Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાષાપદકા નિરૂપણ
અગીયારમું ભાષા પદ શબ્દ– શે) અથ (pi) નિશ્ચય (નામ) માનું છું (તિ) આ પ્રકારે (લોહાનિ માસા) ભાષા બંધનું કારણ છે (જિતેમતિ ગોરિળી માતા) ચિન્તન કરું છું કે, ભાષા બેધનું કારણ છે (૬ માળામતિ રોધારિણી માતા) હું માનું છું કે ભાષા અવધારણ કરવાવાળી–બોધનું કારણ છે? ( કિમિ શોધારિળી માતા) ચિન્તન કરું કે ભાષા અવધારીણી છે? (તા) તથા એજ પ્રકારે (મvoriીતિ શોધાળી માતા) માનું છું કે ભાષા અવધારિણી છે (ત વિતેમતિ બોરિણી માતા) એજ પ્રકારે ચિન્તન કરું છું કે ભાષા અવધારિણી છે (હંતા) હા (FI !) હે ગૌતમ! (મviીતિ શોધારિળ માણા) ભાષા અવધારિણી છે, એમ તમે માને છે (વિકીર્તિ ઓધારિળી માતા) ભાષા અવધારિણી છે, એવું તમે વિચારે છે (મામતિ જોવા િમાણ7) માને કે ભાષા અવધારિણી છે (તેનીતિ ગોધાવળી માસ) ચિન્તન કરે કે ભાષા અવધારિણી છે (સંદ મUળrમતિ ગોધારિળમા) પૂર્ણ રૂપે માને કે ભાષા અવધારિણી છે (ત નિરિ ધારિળી માતા) પૂર્ણ રૂપે વિચારે કે ભાષા અવધારિણી છે
(બોરિજી મંતે! માસા) હે ભગવન ! અવધારિણી ભાષા ( સરવા, મોલ, સામોસા, બરવામા) શું સત્ય છે, અસત્ય છે, સત્યામૃષા મિશ્ર છે, અથવા અસત્યમૃષા અનુભવ છે ? (ચમ !) હે ગૌતમ ! (સિય સરવા) સત્ય પણ હોય છે (સિય મોસા) મૃષા પણ હોય છે (સિ સદા મોરા) સત્યામૃષા પણ હોય છે (નિય અસર મોસા) અસત્ય મૃષા પણ હોય છે
(તે વેળળ મંતે ! હવે ગુરૂ) હે ભગવન્! શા હેતુથી એવું કહેવાય છે કે (ગોધાળિીળે માતા સિચ સવા સિચ મોસા, સિચ સામોસા, મિર ઝરમોનો ? અવધારિણી ભાષા સત્ય પણ, અસત્ય પણ, સત્યામૃષા પણ, અસત્યામૃષા પણ થાય છે ( મા ! ગરાળિ સદા) હે ગૌતમ ! આરાધિની ભાષા સત્ય છે વિરાgિી મોસા) વિરાધિની ભાષા અસત્ય છે (કારાવાળિ સત્તા મોસા) આરાધિની-વિરાધિની ભાષા સત્યા મૃષા છે (જ્ઞા) જે (નેવ નારાળ, વ વાદિળી) નથી આરાધિની કે નથી વિરાધિની (ા કરવા મોસા ખામં જરથી માતા) તે અસત્યા મૃષા નામક ચાથી ભાષા છે (સે તેના ટ્રે ગોચમા ! પુર્વ ગુરૂ) હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવાય છે કે ( હરિજી માતા ત્તિવ , સિચ મોસા, નિચ સત્તા નોરા, સિય કરવા મોસા) અવધારિણી ભાષા સત્ય પણ અસત્ય પણ, સત્યામૃષાપણ અને અસત્યમૃષા પણ થાય છે કે ૧
ટીકાર્ય—આનાથી પહેલા દશમા પદમાં પ્રાણિયેના ઉપપાત ક્ષેત્ર રત્નપ્રભા આદિના ચમત્વ-અચરત્વ વિ, વક્તવ્યતા કહી, હવે અગીયારમાં પદમાં સત્ય મૃષા સાયમૃષા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩