________________
ક્રિયાપદરૂપને તૈયાર કરવા માટે કાળ, સંખ્યા તથા પુરુષ અર્થના કલ્પાયેલા બેધક પ્રત્યે મૂળ ધાતુને લગાડી તે બન્નેમાં ઉચિત ફેરફાર કરીને ક્રિયાપદરૂપોની નિષ્પત્તિ સમજાવાય છે. એ જ રીતે મળ ધાતુને અમુક પ્રત્યય લગાડી સંબંધક ભૂતકૃદંત તથા હેત્વર્થકૃદંતનાં રૂપના નિષ્પત્તિ કરાય છે તથા ભાવસૂચક એટલે માત્ર ક્રિયાવાચક અને કારકસૂચક કૃદંત રૂપે બનાવવા સારુ મૂળ ધાતુને તે તે અર્થના બીજા બીજા કપેલા પ્રત્યય લગાડવામાં આવે છે. એ પ્રત્યમાં જ, તબ્ધ, નીર, ક, મ, રૂUT, મન, હવા, ૩, ૩ર, વર અને ? વગેરે અનેકાનેક પ્રત્યયે કપાયેલા છે. આ કપાયેલા પ્રત્યય લગાડતાં વળી ધાતુમાં કે પ્રત્યયમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો ફેરફાર કરીને તૈયાર કરવામાં આવેલ કૃદંત નામે વ્યવહાર સાધક બની શકે છે. સામાસિક નામના ચિત્ર, THવ, ૩૧મન , વાવમ્, પચપૂરી, ક્ષાતાર વગેરે પ્રયોગો જુદા જુદા નામોના સંગથી બને છે તથા કાર્ચ, માહિત્ય, સૌપજાવ, વિંશતિ, ત્રિરત, પાષ્ટિ, પર્સમ, કાવ્ય, દ્રા વગેરે નામો તદ્વિતીય નામે છે. આ નામ ય નામને જુદા જુદા પ્રત્યય લગાડીને તૈયાર કરવામાં આવે છે એટલે આ તદ્ધિતીય નામે ય નામ દ્વારા કે નામો દ્વારા નિષ્પન્ન થયેલ છે.
આ તમામ પ્રયોગોની સાધનામાં પ્રધાન સ્થાને ધાતુ છે અને નામ પણ છે. આ પ્રકારની રૂપસાધનામાં સર્વત્ર ફેરફારોને ખાસ સ્થાન છે. ભાગ્યે જ એ કોઈ પ્રયોગ હશે, જેમાં કોઈ ફેરફાર ન થયો હોય. શાદામન મુનિથી માંડીને પાણિનિ સુધીના વૈયાકરણોએ અને પાણિનિ પછીના ચંદ્રગેમિથી માંડીને હેમચંદ્ર સુધીના વૈયાકરણએ પોતપોતાના વ્યાકરણમાં સર્વત્ર પૂર્વોક્ત વિવિધ ફેરફાર કરવાની ને જ આપેલ છે.
રૂપસાધનાના આધારભૂત એ ફેરફારામાં જે ફેરફારને સમાવેશ થાય છે તેમાંના મુખ્ય આ છે.-(૧) વર્ણલેપ (૨) વર્ણ વિપર્યય (૩) વર્ણ પરિવર્તન (૪) શબ્દનું જુદું જ રૂપાંતર (૫) નવું ઉમેરણ-આગમ (૬) દ્વિર્ભાવ-મૂળ અંગનું બેવડું થવું (૭) ગુણ (૮) વદ્ધિ (૯) પાસે પાસે આવેલા એક બીજા સ્વરે કે બંનેનું સંધાન.
આ અંગે અતિસંક્ષેપમાં નંબરવાર આ રીતે સમજાવી શકાય. (૧) દુત રૂપ સાધવા સારુ ના નો લેપ કરવામાં આવે છે. (૨) સિંદ શબ્દની નિપત્તિ માટે રિંકૂ ના અક્ષરેનો સ્થાન બદલો કર પડે છે તથા વારસી નામને સાધવા વારાણી નામના ૬ અને નો સ્થાન બદલે કરવો પડે છે અને દુષ્ટ કર વગેરે શબ્દોની સાધના માટે માં અન્ન ના ૨ ને ઊલટો રુ કરે પડે છે. તથા સત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org