Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે ગતિ થાય છે તે તત ગતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અન છેદન ગતિ શું છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જીવ શરીરથી બહાર નિકળે છે અથવા શરીર જીવથી પૃથફ થાય છે, તેને બન્ધન કેદનગતિ કહે છે.
ગૌતમસ્વામી-હે ભગવન! ઉપપતગતિ કેને કહે છે?
શ્રી ભગવાન—ઉપપાતગતિ ત્રણ પ્રકારની કહી છે-ક્ષેત્રપાતગતિ, પપાતગતિ અને ને ભવિષપાતગતિ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની કહી છે?
શ્રી ભગવાન હે ગૌતમ! ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની છે તે આ પ્રકારે છે--નારક ક્ષેત્રપાતગતિ, તિર્યંચ ક્ષેત્રોય પાતગતિ, મનુષ્ય ક્ષેત્રોપ પતગતિ, દેવ ક્ષેત્રો પપાતગતિ અને સિદ્ધ ક્ષેત્રો પપાતગતિ.
શ્રી ગૌતમસ્વામી-નારક ક્ષેત્રો પપાતગતિ કેને કહે છે?
શ્રી ભગવાન નારક ક્ષેત્રો પપાતગતિ સાત પ્રકારની કહી છે તે આ પ્રકારે છે--નપ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો ૫પોતગતિ. શર્કરા પ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો પાતગતિ, વાલુકાપ્રભા પૃથવી નારક ક્ષેત્રે પપાતગતિ, પંકwભા પૃથ્વી નારક ક્ષેત્રો પપાગતી, ધૂમપ્રભા પૃથ્વી નારક ક્ષેત્રપાતગતિ, તમ પ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો પપતગતિ અને અધાસતમ પૃથ્વી નારક ક્ષેત્રોપપાતગતિ, આ નરયિક ક્ષેત્રો૫૫ગતિનું નિરૂપણ થયું.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તિર્યનિક ક્ષેત્રો પોતગતિ શું છે? શ્રી ભગવાન-
તિનિક ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની છે તે આ પ્રકારે છેએકેન્દ્રિય તિર્યનિક ક્ષેત્રે પપાતગતિ, દ્વાદ્રિય તિર્લગેનિક ક્ષેત્રો પાતગતિ, ત્રીન્દ્રિય તિયંગેનિક ક્ષેત્રો પપગતિ, ચતુરિન્દ્રિય તિયોનિક ક્ષેત્રો પપાતગતિ અને પંચેન્દ્રિય તિનિક ક્ષેત્રો પાતગતિ. આ તિર્યંગ્યનિક ક્ષેત્રપાતગતિ થઈ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રપ પાતગતિ શું છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ મનુષ્ય ક્ષેત્રો પાતગતિ બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે સંમષ્ઠિમ મનુષ્ય ક્ષેત્રો પગાતગતિ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રે પપાતગતિ. આ મનુષ્ય ક્ષેત્રેપપાતગતિ થઈ
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દેવ ક્ષેત્રે પાતગતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! દેવ ક્ષેત્રપાતગતિ ચાર પ્રકારની છે, જેમકે–ભવનપતિ દેવ ક્ષેત્રો પપાતગતિ, વાનવન્તર દેવ ક્ષેત્રપાતગતિ, જ્યોતિષ્ક દેવ ક્ષેત્રે પપાતગતિ, અને વિમાનિક દેવ ક્ષેત્રપાતગતિ, આ દેવ ક્ષેત્રે પપાતગતિનું કથન થયું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૨૩