Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૩ ૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ વાત સ્વાનુભવ સિદધ છે. તે ગર્ભમાં આવ્યું તે કઈ ક્રિયાથી? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંને જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ. ૬૯ આ જ , આ મરી ગયો. આ આવ્યું તે કયાંથી? અને ગમે તે કયાં ગયે? આ ગતિ આગતિ પુન જન્મને જ સુચવે છે. ૭૦ કાર્ય કારણુને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે. તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.. ૭૧ સર્વે, સુખીયાં શા માટે નથી? સવે દુખીયાં કેમ થતાં નથી ? રંક શા માટે થાય છે? આનું કાંઈપણ કારણ સમજાવશે? આજ પુનર્જન્મ. ૭૨ પર્યાયે અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા જેવું નથી. સંગે વિયેગશીળ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. વાર્થ એ મનુષ્યમાં મુખ્ય દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવો તે ઉત્તમ સદ્ગુણ છે. ૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા! મરણ ધર્મવાળા શ૧ ૨માં શા માટે આશકિત કરે છે? આ દેહને અવશ્ય ત્યાગ કરવોજ પડશે, જરૂર બીજે જ પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા મ ]. કરે છે? આ ઘરના નાશથી તારે નાશ થવાનેજ

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194