________________
છે ભાવના
E
૧ રાજાભિયાગ—રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે તે. ૨ ગણાભિયાગ—ઘણા લેાકેાના દબાણથી કરવું પડે તે ૩ અલાભિયાગ—ચાર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે તે.
૪ દેવાલિયાગ—ક્ષેત્રપાલ વગેરે ઢવાના દબાણુથી જે કરવુ પડે તે.
૫ ગુરુ-નિગ્રહાભિયાગ—માતા-પિતા વગેરે વડીલાના દબાણથી જે કરવું પડે તે.
૬ ભીષણ-કાંતાર-વ્રુત્તિ—ભયંકર પરિસ્થિતિમાં સપડાવુ' પડયું હાય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઇ હાય, તેથી જે કરવુ' પડે તે
૭ ભાવના
ભાવના એટલે ઉત્તમ વિચારા, જેનાથી સમકિત વધુ દૃઢ થાય છે. તે છ છે.
૧ સમકિત ધમનું મૂળ છે.
૨ સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩ સમતિ ધ``દિરના પાયા છે.
૪ સમકિત ધમના ભડાર છે.
૫ સમક્તિ ધર્મના આધાર છે. - સમકિત ધનું પાત્ર છે. આ રીતે છ ભાવના
મજમુતપણે ભાવવી.