________________
[૪]
સામાયિક સાધ. પાપ શલ્યથી આત્મા હલ કેમ થાય, તેજ ધર્માભ્યાસ આ વ્રત આદર્યું હોય તે થઈ શકે છે. તેથી સામાયિક વ્રત એ કેવળ ધર્માભ્યાસના સ્થાન રૂપજ છે. આ વ્રતમાં સાવદ્યકિયાના ( પાપ વ્યાપારના ) ત્યાગથી, અને મનની નિશ્ચલતા પ્રાપ્ત થવાથી ધર્માભ્યાસ બહુજ સુલભ રીતે થઈ શકે છે. આથી તે શિક્ષાવ્રતને યોગ્ય હોવાથી તેને શિક્ષાવ્રતમાં ગણવામાં આવેલ છે.
( ૩ ).
સામાયિક એ પ્રથમ આવશ્યક છે.
પ્રહ આવશ્યક એટલે શું ? ઉ૦ જે અવશ્ય કરવા ગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. પ્ર૦ શ્રાવકનાં કેટલાં આવશ્યક છે અને તે ક્યાં કયાં ? ઉ. શ્રાવકનાં છ આવશ્યક છે તે અનુકમે (૧) સામાયિક (૨)
ચઉવિસ (૩) વંદનક (૪) પ્રતિકમણ (૫) કા
ત્સર્ગ અને (૬) પચ્ચખાણ છે. પ્ર છ આવશ્યકમાં સામાયિકને પ્રથમ સ્થાન કેમ આપવામાં
આવ્યું છે ? ઉંજેમ ખેતરમાં ખેડુતને વાવેતર કરવું હોય છે ત્યારે
ભૂમિને તે પ્રથમ શુદ્ધ કરે છે (ચેખી કરે છે) અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com