Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન ગૌતમ ! બે દ્રન્દ્રિય કહી છે. જેમકે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય.
ત્રીન્દ્રિયની પૃચ્છા? અર્થાત્ ત્રીદ્રિયની કેટલી દ્રવ્યેક્ટિ કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રીન્દ્રિયની ચાર દ્રવ્યન્દ્રિય કહી છે, તે આ પ્રકારે બે ઘાણ, જિહા અને સ્પર્શન.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચતુરિન્દ્રિયની કેટલી દ્રવ્યેન્દ્રિય કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! છ દ્રવ્ય કહી છે જેમકે બે નેત્ર, બે ઘાણ, રસના અને સ્પર્શન.
- શેષ જીવેની દ્રવ્યેન્દ્રિય નારકેન રામાન આઠ સમજી લેવી. જોઈએ. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનધ્યન્તરે, જ્યોતિ અને માનિની પૂર્વોક્ત અઠે ઈન્દ્રિ કહેલી છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન એક એક નારકની અતીત અર્થાત્ ભૂતકાલીન દ્રવ્યન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિય અતીત કાળની છે. શ્રી ગૌમતસ્વામી–હે ભગવદ્ બદ્ધ અર્થાત્ વર્તમાનમાં પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિો કેટલી? શ્રી ભગવાન –હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે આઠ હોય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પુરસ્કૃત અર્થાત્ અગામી કાળમાં થનારી વ્યક્તિ કેટલી છે?
શ્રી ભગવાન-હેગૌતમ ! આઠ, સેળ, સત્તર, સંખ્યાત અસંખ્યાત. અથવા અનન્ત હશે, જે નારક આગલા ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે તેની મનુષ્ય ભવ સમ્મી આઠ જ કન્દ્રિય થશે. જે નારક નરકમાંથી નિકળીને પંચેન્દ્રિય તિર્યંચ
નિમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે તેની તિર્યંચ ભવ સંબંધી આઠ અને મનુષ્ય ભવ સંબંધી આઠ મળીને સેળ થશે. જે નારક નરકથી નિકળીને પંચેન્દ્રિય તિર્યંચ થશે, ત્યાર બાદ એકેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે. તેની પંચેન્દ્રિય તિર્યંચ ભવની આઠ એ કેન્દ્રિય ભવની એક અને મનુષ્ય ભવની આઠ, આમ બધી મળીને સત્તર દ્રવ્યેન્દ્રિય થશે. જે નારક સંખ્યાત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે તેની સંખ્યાત, જે અસંખ્યાત કાળ સુધી ભવ ભ્રમણ કરશે તેની અસંખ્યાત અને જે અનન્ત કાળ સુધી સંસારમાં સ્થિત રહેશે. તેમની અનન્ત ઈદ્ધિ થશે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક એક અસુરકુમારની અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન -હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બદ્ધ કેટલી છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
२६८