________________
તૃતીય વર્ગ
૧૮૫ અહીં ૬૬ અvi એ પાઠાંતર છે. તેને અર્થ અ વીકુ થાય છે. અને એ અર્થ પણ સંગત છે.
[ આદિમાં છવાળા એકાWક શબ્દ પુરા થયા ]
आदिमां 'छ'वाळा अनेकार्थ शब्दोःछटो जलच्छटा-शीघेषु, छाओ च बुभुक्षित-कृशेषु ॥३१९॥ છંટ–૧ પાળીના છાંટા–ાળીનો છંટવ | છ–૧ મુદયો ૨ ફૂવો–વાતો
२ शीघ्र-उतावळो છામ–
--સંસ્કૃત છાત ઊપરથી આ આગ શબ્દ ઊપજી શકે એમ છે અને અર્થમાં પણ વાંધો આવવાનો નથી છાતો ગુદરા ક્ષણ મુતવમૂત્ર માઘ સર્ગ ૫, રોગ ૨૩] એ પદ્યમાં માઘ કવિએ પોતે છાત શબ્દને વાતૐ-રા' અર્થમાં વાપરે છે. અર્થાત “પાતળા” અર્થમાં છાત” શબ્દ પ્રયોગ માઘ જેવા સુપ્રસિદ્ધ કવિએ કરેલો છે. અને એ “છાત” ઉપરથી “છા” શબ્દની વ્યુત્પત્તિ થઈ શકે એમ છે છતાં તેને આ દેશીશબ્દસંગ્રહમાં કેમ નંધ્યું ?
સમાજૂ અનર્મળ [ધાતુપાળ પૃ૦ ૧૭૦ ધાત્વક ૬ દિવાદિ ગણુ અર્થાત “છે” એટલે અંત કરે-વિનાશ કરે-છેદી નાખવું એ અર્થવાળા આ “છે ધાતુ દ્વારા સં. “છાત” શબ્દ નીપજે છે માટે “છાત” શબ્દના મૂળ ધાતુ પ્રમાણે તેને “છિન્ન-છેરાયેલું –અર્થ જ બરાબર છે પાતળા અર્થમાં તેને પ્રયાગ, “છાતીના મૂળ ધાતુ પ્રમાણે બરાબર નથી અર્થાત્ સં“છાત” શબ્દ ઊપરથી નીપજતાં છાઅ” શબ્દ પાતળા અર્થમાં પ્રસિદ્ધ નથી માટે જ તેને અહીં “પાતળા” અર્થમાં દેશી તરીકે નોંધી બતાવ્યું છે.
શં–ધાતુઓના અનેક અર્થો છે. એ ન્યાયે “છાત નો મૂળ ધાતુ પાતળું કરવું અર્થવાળે કેમ ન હોય? અને હોય તો પછી “છાત” શબ્દ પણ “પાતળા” અર્થવાળો થયો અને એ ઊપરથી “છાઅ” શબ્દ વ્યુત્પન્ન થાય એટલે પણ અહીં છાઅને નેધવાની શી જરૂર ? વળી માઘ કવિને જે ક આગળ બતાવ્યું છે તેમાં તે “છાત’ને ‘પાતળું” અર્થ છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org