્તીસગુણા-છત્રીસ
ગુરુગુરુ
[૮૦]
ગુણે યુક્ત
મઝ—મારા
વાકયા.
પંચિક્રિય સંવરણા-પાંચ ઇંદ્રીયના વિકારાને
રાકનાર
તઃનવવિદ્ધ ખભચેર ગુત્તિધરા-તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર
ચવિહકસાય મુદ્દે-ચાર પ્રકારના કષાયથી મુકત ઈઅ અઠારસ ગુદ્ધિ' સન્નુત્તા–એ અઢાર ગુણે કરી સહિત
પંચ મહુવય નુત્તા-પાંચ મહાવ્રતે યુક્ત પાઁચ વિહાયાર પાલણ સમત્થા-પાંચ પ્રકારના આચાર પાળવાને સમ પચ સમિએ તિગુત્તા-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત
યુક્ત
છત્તિસગુણા ગુરૂ મ—એ છત્રસ ગુણાએ સહિત
મારા ગુરૂ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat