Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
Sત રવાની
પણે એજ પ્રકારે (નવ) વિશેષ (ga૩) ભાવી (તિપ્રિ વા, છ = ળવ વા, સંજ્ઞા જા, અવજ્ઞા વા, વાળના વા) ત્રણ, છ, નવ, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનન્ત (gવં શરિંચિત્તે વિ) એજ પ્રકારે ચતુરિન્દ્રિય પણામાં પણ (નવ) વિશેષ (
પુરા ) ભાવી (વારિ વા, ઘટ્ટ વા, વોર વા, હવન વા, સંજ્ઞા વા, સતા વા) ચાર, આઠબાર, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનન્ત (વં પણ ત્રા) એ પ્રકારે આ ગમ પણ (વારિ) ચાર (કાળેયવા) જાણવા જેઈ એ તેને વેર વિ gિg) જે દ્રવ્યેન્દ્રિયોમાં (નવર) વિશેષ (રૂચ જ્ઞાળિચડ્યા) તે તૃતીય ગમમાં જાણવા જોઈએ (કરણ જ્ઞરૂ ઇંદ્રિયા) જેની જેટલી ઈન્દ્રિયો (તે) તેઓ (પુણ્યકેતુ) ભાવી ઈન્દ્રિયોમાં (મુળેચવા) જાણવા જોઈએ (પથમે) ઘેથા ગમમાં (દેવ દિવંgિ) જેમ દ્રવ્યેન્દ્રિયો (જ્ઞાવ) યાવત્ (સકagસિદ્ધવાળ) સર્વાર્થસિદ્ધક દેવેની
(તત્વરિત્ત) સર્વાર્થસિદ્ધક દેવપણે વફા માર્ષાિવિયા અતીતા ) કેટલી અતીત ભાવેન્દ્રિયો (ત્યિ) નથી (દ્ધ૪) બદ્ધ (સંજના) સંખ્યાત પુરેજા) ભાવી? (રિયો નથી
(ફરિત્ર સમ્ર) ઈન્દ્રિય પદ સમાસ ટીકાઈ–હવે ભાવેન્દ્રિયોની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! ભાવેન્દ્રિયો કેટલી કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! વેન્દ્રિય પાંચ કહી છે-બેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય
શ્રી ગૌતમવામી–હે ભગવન્! નારક જીવોની ભાવેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકન ભાવેન્દ્રિય પાંચ કહી છે-શ્રેગેન્દ્રિય યાવતચક્ષુરિન્દ્રિય પ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિય. એ પ્રકારે જે જીવની જેટલી ભાવેન્દ્રિય હોય છે. તેની તેટલી ભાવેન્દ્રિયો કહેવી જોઈએ. અસુરકુમાર આદિ ભવન વાસિએ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિયો, વિમલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્યો, વાન વન્તર, તિષ્ક અને વૈમાનિની ભાવેન્દ્રિયે પણ યથા સંભવ કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક એક નારકની ભાવેન્દ્રિયે અતીત કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અતીત ભાવેન્દ્રિય અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-નારની બદ્ધ ભાવેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બદ્ધ ભાવેન્દ્રિય પાંચ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! ભાવી ભાવેન્દ્રિયે કેટલી છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ, દશ, અગીયાર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેન્દ્રિય છે.
અસુરકુમારની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિય નારકના સમાન જ સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારની ભાવી ભાવેન્દ્રિયે પાંચ, છ, સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૬
Loading... Page Navigation 1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349