________________
૧૫૪
જોઇએ તેવુ વર્તન તે કરી લે. છે વિચારદ્વારા તે વૃત્તિએને કાબુમાં લઈ શકે છે.
૨૩ વૃત્તિએમાં રહેલી સ્થુલ મલીનતા ઉત્તમ વ્યવઙારવાળાં તપ, જપ, પૂજન, વંદન, દાન, યાદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે.
૨૪ મનમાં રહેલી સુક્ષ્મ મલીનતા વિવેક દૃષ્ટિવાળા વિચારથી વિશુધ્ધ કરી શકાય છે.
૨૫ રશુલ મલીનતાવાળાને વ્યવહારક્રિયા ઉપયોગી છે. તે દ્વારા મલીનતા એછી થાય છે. વસ્તીમાં રહીને ઉત્તમ કાર્ય કરવા દ્વારાએ તે મલીનતા એછો કરી શકશે.
૨૬ સુક્ષ્મ મલીનતાવાળા નિર્જન પ્રદેશમાં રહી વિવેકદ્વારા મલીનતા આછી કરી શકે છે. ગામ કે વન અધિકાર ભેદે ફાયદો કરનારાં છે.
૨૭ સમાં શુધ્ધ આત્મા છે એ ચેાકસ નિશ્ચય હોય તે અન્ય જે કાંઇ કરે છે તેથી ખેદ કે હે અથવા ઈર્ષા થવી ન જોઈએ કેમકે તે દ્વારા જે થાય છે. તે ચેગ્ય થાય છે. પૂર્વના નિયમ અનુસાર થાય છે. ૨૮ આ વિશ્વમાં અનતા મનાવા તથા સંબંધમાં આવતાં પાત્ર આપણા પેાતાના સુધારા માટેજ છે એમ નિશ્ચય રાખી પેાતાને સુધરવા માટે તેમાંથી ગુણે લેવા.
૨૯ અન્ય ઉપર જેટલે આધાર તેટલીજ પરાધિનતા