________________
દેશીશબ્દસઅહું
અર્થાત્ એ ખધા ચાર અક્ષરવાળા શબ્દો છે તે પણ સમાન અના કારણને લીધે તેમને અહીં ત્રણ અક્ષરના શબ્દો સાથે નોંધેલા છે.
ઉદાહરણગાથા
अडए ! शृणु अयडे अणाड - अडयणप्रियान् स्मरसि काले । અધયું અવિચવર-અવ્વાસ્થાને ચમત્ર અળકો ! fમ્ ? u(૧)
હૈ અસતિ ! સાંભળ, તું વખત આળ્યે, વ્યભિચારી પુરુષ અને વ્યભિચારિણી આને પ્રિય એવા કૂવાઓને યાદ કરે છે. હું વ્યભિચારી પુરૂષ ! જાર પુરુષ અને અસતી એના સ્થાનરૂપ કૂવાને તું અહીં શા માટે યાદ કરે છે ?
अग्घाणो अण्णइओ तृप्ते, हठे अडाड - अणुवा च । गोसे अणिल्लं तथा अणोलय -अणुदवि - अणुअल्ला ॥१९॥
તૃપ્ત-ધરાજો.
अग्घाण
अण्णइभ
अढाड
अणुव
}
ફ્ટ-૧૬.
अणिल्ल
भणोलय
अणुदवि
મનુબરુ
अण्णइअ
સંસ્કૃત અન્નનચિત-અન્નચિત' શબ્દ ઊપરથી ‘અણુઇ' શબ્દ નીપજાવી શકાય ખરો પરંતુ એ રીતે એને નીપજાવીએ તેા એના અથ અન્નથી પુષ્ટ’ એટલેા જ થાય ત્યારે અહીં સંગ્રહેલા ‘અણુ’અ’ શબ્દ તા. ‘દેખવાથી તૃપ્ત' ‘ખાવાથી તૃપ્ત' ‘સુંઘવાથી તૃપ્ત' એ રીતે તૃપ્તિમાત્રને સૂચવે છે. અને તેના એવા અર્થ છે તેથી તેને અહીં દેશી તરીકે બતાવેલા છે.
પ્રમાત-સવારનો વઘત.
ઉદાહરણુગાથા—
मनः अणुवेण हरन् अणुदविफुल्लारविन्दमकरन्दम् । परिमलपान अग्घाणो इव अणिल्लसमीरणः क्षिपति || (१६) रवेः अडाडखण्डिततमरिपोः दर्शनामृतअण्णइआ ।
Jain Education International
મહિનાવૈ. મહિની માર્થાત ટ્વ અનોટપ અનુકર્જી | (૨૭) ખલાત્કારે મનને હરતા અને જાણે કે પરિમલના પાનથી તૃપ્ત થયલા હાય એવા પ્રભાતસમયના પવન, સવારના ખીલેલા કમળના મક
ને ફેંકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org