________________
પ્રથમ વગ
आरनाल
એક બીજે સના શબ્દ છે, એને અર્થ નો છે પણ એ રજા અર્થને વાચક આપના તે સંસ્કૃત ના ઊપરથી ઊતરી શકે છે અર્થાત્ નો અર્થવાળો એ આજ શબ્દ દેશી નથી. સિં– આરનાલ પ્રા. આરણાલ]
आसियअ
સંસ્કૃત સાર એટલે લેતું, તે દ્વારા જે નીપજે તે આસિ. અને તેનું અપભ્રષ્ટ રૂપ તે આસિયા'' રાજા રજવાને બનિયમ શબ્દની વ્યુત્પત્તિ, ઉક્ત રીતે બતાવે છે.
ઉદાહરણગાથા— लीलाआरनाल-आमलय केलिआसक्खए इमान् तस्याः । यद्विरहे पश्यत् ! हृदय ! न फुसि तद् (त्वम्) असि आसियों॥(५५)
રમવાનું કમળ, ઝાંઝરનું ઘરું અને રમવાનું શ્રાવદ પક્ષી-એ અધી તેણીની વસ્તુઓને જેતું હે હૃદય ! જેના વિરહમાં ફુટી-ફાટીજતું નથી તેથી એમ જણાય છે કે તું લોઢાનું બનેલું છે. आअड्डियं परवशचलिते, आऊडियं च द्यूतपणे । आलंकियं च खजीकृते, आमंडणं भाण्डे ॥६८॥ आअड्डिय- परवशपणे चालवू
આવિય–સીત– જોર લગ-જૂ આરિચ–ગુજરમી રાત-દોર-જવર | -न होय तेने खंज करवो ते
મામ – –ત્ર आअड्डिय ધાત્વાદેશના પ્રકરણમાં અમે એક આય ધાતુ જણાવેલ છે-[કેરાયડુ ૮૫ ૪ ૮૧ ] પરંતુ તેને માત્ર શાપર-વરવું અર્થ છે, એથી એ ધાતુ સાથે પ્રસ્તુત આકવિ શબ્દને કશે સંબંધ નથી. . ઉદાહરણગાયા
સને રિ કહિયં ને જાતિ स आअड्डिय-आलंकिएहि कथं अभिसर्तव्यः ? ॥ (५६)
હે સખિ ! રનના પાત્ર જેવી પૃથ્વીને જે ક્ષણવારમાં જુગારની હેડમાં મૂકે છે તેને પરવશચલિતપણે અને ખંજીકૃતપણે શી રીતે અભિસરાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org