________________
આ લક્ષણ દેય પ્રાકૃતિનું લક્ષણ ન કહેવાય. માટે જ ગ્રંથકાર આચાર્ય દેશ્ય પ્રાકૃતનું સલાણ આ નીચેની ગાથામાં બતાવે છે.
જે ભાષા પ્રાકૃત ભાષાના એક એક વિશેષ ભાગરૂપ છે અને અનાદિ કાળથી પ્રાકૃતિરૂપે પ્રવત થયેલી હોય તેનું નામ દેશ્ય પ્રાકૃત અથવા દેશી પ્રાકૃતિ. આ લક્ષણ દેશી પ્રાકૃતનું સલ્લક્ષણ છે અને તેમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ એ ત્રણ દૂષણોમાંનું એક દૂષણ નથી. પૃ૦ ૬ ૫ કિત ૨૦ મા – મરાઠી–મને
પૃ. ૬ પંકિત ૨૧ fr-fષ' શબ્દને અર્થ “વિટ’ થાય છે અને વિટ ને અર્થ “કામુકાબુચર’ એ રીતે અમરકેશમાં બતાવેલ છે. પ્રસ્તુતમાં આ fr” શબ્દ અને “પિન્ન' શબ્દની સરખામણી અભિપ્રેત છે. ષિા-વળ પ્રાકૃત “far” શબ્દને દં' શબ્દ મળતો આવે છે અને અર્થની અપેક્ષાએ પણ far” શબ્દ વિશેષ નિકટનો છે. અનુસ્વારના વધારા સાથે “સ' નો “હું” ઉચ્ચાર થવાને લીધે f” શબ્દ બનેલ જણાય છે
પૃ૦ ૬ પંકિત ૨૩ ઢબૂઢ-સંસ્કૃત મૂઢ પ્રા૦ ૨૨મૂ8. ૐ મૂઢઃ મૂઢો-દઢપણે મૂઢ.
સંગ્રહમાં બતાવેલા શબ્દોની
વ્યુત્પત્તિસૂચક નાનું પ્રાસ્તવિક જે શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવી હોય તે વ્યુત્પત્તિને અનુસરીને જે શબ્દ અર્થને જણાવતો હોય તો જ એ વ્યુત્પત્તિઅનુસારી અર્થવાળો શબ્દ ખરી રીતે સાચી વ્યુત્પત્તિવાળો ગણાય છે અને એ સિવાયની બીજી બીજી કલ્પિત વ્યુત્પત્તિવાળા શબ્દો ભલે વ્યુત્પન્ન ગણાય પણ તેઓ ખરી વ્યુત્પત્તિવાળા નથી. આ જોતાં સાચી વ્યુત્પત્તિવાળા શબ્દો બહુ ઓછા છે અને જે શબ્દને વ્યુત્પન્ન માનવામાં આવે છે તેમાંને બહુ મોટો ભાગ કાપત વ્યુત્પત્તિવાળો છે. આ બાબત ખુદ આચાર્યશ્રીએ જે ખુલાસો આપેલ છે તે આ પ્રમાણે છે – અભિધાનચિંતામણિ” કોશમાં આચાર્ય શ્રી હેમચંદ્ર પ્રતિજ્ઞા કરે છે કે
“ફૂઢ–ચૌવિક–નિશાનાં નાનાં મા તનોગ્રામ છે (પ્રથમ શ્લેક) રૂઢ શબ્દોને, યૌગિક શબ્દોનો અને મિશ્ર શબ્દોનો સંગ્રહ કરું છું, વ્યુત્પત્તિfટ્ટતા: રા: 8 – Tu –૩ઢચઃ દ્વિતીય શ્લેક)
જે શબ્દો વ્યુત્પત્તિ વગરના છે તે શ દોને રૂઢ સમજવા. જેમકે-આખડલ, 'મંડપ વગેરે.
૧ ચત્ર મિચ ઢોઈ માણું વિવરત સ માપ:-લોકે જ્યાં ભેગા મળીને મંડ–મા – સર્વરસાગ્ર-પીએ તે મંડપ-આ વ્યુત્પત્તિ જતાં ભણડપ શબ્દ વ્યુત્પત્તિ વાળા છે. એમ કેમ ન કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org