________________
દેશી શરદસંગ્રહ અયુફપર્ણને ભાવ કેવી રીતે આવે ? હવે જેમ આખા પદને બદલે અડધા પદથી પણ કામ ચાલે છે અર્થાત્ “સત્યભામા માટે “ભામા’ શબ્દને પણ પ્રાગ પંડિત કરે છે એ રીતે “અયુર્ણ” માટે પણ “અયુફ શબ્દને પ્રાગ પંડિત કરતા હોય તે “અયુફ' ઊપરથી “અજુએ શબ્દ આવી શકે અને એનો અર્થ પણ જળવાઈ રહે. પરંતુ આ નિર્ણય માટે તે પંડિતો પ્રમાણરૂપ છે. સંગ્રહકારો નહિ. ઉદાહરણગાથા
અનુમકુમ ૪૦ વમરું ગાઢા તથા વિયોrદાર.. sણ ! નાને અavu ને અvuત્તી સળીy arદળ (૨૪)
હે પાડોશી ! વિગને લીધે અસમર્થ બનેલી તે(સ્ત્રી)ને જાણે કે સાદડનું ફૂલ ન હોય એમ કમલ તરફ અણગમે છે, સ્નાન તરફ અરુચિ છે, ખાવામાં ભાવ નથી અને સખીઓ તરફ પણ તિરસ્કાર છે. ___ अयडो अधंध कूपे, अणड-अणाड-अविणयवरा जारे ।
अविनयवत्याम् अडया तथा अहव्वा अडयणा च ॥१८॥
અચકો --જ્યો
अडया
अंधंधु
સાવા 3-wવનચરતી-અચરતી- સ્ત્રી બિર
મહચTU અગાઉ } ગાર-મારી–પુરુષ अविणयवर मंधु
શ૦-સંસ્કૃત કેશોમાં કૂવા અર્થને સૂચક અધુ” શબ્દ પ્રસિદ્ધ છે, એ “અબ્ધ પદને અન્યનું વિશેષણ લગાડીએ તે અન્વઅધુર અધાધુ' શબ્દ બને અને તે ઉપરથી અહીંના અંધંધુ' શબ્દ ન નીવડી શકે ?
સ0–એ રીતે “અંધાધુ” શબ્દને નીપજાવી તે શકાય પરંતુ એ “અધંધુને અર્થ માત્ર “કુ” નહીં થાય કિંતુ “આંધળો કૂવો” થાય ત્યારે અહીંને “અંધંધુ તે માત્ર કૂવાના અર્થને સૂચક છે અને એ જ અર્થમાં તે દેશી તરીકે આ સંગ્રહમાં નેધેલ છે.
વળી રે સાજે “અંધંધુ' શબ્દને “અ” અને “અધુના સમાસ દ્વારા નથી સાધતા પરંતુ એને એક અખંડ શબ્દ તરીકે ઔણાદિક સમઝે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org