________________
૧૦૦
તેવું સારું હોય, પણ તેમાંથી પ્રકાશ પ્રગટ થવાને
નથી. , ૩૨ જેને સ્વતંત્ર થવું હોય તેણે પરમાત્માને આધિન
થવું તેજ તે ખરેખર સ્વતંત્ર થઈ શકશે. ૩૩ પરમાત્માને પ્રેમથી આમંત્રણ આપે તે તમારી
પાસે આવશેજ. ૩૪ જીવન દુઃખદાઈ હેય છતાં આપણે તેને ત્યાગ
કરતા નથી. તેજ જણાવે છે કે જીવન જીવવા જેવું
છે પણ જીવતાં આવડવું જોઈએ, તે દેષરૂપ નથી. ૩૫ કેટલાએક કાળી બાજુ જેનારા છે. કાળું થોડું છે
છતાં ઘણું જોવે છે. ધોળું ઘણું હોવા છતાં તે તરફ ડીટેકટિવની માફક તદ્દન નજર પણ કરતા નથી
તેથી તે તેની પાસે જતું પણ નથી. ૩૬ દેશેને હઠાવવાથી અત્મબળ પ્રગટ થાય છે. બાહ્ય
આંતર દોષને હઠાવીને બળ મેળવવાથી આગળ
વધાય છે. ૩૭ સ્થળ જીવન માટે ખોરાકની જેમ જાર છે તેમ અધ્યાત્મિક જીવન ટકાવવા માટે દેને ભેગ આપ
જ પડશે. જીવન આ પ્રમાણે જ ચાલવું જોઈએ. દેષના ડુંગરોમાંથી નીકળતી જીવન નદીની ગતિ.
આત્મા સમુદ્ર તરફ વહન થાય છે. ૩૮ ભાવદ્રવ્ય સત્ અને શાશ્વત છે. દરેક દેશકાળમાં આ
સતજ કીંમતિ છે. સત્ એલખી શકીએ છીએ,