________________
४८
ज्ञानमेव स्वपराविर्भावकं निर्बाधकं च प्रमाणं न संनिकर्षादि, तत्सद्भावेऽप्यर्थपरिच्छेदाभावात् ।
17
"तस्मादेतदेव चारु प्रमाणलक्षणमिति ।।
३८. अधुना तत्संख्यामाह - प्रत्यक्षं चेत्यादि । तत्र ६१ सिद्धान्त प्रसिद्धपारमार्थिक૦ન્યાયરશ્મિ ૦
સાક્ષાત્ કારણ ન હોવાથી પ્રમાણ બની શકે નહીં.
તેથી સ્વ-પરપ્રકાશક અને બાધરહિત જે જ્ઞાન હોય, તે જ પ્રમાણ બની શકે છે અને પ્રમાણનું આ લક્ષણ જ ઉપરોક્ત બધા દોષોને દૂર કરવા સક્ષમ છે.
આમ ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધ દ્વારા પ્રમાણના લક્ષણની વિપ્રતિપત્તિઓ દૂર કરી. હવે પ્રમાણની સંખ્યા અંગે વિપ્રતિપત્તિઓ દૂર કરવા, ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા પ્રમાણની નિયત સંખ્યાનું નિર્વચન કરે છે.
न्यायावतार
O પ્રમાણની સંખ્યા અને પ્રત્યક્ષ-પરોક્ષનું સ્વરૂપ ૦
(३८) प्रभाए। ते प्रत्यक्ष जने परोक्षना लेहे जे अडारे छे. ४न शास्त्रोम, अवधि-मन:पर्ययકેવળજ્ઞાન, ઈન્દ્રિયાદિ વિના સીધા જ આત્માને આશ્રયીને થતા હોવાથી પ્રત્યક્ષ માન્યા છે. ત્યાં અક્ષનો - अर्थसंप्रेक्षण:(६१) सिद्धान्तप्रसिद्धेत्यादि । तथा च भगवान् भद्रबाहुःजीवो अक्खो तं पइ जं वट्टइ तं तु होइ पच्चक्खं । परओ पुण अक्खस्स वट्टन्ते होइ पारोक्खं ।। १ ।। केसिंचि इंदियाइं अक्खाइं तदुवलद्धि पच्चक्खं । तं तु न जुज्जइ जम्हा अग्गाहगमिंदियं विसए ।। २ ।। नवि इंदियाइं उवलद्धिमंति विगएसु विसयसंभरणा । जह गेहगवक्खाइं जो अणुसरिया स उवलद्धा ।। ३ ।। धूमनिमित्तं नाणं अग्गिम्मि लिंगियं जहा होइ ।
तह इंदियाइं लिंगं तं नाणं लिंगियं न कहं ।। ४ ।। इति । ० शास्त्रसंलोक:
Jain Education International
(17) इत्थमन्यत्राऽपि प्रमाणस्य क्रमविकसितानि सामान्यलक्षणानि निम्नप्रकारेणोक्तानि (A) "तत्त्वज्ञानं प्रमाणं ते युगपत्सर्वभासनम् ।।" -आप्तमीमांसा. श्लो. १०१ । .(B) "स्वपरावभासकं यथा प्रमाणं भुवि बुद्धिलक्षणम् ।।" -वृ. स्वय. ।
(C) "प्रमिणोति प्रमीयतेऽनेन प्रमितिमात्रं वा प्रमाणम् ।।" - सर्वार्थसि. पृ. ५८, त. राजवा. पृ.३५ । "प्रमाणमविसंवादिज्ञानमनधिगतार्थाधिगमलक्षणत्वात् ।। " - अष्टशती.,अष्टसह.पृ.१७५ ।
(D)
(E) "तत्स्वार्थव्यवसायात्मज्ञानं मानम्।।" -७७ तत्त्वार्थ श्लो. पृ. १७४, प्रमाणप. पृ.५३ ।
(F) "गेण्हइ वत्थुसभावं अविरूद्धं सम्मरूवं जं णाणं । भणियं खु तं पमाणं पच्चक्खपरोक्खभेयेहिं । ।" - नयचक्र.पृ.६५, आलापपद्धतिः पृ. १४५, पञ्चाध्यायी श्लो. ६६६, तत्त्वार्थसारः १/१७/
૧. દા. ત. સુપ્તદશામાં અનુપયુક્ત દશામાં સંનિકર્ષ હોવા છતાં જ્ઞાન ન થાય તો અર્થોપલબ્ધિ થતી નથી.
For Personal & Private Use Only
-0
->
www.jainelibrary.org