________________
महेल - धनवान अविय-कयुं -कहेल अट्टट्ट-गयो - गयेलो
.
પ્રથમ વગ
अविय- अट्टट्ट - अज्झत्थ
શ-આ ત્રણે શબ્દો ક્રિયાવાચક ભૂતકૃદત જેવા જાય છે માટે આ શબ્દોના મૂળ ધાતુઓને જ્યાં આઠમા અધ્યાયના ચોથા પાદમાં ખીજા ઘણા ધાત્વાદેશા જણાવેલા છે ત્યાં સાથે જ જણાવી દીધા હાત તે કેમ ? આમ કરવાથી ગ્રથલાઘવ તા જરૂર થાત.
બાય-લો-આવજો અ′′-ffો તટ— पर्वतनी नीचेनो भाग अणत-निर्माल्य - देवने चडेलो वस्तु
સ-એ ત્રણે શબ્દો ક્રિયાવાચક ભૂતકૃદ'ત જેવા છે એ ખરું' અને તેના મૂળ ધાતુએ બીજા ધાતુ સાથે જણાવાય પણ ખરા; પરંતુ એ શબ્દોના મૂળ ધાતુઓના ક્રિયાપદ તરીકેના પ્રયાગ અમારા જોવામાં આબ્યા નથી તેથી અમે વ્યાકરણમાં ધાવાદેશના પ્રકરણમાં તેમના મૂળ ધાતુઓના નિર્દેશ કર્યો નથી; કંતુ એ શબ્દોના જેવા પ્રયાગ અમને સન્યા છે તેવા તે આ સંગ્રહમાં સંગ્રહ્યો છે.
ખીજે પણ જ્યાં આવી શંકા ઉર્દૂભવે ત્યાં મધે આ જાતનું સમાધાન સમવું.
ઉદાહરણગાથા—
अज्झत्थो अट्टट्टो सः किम् अहेल्लोऽपि इति मया अवियं । अणेऽपि यस्य राज्ञः शिरसि अणतं व उद्यते आज्ञा ॥ ( ७ )
૧૩
अलग्ग - आळ-कलंकारोप
अलिण-वौंछी
अवुसु-शरभ - एक प्रकारनो वनश्वापद
भवरुंडिय
Jain Education International
જે રાજાની આણુ પતકાંઠે પણુ શિવનિર્માલ્યની જેમ માથે વહાયચડાવાય-છે તે ધનવાન પણ રાજા શું આત્મ્ય અને શું ગયા ?–અર્થાત્ એવા સત્તાધારી રાજાએ પણ નાશવંત છે-એ પ્રમાણે મેં કહ્યુ . (૧૦) आले अलग्गं, अलिणो वृश्चिके, अंबुस शरभे ।
अक्कुटुं अध्यासितम्, अंकिय- अवरुंडिया च परिरम्भे ॥ ११ ॥
अक्कुट्ट - अध्यासित
अंकिय अवखंडिय परिरंभ-आलिंगन
For Private & Personal Use Only
www.jainelibrary.org