Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
( જિં તું ઘાત ?) પ્રયોગગતિના કેટલા ભેદ છે? (1શો તો ઘરવિદા GUાત્તા) પ્રગતિ પંદર પ્રકારની કહી છે–(=ા) તે આ પ્રકારે છે (દમાશો
રી) સત્યમનપ્રગતિ (વં vો મળતો) એ પ્રકારે જેમ પ્રયોગના ભેદ કહા છે (ત ઘણા વિ મળિયat) એજ પ્રકારે આના અર્થાત્ ગતિના ભેદ પણ કહેવા જોઈએ (કાવ ક્રમસરીરવાયgશોnતી) સાવત્ કામણશરીરકાયપ્રગતિ
(નીવા મંતે ! #તિવિહા પોતાની પત્તા) હે ભગવન્ ! જીવેની કેટલા પ્રકારની પ્રગતિ કહી છે?
| (ચમ! gugra /ત્તા) હે ગૌતમ ! પંદર પ્રકારની કહી છે (તં મનgોનાની નાવ પwાસરીવાળcuોવાતી) તે આ પ્રકારે સત્ય મનપ્રગતિ યાવનું કાર્મણશરીરકાયપ્રગતિ
(નૈરાશાળ મંતે ! વિ જોવાતી guyત્તા) હે ભગવન નૈરયિકેની કેટલા પ્રકારની પ્રગગતિ કહી છે? (ામ! રવિ પાત્તા) હે ગૌતમ ! અગીયાર પ્રકારની પ્રગગતી કહી છે (i =ST) તે આ પ્રકારે (સંદરમાળો કાતી) સત્ય મનપ્રગતિ (ઉં) એ રીતે (વાન્નિકા) પ્રયોગ કરીને (કસ ગતિ વિદા) જેની જેટલા પ્રકારની (તરણ તતિ વિદા) તેમની તેટલા પ્રકારની (માળવા) કહેવી જોઈએ (કા વેમાળિયા) યાવત, વૈમાનિકે સુધી (નીવાળે અંતે ! સમUT
:ોતી નવ વર્મસવીરોrrી) હે ભગવન ! જીની સત્યમન પ્રયોગગતિ યાવત કાર્મણ શરીરકાયપ્રયોગગતિ (વવિ પણ ?) કેટલા પ્રકારની કહી છે? (ચHT !) હે ગૌતમ! (નીવા: સર્વે વ તાવ મળrgોતી વિ) જીવ બધા હોય છે, સત્યમના પ્રગતિવાળા પણ (વં તે વ) એ પ્રકારે તેજ (પુત્રવત્તિ માળિયચં) પૂર્વ વર્ણિત કહેવું જોઈએ (મંર તર) ભંગ તેજ પ્રકારે (કાય માળિયાi) યાવત્ વિમાનિકોના (સે તેં જોગાતી) આ પ્રગતિ થઈ
| (સે તિં તારિ?) તત ગતિ શું છે? (તત તા) તતગતી ( ) જેઓ (જામં વા નાવ સંનિવેä વા સંપતિ) ગ્રામ તરફ યાવત સન્નિવેશની તરફ રવાના થયા (સંજો) પણ ત્યાં પહોંચ્યા નહીં (વંતરા) વચ્ચે રસ્તામાં (વત્તિ) રહેલ છે. (તં તરતી) તે તતગતિ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૧૯
Loading... Page Navigation 1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349