Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(નાર' માવતો નિષ્ફૐ) જે દ્રવ્યને ભાવથી ગ્રહણ કરે છે (ars' fTM રમંતારૂ નૈતિ ) શુ વણુ વાન્ દ્રવ્યને ગ્રહણ કરે છે (નવમતારૂં સમંતર, રાસમંતા, નૈતિ ?) અંધવાળા, રસવાળા, ૫ વાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે ? (નોયમા ! વળવંતા, વિનાવ જાસમંતારૂ' વિ નેતિ) હૈ ગૌતમ ! વર્ણવાળા પણ યાવત્ સ્પ વાળા પણ દ્રબ્યાને ગ્રહણ કરે છે
(લાડુ માવતો નળમંતાડ્` fq નેતિ) વર્ણવાળા પશુ જે દ્રવ્યેાને ભાવથી ગ્રહણ કરે છે (સાફ દિ ણા વાર્ નાવ પંચ નળાકૢ નૈતિ) શુ' એક વણ વાળા, દ્રવ્યને ગ્રહણ કરે છે યાવત્ પાંચે વર્ણવાળા દ્રવ્યેને ગ્રહણુ કરે છે ? (નોચમા ! nળા..વધુર) હૈ ગૌતમ ! ગ્રહણ દ્રવ્યેાની અપેક્ષાએ (વાર્` વિરો૬જ્જ) એક વણુવાળાઓને પણ ગ્રહણ કરે છે (લાવ વવ વળાદ્ વિશે તિ) યાવત્ પાંચે વીવાળા દ્રવ્યાને પણ ગ્રહણ કરે છે (સજ્વાળ પકુર નિયમા પંચવળા રોત્તિ) રસ ગ્રહણની અપેક્ષાખે નિયમથી પાંચે વીવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે (તે ગ઼હા-હારુારૂં નીહાર્ જોાિદ, દ્ારિાદ્', મુન્ના૬') તે આ પ્રકારે કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ દ્રબ્યને પણ ગ્રહણ કરે છે.
(નાફ વળો જાારૂ નિતિ) વણુથી કાળા જે દ્રવ્યેાને ગ્રહણ કરે છે (સાર જિ મુળજાગરૂતેતિ જ્ઞાન અનંતનુળાત્કાર્ફે નિવૃત્તિ ) શું એક ગુણ કાળા તે દ્રબ્યાને ગ્રહણ કરે છે યાવત્ અનન્ત ગુણુ કાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે ?
(નોચમા પશુળાછાફ વિ નિવૃત્તિ નાવ ગતનુળા' વિશેતિ) હૈ ગૌતમ ! એક ગુણુ કાળા દ્રવ્યેને ગ્રહણ કરે છે, યાવત્ અનન્ત ગુણુ કાળા દ્રવ્યેાને પણ ગ્રહણ કરે છે (Ë નાવ મુ∞િાર્ fq) એજ પ્રમાણે યાવત્ શુકલ દ્રઐાને પણ ગ્રહણુ કરે છે.
(જ્ઞાર્' માવો ગંધમત્તારૂત્તિત્તિ) ભાવથી જે ગંધવાળાં દ્રબ્યાને ગહણ કરે છે (તાફ દિ ણાનંવાર નિતિદુર્વાંધા નિતિ) શુ... એક ગધવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે અથવા એ ગંધવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે? (નોચમા ! નળ સ્વાર વડુચ્ચા ગંધારૂં વિદુળધા, વિશિત્તિ) હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યાની અપેક્ષાએ એક ગધવાળાઓને પણ અને એ ગરધવાળાઓને પણ ગ્રહુ કરે છે (સવાળ વડુ૨ નિયમા તુષાર' નિતિ) સ` ગ્રહણની અપેક્ષાથી નિયમથી એ ગધવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨૦