Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે પ્રથમ ભંગ થાય છે. જેનુ સ્વરૂપ આગળ કહેવાશે. જ્યારે એક કાર્માણ શરીરકાય પ્રયાગી મળી આવે છે ત્યારે આગળ કહેવાશે તે બીજે ભંગ થાય છે. જ્યારે ઘણા મળી આવે છે. ત્યારે ત્રીજો ભંગ થાય છે. એ અભિપ્રાયથી ભગવાન કહે છે-નારક બધા સત્યમન પ્રયાગી પણ હાય છે, અસત્યમન પ્રયેગીપણુ હોય છે. સત્ય મૃષામન પ્રયાગીપણ હાય છે. વિગેરે રૂપથી અન્તિમ કહે છે વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. અથવા કેઈ એક નારક કાણું શરીરકાય પ્રયાગી પણ હાય છે, કાઈ અનેક નારક કાણુ શરીરકાય પ્રયાગી પણ હાય છે.
નારકાની સમાન અસુરકુમારને પણ સમજી લેવા જોઇએ. એ પ્રકારે અસુરકુમાર પણ અનેક સત્ય મન પ્રયેગી, અસત્ય મન પ્રયોગી આદિ યાવત્ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્ર ચગી પણ હાય છે કોઇ એક ક્રાણુ શરીરકાય પ્રયાણી કાઈ ઘણા બધા અસુરકુમાર કણ શરીરકાય પ્રયેગી, પણ હાય છે. એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુ હુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર. દિકકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર પણ જાણવા. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! પૃથ્વીકાયિક શુ ઔારિક શરીરકાય પ્રત્યેાગી હાય છે ? અથવા શું ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે? શું કામણ શરીરકાય પ્રયાી હાય છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે, ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી પણુ હાય છે, કાણુ શરીરકાય પ્રયાગી પણ હાય છે.
પૃથ્વીકાયિકાની સમાન અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક પણ સમજી લેવા જોઈ એ વિશેષતા એ છે કે વાયુકાયિક વૈકિય શરીરકા યપ્રયાગી પણ હૈય છે અને વૈક્રિયમિશ્રશરીરકાય પ્રત્યેાગી પણ હાય છે. એ પ્રકારે પૃથ્વીકાયિકામાં અકા કામાં, તેજસ્કાયિકમાં અને વનસ્પતિકાયિકામાં, ઔદ્યારિક શરીરકાયપ્રયેાગી ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયાગી તથા કાણુ શરીરકાયપ્રયોગી સદૈવ ઘણી સખ્યામાં મળી આવે છે, તેથી જ આ ત્રણ પદ બહુવચનાન્ત છે. આ એક ભંગ છે. વાયુકાયામાં ઔદારિક દ્વિક (ઔદારિક અને ઔદારિક મિશ્ર) વૈક્રિય ટ્વિક (વૈક્રિય અને વૈક્રિય મિશ્ર) તથા કાણ શરીર, આ પાંચેના બહુત્વ રૂપ એક ભંગ થાય છે, કેમકે વાયુકાયિકામાં વૈક્રિય શરીર અને વૈક્રિય મિશ્ર શરીર સદૈવ બહુ રૂપમાં મળી આવે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ શુ` ઔદારિક શરીરકાય પ્રયાગી હાય છે? યાવત્ છુ ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી હાય છે ? અથવા શુ તત્પ્રકૃતિ કામણ શરીર કાય પ્રાણી હાય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦૨