________________
આઠમે વર્ગ
૪૦૫ આ અંગે ગ્રંથકાર જણાવે છે કે એ સંગ્રહકાર યદુરિજ શબ્દને બરાબર વાંચી શકો નથી અને એમ થવાથી તે વસ્તુમારિર પાઠથી ઠગાઈ ગયેલ છે. ખરી રીતે વહુતિ પાઠ નથી પણ આદિમાં ઘ વાળ “વફ્ટમ પાઠ છે અને વઘુમર' શબ્દને અર્થ તે “સાવરણી” જ છે. આમ છતાં તે સંગ્રહકાર વસ્તુ ને બદલે વહુ સમજીને ગુંચવાડામાં પડેલ છે અને તેથી તે “યહૂ” અર્થ જણાવે છે, પણ ખરે અર્થ “વહુ નથી જ પણ “વદુમાિ -સાવરણી” અર્થ ખરો છે. આ રીતે ર અને ૩ ને ભેદ ન સમજવાથી તેને પ્રસ્તુતમાં સાવરણી અર્થને ખ્યાલ આવી શકે નથી. એ સંગ્રહકાર “વહુ અર્થ બતાવીને ઉદાહરણ પણ એવું જ આપે છે પણ તેની આ સમજ બરાબર નથી,
આ સ્થળે ગ્રંથકાર પોતાની હકીકતના સંવાદ માટે બીજા અનેક દેશીસંગ્રડકારોનાં સંવાદી વચનો તથા ઉદાહરણ પણ બતાવે છે–
ધનપાલ કહે છે કે-“મુછવા વાણિયા રો ” અર્થાત્ સમુખથા, વથા વોહા એ ત્રણે શબ્દો પર્યાયવાચક છે અને તેમને અર્થ “સાવરણી થાય છે.
ગોપાલ પણ કહે છે કે “મુછ વર્ષની અર્થાત મુળી એટલે વર્ષની-સાવરણી.
દેવરાજ પણ કહે છે કે-“બિલા તોળવા દુકાન તથા માબિચા” અર્થાત્ વળિયા, રોપિયા, ઘુમારી તથા માળિયા એ ચારે શબ્દ “સાવરણું” અર્થના છે,
દ્રોણાચાર્ય પણ કહે છે કે –“જિ-સમુછીયો વોહરી” અર્થાત્ વળ, સમુછો અને યોહારી એ ત્રણે શબ્દો “સાવરણું અર્થને બેધક છે.
આ ઉપરાંત અભિમાનચિહને પણ પિતાના દેશી શબ્દસંગ્રહસૂત્રની વૃત્તિમાં “સાવરણી અર્થનું સમર્થક ઉદાહરણ આ પ્રમાણે ટાંકેલ છે. જેમકે– “शृणोति समुच्छणिशब्दं यथा यथा. स्नुषा सइज्झयगृहेषु । छिछेण मुञ्चति तथा तथा पर्ति प्रभाते विरंती"।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org