________________
अंजणिआ
अजईस अजइसिआ
अंबसमी
પ્રથમ વગ
ઉદાહરણગાથા—
rah अहिलो कमले अवलुया तस्या भवति अवहाए । सुभगअवरिज्ज ! तव पुनः अवयरिए भवति किमिति न खलु मन्यामहे (३४) વિરહુ હાય છે ત્યારે તેણીને તમેળ તરફ્ કોપ થાય છે અને કમળ તરફ ચીડ થાય છે. વળી, હે અદ્વિતીય સુભગ ! વિરહ હેાય છે ત્યારે તને શું થાય છે એ અમે જાણતા જ નથી. અથવા તને શું નથી થતુ એ અમે જ જાણિએ છિએ,
अंजणि अंजणईसं अंजणइसिया च तापिच्छे । अंबसमी अवसमिया स्तीमितपर्युषितकणिकायाम् ||३७||
-अञ्जनिका - तमालनुं झाड
अबसमी અવત્તનિયા
૩૧
અસ્વમરી આ
મેટાસ ગ્રહકારી અવસમી શબ્દના ૬ અને મને ઉલટા કરીને પ્રથમલો એવું નોંધે છે. અવસમી અને અન્નેને નાંધનારાઓમાં કોનું નાંધેલું ખરું છે અને કૈાનુ ખાટુ છે તે માટે બહુદ્રષ્ટાઓ જ પ્રમાણુ ગણાય,
ઉદાહરણગાથા
अंजनियरुचि कृष्णं अंजणइसियालतागृहे दृष्ट्वा । मुच्यते गोपवध्वा अबसमी अर्धपक्वा अपि ॥ (३५) विगलवाष्पकज्जलकलुषित अवसमिय पिण्डकं पत्युः । અનળફેશનવળ પાથેય ચિત્તે વધ્યા ! (૩૬)
Jain Education International
अवसमिता-पलळेळी भने વાસી-તાના મઠ્ઠી વી—હોટ-મો
તમાલલતાના બનેલા ઘરમાં તમાલ જેવી કાંતિવાળા કૃષ્ણને જોઈ ને ગાપની સ્ત્રી-ગેાપી, પલળેલી અને વાસી કણકને અડધી પાકેલી છે તે પણ છેાડી દે છે.
વહૂ પેાતાના પતિ-ધણી-માટે, (તેના વિરહ થવાના હૈાવાથી) ગળતા આંસુઓના કાજળથી મેલી થયેલી એવી તથા પલળેલી અને વાસી કણકના પીડામાંથી તમાલ જેવા વણ વાળુ કાળુ-ભાતું કરે છે. શ-કેટલાજ સંગ્રહકારા, આ ચાર અક્ષરવાળા શબ્દોની નોંધમાં નીચે જણાવેલા આ શબ્દો વધારે નાંધે છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org