________________
આઠમો વર્ગ
૪૦૧
सराहा-साप-स्वराहत
सरिवाज धाराबंध वरसाद-धाराओ સરિયે રે છારત-સંત-ર |
सीहरभवडे पडतो जोरदार वरसादसंवट्टिय
फोरां वडे पडतो वरसाद
વરજિ–પ્રેરિત-કેરળ રે. વરા –સપ. આ અંગે નીચે જણાવેલે એક જૂને વિવાદ છે. તે આ પ્રમાણે છે–
અભિમાનચિહ્ન નામના સંગ્રહકારે પોતાના દેશીસંગ્રહ'ના સૂત્રપાઠમાં જણાવેલું છે કે, “ કાળ જવાથ” (રસાદ કાતિ કરાશે ) અર્થાત્ સાદા શબ્દને બીજો પર્યાય વાઘ શબ્દ છે અને વેરાવે-સર્ષ. (જુઓ, ગાથા પ૩૪) આ રીતે દર અને વસ્ત્રાશ એ બન્ને શબ્દ પરસ્પર પર્યાય વાચક છે અને તેથી એ બનને શબ્દ સર્ષવાચક છે એવું સ્પષ્ટ છતાં તેને એમ નહીં સમજતાં પાદખલ નામના સંગ્રહકાર જણાવેલ છે કે – “વઝા એટલે શરૂદત્ત-શર-બાણે–વડે હણાયેલ” આટલું જણાવીને એ પાઠોખલે એ બાબત જે ઉદાહરણ આપેલ છે તે આ પ્રમાણે છે –
"सरट इव विविधरूपः कृतः असि त्वं यया सुभग! ताम् एव । અનુનય અન્નપથાર દિ મા માં સાર્થક ” [ ]
હે સુભગ ! એણીએ તને કાકીડાની પેઠે વિવિધરૂપવાળો કરે છે એવી કામના બાણે વડે ઘવાયેલી તેણીને જ મનાવી લે, પણ મારી કદર્થના ન કર-મને દુઃખી ન કર.
આ ગાથામાં વપરાયેલ વાર' શબ્દને કામદેવનાં બાણે વડે હણાયેલી એ અર્થ તે પાઠોખલે બતાવેલ છે.
પાઠોખલનું આ કથન બરાબર નથી, કારણ કે પ્રાચીન દેશીસંગ્રહમાં “રહ્યો ” [
] પાક એટલે સપ એમ કહીને જવાબ શબ્દને “સ” અર્થને સૂચક બતાવેલ છે. એટલે જ નહીં પણ સંગ્રહકાર અભિમાનચિહુને પણ પોતે જ પોતાના સંગ્રહની વૃત્તિમાં જે ઉદાહરણ આપેલ છે તે ઉદાહરણ આ પ્રમાણે છે
" अतिप्रत्यल इति हसितः ब्याधः पल्ल्यां व्याधवधुकया। .
છા અનિર્મિન્સ તાપજાવીરૂ પાડ્યું [ ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org