Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 374
________________ 0 રૂરૂર ન્યાયાવતાર) २९३.४३ भक्तिर्मया भगवति प्रकटीकृतेयं तछासनांशकथनान मतिः स्वकीया । मोहादतो यदिह किंचिदभूदसाधु तत्साधवः कृतकृपा मयि शोधयन्तु ।।२।। २९४. "न्यायावतारविवृतिं विविधां विधित्सोः सिद्धः शुभो य इह पुण्यचयस्ततो मे। नित्यः परार्थकरणोधतमाभवान्ताद भूयाग्जिनेन्द्रमतलम्पटमेव चेतः ।। 3 ।। –૦નાયરશ્મિ ૦—– અન્યોને પણ પરમાત્મા વિષે અત્યંત ભક્તિ કરવા યોગ્ય છે, તેનો ઉપદેશ આપતા જણાવે છે - શ્લોકાર્ધ - સ્યાદ્વાદું રૂપી સિંહના વાદકાળ ઉત્પન્ન થયેલા અત્યંત ભયંકર એવા શબ્દથી ડરીને, ભયથી ચકળવકળ થતી આંખોવાળા અને ભાગતા, નયને આશ્રિત કુતીર્થિ રૂપી મૃગોને છોડીને, આ ‘સત્ત્વ' વગેરે હેતુઓ શરણથી રહિત પુરુષની જેમ, શરણ કરવા માટે કોઈ વ્યક્તિને શોધતાં-શોધતાં અને જ્યારે કોઈ બીજું શરણ નથી, ત્યારે અનન્ય શરણ્ય સ્વરૂપે જિનેશ્વરપરમાત્માનું આશ્રય ગ્રહણ કરે છે. અન્ય સર્વ પરમતોમાં આ હેતુઓ જાય, તો તેઓ હેત્વાભાસ બની જાય છે, પરંતુ જૈન દર્શનમાં આવતાં જ તે હેતુઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી હે ભવ્ય જીવો ! તમે પણ તે અનન્યશરણભૂત એવા તીર્થંકર પરમાત્માની જ સેવા, સ્તુતિ, ભક્તિ, બહુમાન, આજ્ઞાપાલન વગેરે કરો.. (૧). (૨૯૩) શ્લોકાર્થ- પરમાત્માના આગમરૂપી શાસનના એક અંશને કહેવા દ્વારા, મેં આ પરમાત્માને પ્રત્યે માત્ર ભક્તિ પ્રગટ કરી છે, પરંતુ મેં કાંઈ પોતાની બુદ્ધિના પાંડિત્યને પ્રગટ કર્યું નથી. તેથી આ ટીકાને લખતાં લખતાં અજ્ઞાનવશ જે કાંઈપણ ભૂલ રહી ગઈ હોય, તેને સજ્જન પુરુષોએ મારા ઉપર કૃપા કરીને, શુદ્ધિ કરવી. આ શ્લોકમાં ટીકાકાર મહર્ષિની પરમાત્માના શાસન પ્રત્યેની ભક્તિ, પોતાની લઘુતા, સરળતા, નિખાલસતા, પાપભીરુતા વગેરે ગુણો દેખાઈ આવે છે. (૨) (૨૯૪) શ્લોકાર્થ:- ભિન્ન-ભિન્ન પ્રકારે ન્યાયાવતાર ગ્રંથની ટીકા કરવાની ઈચ્છાવાળા એવા મને જેટલો પણ પુણ્યસંચય થયો હોય, તેના દ્વારા જ્યાં સુધી મને મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મારૂં ચિત્ત, હંમેશા પરાર્થ કરવામાં ઉદ્યત અને જિનેશ્વર પરમાત્માના દર્શન = મતમાં તત્પર રહે, એવી ભાવના ભાવું છું. (૩) --૦૩૫ર્થસંપ્રેક્ષI—– एकान्तप्रतिक्षेपस्यैवात्र प्रस्तुतत्वात्, तेनोपलक्षितो वादो स्याद्वादः, स एव केसरिसिंहः, कि कित ज्ञानेइत्यस्य औणादिके दन्त्यादौ सरप्रत्यये केसरः सटा, तथा च शृङ्गारप्रकाशेऽपि-के मस्तके सरतीति केसर इत्यखण्डयत् । स चायं केसरशब्द पुनपुंसकः, मत्वर्थीयेन्प्रत्ययान्तश्च सिंहे वर्तते, तस्यातिभैरवः परप्रवादिमृगपूगभयंकरत्वाद् नादो वादकालभावी वाग्विलासस्तस्मात् भीतिस्तस्याः । अयमत्र समुदायार्थःशरणविकलपुरुष इव हेतुः सत्त्वादिः कमपि शरणाय शरण्यं मार्यमाणः स्याद्वादसिंहनादभयात् स्वयमपि पलायमानान् कुतीर्थिमृगान् परित्यज्यानन्याशरणतयायं जिनमाश्रयति । अन्यत्र क्वचित् कथंचित् हेत्वाभासतोपपत्त्या अत्रैव स्वरूपं लभते, तमेव जिनं यूयमपि भव्याः भजध्वम् । युक्तं चैतत् पक्षपातरहितानां सर्वहेतुपुरःसरमेव मतेर्निवेशादिति । यथैकान्तक्षणिकत्वे नित्यत्वे वा न कश्चित् हेतुरुपपद्यते, तथा प्रागेव स्वयमेव वृत्तिकृता प्रपञ्चितमिति ।। (४३३) अधुना औद्धत्यमात्मनः परिहरन् Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408