SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ अंजणिआ अजईस अजइसिआ अंबसमी પ્રથમ વગ ઉદાહરણગાથા— rah अहिलो कमले अवलुया तस्या भवति अवहाए । सुभगअवरिज्ज ! तव पुनः अवयरिए भवति किमिति न खलु मन्यामहे (३४) વિરહુ હાય છે ત્યારે તેણીને તમેળ તરફ્ કોપ થાય છે અને કમળ તરફ ચીડ થાય છે. વળી, હે અદ્વિતીય સુભગ ! વિરહ હેાય છે ત્યારે તને શું થાય છે એ અમે જાણતા જ નથી. અથવા તને શું નથી થતુ એ અમે જ જાણિએ છિએ, अंजणि अंजणईसं अंजणइसिया च तापिच्छे । अंबसमी अवसमिया स्तीमितपर्युषितकणिकायाम् ||३७|| -अञ्जनिका - तमालनुं झाड अबसमी અવત્તનિયા ૩૧ અસ્વમરી આ મેટાસ ગ્રહકારી અવસમી શબ્દના ૬ અને મને ઉલટા કરીને પ્રથમલો એવું નોંધે છે. અવસમી અને અન્નેને નાંધનારાઓમાં કોનું નાંધેલું ખરું છે અને કૈાનુ ખાટુ છે તે માટે બહુદ્રષ્ટાઓ જ પ્રમાણુ ગણાય, ઉદાહરણગાથા अंजनियरुचि कृष्णं अंजणइसियालतागृहे दृष्ट्वा । मुच्यते गोपवध्वा अबसमी अर्धपक्वा अपि ॥ (३५) विगलवाष्पकज्जलकलुषित अवसमिय पिण्डकं पत्युः । અનળફેશનવળ પાથેય ચિત્તે વધ્યા ! (૩૬) Jain Education International अवसमिता-पलळेळी भने વાસી-તાના મઠ્ઠી વી—હોટ-મો તમાલલતાના બનેલા ઘરમાં તમાલ જેવી કાંતિવાળા કૃષ્ણને જોઈ ને ગાપની સ્ત્રી-ગેાપી, પલળેલી અને વાસી કણકને અડધી પાકેલી છે તે પણ છેાડી દે છે. વહૂ પેાતાના પતિ-ધણી-માટે, (તેના વિરહ થવાના હૈાવાથી) ગળતા આંસુઓના કાજળથી મેલી થયેલી એવી તથા પલળેલી અને વાસી કણકના પીડામાંથી તમાલ જેવા વણ વાળુ કાળુ-ભાતું કરે છે. શ-કેટલાજ સંગ્રહકારા, આ ચાર અક્ષરવાળા શબ્દોની નોંધમાં નીચે જણાવેલા આ શબ્દો વધારે નાંધે છે : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy