SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી શરદસંગ્રહ અયુફપર્ણને ભાવ કેવી રીતે આવે ? હવે જેમ આખા પદને બદલે અડધા પદથી પણ કામ ચાલે છે અર્થાત્ “સત્યભામા માટે “ભામા’ શબ્દને પણ પ્રાગ પંડિત કરે છે એ રીતે “અયુર્ણ” માટે પણ “અયુફ શબ્દને પ્રાગ પંડિત કરતા હોય તે “અયુફ' ઊપરથી “અજુએ શબ્દ આવી શકે અને એનો અર્થ પણ જળવાઈ રહે. પરંતુ આ નિર્ણય માટે તે પંડિતો પ્રમાણરૂપ છે. સંગ્રહકારો નહિ. ઉદાહરણગાથા અનુમકુમ ૪૦ વમરું ગાઢા તથા વિયોrદાર.. sણ ! નાને અavu ને અvuત્તી સળીy arદળ (૨૪) હે પાડોશી ! વિગને લીધે અસમર્થ બનેલી તે(સ્ત્રી)ને જાણે કે સાદડનું ફૂલ ન હોય એમ કમલ તરફ અણગમે છે, સ્નાન તરફ અરુચિ છે, ખાવામાં ભાવ નથી અને સખીઓ તરફ પણ તિરસ્કાર છે. ___ अयडो अधंध कूपे, अणड-अणाड-अविणयवरा जारे । अविनयवत्याम् अडया तथा अहव्वा अडयणा च ॥१८॥ અચકો --જ્યો अडया अंधंधु સાવા 3-wવનચરતી-અચરતી- સ્ત્રી બિર મહચTU અગાઉ } ગાર-મારી–પુરુષ अविणयवर मंधु શ૦-સંસ્કૃત કેશોમાં કૂવા અર્થને સૂચક અધુ” શબ્દ પ્રસિદ્ધ છે, એ “અબ્ધ પદને અન્યનું વિશેષણ લગાડીએ તે અન્વઅધુર અધાધુ' શબ્દ બને અને તે ઉપરથી અહીંના અંધંધુ' શબ્દ ન નીવડી શકે ? સ0–એ રીતે “અંધાધુ” શબ્દને નીપજાવી તે શકાય પરંતુ એ “અધંધુને અર્થ માત્ર “કુ” નહીં થાય કિંતુ “આંધળો કૂવો” થાય ત્યારે અહીંને “અંધંધુ તે માત્ર કૂવાના અર્થને સૂચક છે અને એ જ અર્થમાં તે દેશી તરીકે આ સંગ્રહમાં નેધેલ છે. વળી રે સાજે “અંધંધુ' શબ્દને “અ” અને “અધુના સમાસ દ્વારા નથી સાધતા પરંતુ એને એક અખંડ શબ્દ તરીકે ઔણાદિક સમઝે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy