________________
૨૩
તેના ઉપર જે લખવું તે સ ́પૂર્ણ વિચાર કરીનેજ લખવુ. જોઇએ.
૧૦૨ બાળકને ઉપદેશ કરીએ, તેના કરતાં આપણા વનની તેમના ઉપર વધારે ઉંડી છાપ પડે છે. આથી કરીને જેમના વનના સંસ્કાર, બાળકના ઉપર પડવાના સંભવ હોય તેમણે પેાતાનું વતન ઉંચા પ્રકારનું રાખવુ. જોઇએ.
૧૦૩ પુરૂષામાં શીરખળ વધારે હોય છે. પુરૂષામાં મનની દૃઢતા અધિક હોય છે, સ્ત્રીઓમાં સંભાવનાની દૃઢતા અધિક હોય છે
૧૦૪ મનુષ્ય ગમે તેટલે! ગરીબ હાય પણ સદ્દવર્તનશાળી હાય તા તે રાજા કરતાં પણ ચડીયાતા છે. પણુ ધનવાન છતાં વિકારનેા ગુલામ થઈ જાય, દુષ્ટ વૃત્તિએ દોરવે ત્યાં દોરવાય, અને લાલચેામાં લપટાય તે તે અધમજ છે.
૧૦૫ મનુષ્યનું ખરૂ મનુષ્યત્વ તેના ચારિત્રમાંજ રહેલ છે. મુગટ ધારી મસ્તક હમેશાં એ ચેન રહે છે. રાજા વિગેરે મેટા લેાકેાની સ્થિતિ આકાશમાંના ગ્રહ જેવી છે, તેમને વિશ્રાન્તિ હાતી નથી.
૧૦૬ ખીજાને બંદીખાનામાં નાખનારા જુલ્મી રાજા પેાતાના કુટ્ટી કરતાં વધારે છુટ ભાગવી શકતા નથી. એટલુ જ નહિ પણ ઉલટું. વધારામાં તેને જીવ વધારે
ધાસ્તીમાં હાય છે.