Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 160
________________ ૧પ૧ વિચાર રત્નમાલા. ૧ તેને યોગ્ય લાગે તે તેને માટે સત્ય છે. તમને તે ન જણાવાથી વિપરીત લાગે છે. બાકી સર્વ જ પિતાને સુખી થવા પ્રયત્ન કરે છે, પાત્ર એવું વર્તન થાય છે મજબુત પ્રકૃતિવાળાની છાપ બીજા ઉપર પડે છે અને તેના સ્વભાવને વશ બીજાને થવું પડે છે. દેશ, કાળની સ્થિતિને અનુસરીને જ્યાં જેની જરૂરિયાત હોય ત્યાં તેવાની સાથે તેવું વન રાખવું. ૪ આત્મધમ ઉપર દઢ રહેવાથી આ સત્યાદિ ગુણોને લય થાય છે. ઉત્તમ વિચારે આપી સામાનું અભિમાન તેડી નાખવું અને તેને પિતા તરફ ખેંચવે તે સાચી નમ્રતા છે. ઉપર ઉપરની નમ્રતા તે દેખાવ માત્ર છે. જડતારૂપ છે, અજ્ઞાનતા છે ત્યાંસુધી ઉપરની નમ્રતા ઉપયોગી છે. વિનય કરે તે વિવેક પૂર્વક કરે. આપણું માટે જેને હલકો વિચાર બંધાયેલ છે તેને વિનય કરતાં ઉલટે પણ વિષે “દંભી છે ઈત્યાદિ હલકે વિચાર બાંધવાનું તેને કારણ મળે છે. બાકી જેની ગરજ છે તેનો તે વિનય કરજ જોઈએ. દરિયાએ સામા જવું ન જોઈએ પણ નદીઓને પોતા તરફ આવવા દેવી જોઈએ. નહિંતર નદીઓ ઉલટી

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194