Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇન્દ્રિયા સુધી (સંમુઇિમ ચિચિતિવિઝોનિયાળ), સમૂશ્ચિમ પંચેન્દ્રિય તિય ચાની (સમુચ્છિમમનુÇાયણં ચૈત્ર) અને સમૂમિ મનુષ્યાની પણ એ જ પ્રકારે (ઉસ્માન તિય િનિતિકિવનોળિયાળ) ગભજન પંચેન્દ્રિય તિય ચાની (મવા વિચમનુસ્કાન ચ) અને ગર્ભજ મનુષ્યની (નો પિત્તા. નો ચિત્તા, મસિયા નોળી) સચિત્ત નહી અચિત્ત નહીં, મિશ્રયેાનિ હોય છે. (વાળમંતઽોસિયવેનિયાળ અમુકુમારાળ) વાનભ્યન્તરતિષ્ઠ અને વૈમાનિકાની જેમ અસુરકુમારેની યાનિના સંબંધમાં પણ સમજવું,
(एएसिणं भते ! जीवाणं सचित्तजोणीणं अचित्तजोणीणं, मीसजोणीण य अजोगीण य करे ચહિતો ગળા વામદુચા વા તુજ્જા વા વિશેસાહિયા વા ?) હે ભગવન્! આ સચિત્ત ચેાનિક, અચિન્તયાનિક અને મિશ્રયેાનિક તથા અયેાનિકમાં કેણુ કાનાથી અપ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ોચમા ! સવ્વોનાઝીવા નીસનોળિયા,) હે ગૌતમ ! બધાથી ઓછા મિશ્ર ચેાનિક જીવ છે. (ચિત્તનોળિયા સંવેગનુળા) અચિત્ત સૈનિક અસ ખ્યાતગણુા છે. (અન્નોળિયા અનંતનુળા) અયાનિક અનન્તગણા છે (સચિત્તનોળિયા વંતશુળા) સચિત્તયાનિક અનન્તગણા છે
ટીકા-પ્રકારાન્તરે ફરી ચેનિયાની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ચેાનિ કેટલા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ! ત્રણ પ્રકારની ચેનિ કહેલી છે તે આ પ્રકારે છે,-સચિત્ત, અચિત્ત અને મિશ્ર, જીવપ્રદેશાથી સખદ્ધયાનિ સચિત્ત, સથા જીવ રહિત યાનિ અચિત્ત અને ઉભય સ્વરૂપવાળી ચેાનિ મિશ્ર કહેવાય છે
શ્રી ગૌતમ હે ભગવન્ ! નારક જીવાની ચેન સચિત્ત હાય છે, અગર અચિત્ત અથવા મિશ્ર—સચિત્તાચિત્ત ?
શ્રી ભગવાન્ –હું ગૌતમ ! નારકાનીયાનિ સચિત્ત નથી હતી, પણ અચિત્ત હાય છે, મિશ્ર પણ નથી હાતી, નારાકાના ઉપપાત ક્ષેત્ર સચિત્ત અર્થાત્ સજીવ નથી હાતાં તેથી જ તેઓની અચિત્ત યાનિ જ કહી છે. અર્થાત્ સજીવ નથી હાતાં, તેથી જ તેઓની અચિત્ત ચેાનિ જ કહી છે. અર્થાત્ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ સમસ્ત લેાકાકાશમાં વ્યાસ છે, તથાપિ તેમના કારણે ઉપપાત ક્ષેત્ર સચિત્ત નથી કહેવાતા, કેમકે તેમના પરસ્પરાનુગમ સંબન્ધ નથી, અર્થાત્ તે ઉપપાત ક્ષેત્ર એ જીવેાના શરીર નથી.
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! અસુરકુમા૨ાની ચેટની સચિત્ત હાય છે અચિત્ત હાય અથવા મિશ્ર હાય છે ?
શ્રી ભગવાન: હે ગૌતમ ! અસુરકુમારાની ચેનિ સચિત્ત નથી હતી, અચિત્ત હાય છે, મિશ્ર નથી હાતી, કેમકે અસુરકુમારાના ઉપપાત ક્ષેત્ર કેઇ જીવ દ્વારા પરીગૃહીત નથી થતા, એજ પ્રકારે સ્તનિતકુમારો સુધી જાણવુ જોઇએ. અર્થાત્ નાગકુમારો, સુવ કુમારો, અગ્નિકુમારો, વિદ્યુત્ક્રુમારો, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિશાકુમારી, પવનકુમાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫