Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 339
________________ સ્પર્શ કરતા ગતિ (બyક્ષમાળા) સ્પર્શ નહીં કરનારી ગતિ (૩વસંપન્નતી ) ઉપસં૫ ઘમાનગતિ (બgવસંપન્નમાળા ) અનુપસંપદ્યાનગતિ (પાસ) પુદ્ગલગતિ (ગંડૂચાતી) મંડૂકગતિ (બાવાગત) નૌકાગતિ (નવા) નયગતિ (છાયાતી) યાગતી (છાયાજુવાતાત) છયાનુપાતગતિ (સાત) લેશ્યાગતિ (ાળુવારા) લેશ્યાનુપાતગતિ (સિવિમત્તાતી) ઉદ્દશ્ય પ્રવિભક્તગતિ (વરપુરિસંવમત્તાત) ચતુઃ પુરૂષ પ્રવિભક્તગતિ ( વંતી) વક્રગતિ( વંતી) પંકગતિ (વંધવિમોચન તી) બંધન વિમોચનગતિ (સે તં નમાળતી ?) પૃશગતિ કેને કહે છે (i i Tમજુ મઢાળ ટુરિયાગાવ તપરિચા) જે પરમાણુ પુદ્ગલેની દ્વિપદેશી યાવત્ અનન્ત પ્રદેશી (વાળ) સ્કની (2ઇU/મvi yતાળ) આપસમાં સ્પર્શ કરનારાઓની (શત) ગતિ (વત્તરૂ) હોય છે (સેત્ત સમજાતી)) તે સ્પૃશદ્ ગતિ છે ( f% અસમાનતી?) અસ્પૃશદ્ ગતિ કેને કહે છે? (વં નં gpfઉં રેવ કુર્લા તાળે જતી વત્તતી રં ગરમાગરાતી) જે સ્પર્શ ન કરતા રહેલા એ જ પરમાણુ આદિની ગતિ હેય છે. તે અસ્પૃશદ્ ગતિ છે ( વિ « વવયંવરમાણપતી ) ઉપસંપદ્યમાનગતિ કેને કહે છે? (નri રાચં વા) રાજાને (gવાર્થ વા) યુવરાજને (વા) એશ્વર્યશાલીને (ત્તઝવ વા) તલવર–જેને રાજાની તરફથી પટ્ટે મલ્યા હોવ તેને (માંવિ) મંડપના અધિપતિને (ટૂંવિલં) કૌટુમ્બિકને (મં વા) શેઠને (જાતિ વા) સેનાપતિને (સત્યવા વા) અથવા સાર્થવાહને (પલંકિન્નત્તાળ) આશ્રય કરીને (છત્તિ) ગમન કરે છે (સે ૩iાનમાળી ) તે ઉપસંઘમાનગતિ છે ( જિં તે મgવસંvsઝમાળતી) અનુપસંપદ્યમાન ગતિ કોને કહે છે? ( i gu વિ ) જે તેજ પૂર્વોક્તને (મvi) અંદરો અંદર (પુવસંન્નિત્તi) આશ્રય ન કરીને (છ) ગમન કરે છે (જે તે જીવતંગનાળાની) તે અનુપસંપદ્યમાન ગતિ છે (સે તે વગાતી) પુદ્ગલ ગતિ કોને કહે છે? ( 1 રમાકુવા ) જે પરમાણુ પુદ્ગલેની (નાવ અirefણવાળ રવંવાળું) યાવત્ અનન્ત પ્રદેશની સ્કન બેની (જતી વપત્ત) ગતિ હોય છે (સે હૈ વોષ્ટિકતી) તે પુદ્ગલ ગતિ કહેવાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૭

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349