Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ બદ્ધ દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન હે ગૌતમ! બદ્ધ દ્રન્દ્રિયે આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ભાવી દ્રવ્યેન્દ્રિા કેટલી?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નથી. કેમકે ભવિષ્ય કાળમાં તે ફરીથી તે ભવમાં ઉત્પન્ન નહીં થાય. અતઃ ભાવી દ્રવ્યેન્દ્રિયે હેતી નથી.
શ્રી ગૌતમસ્વામી. હવે બહુવચનને લઈને પ્રશ્ન કરે છે હે ભગવન ! નારકેની નારક રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી?
શ્રી ભગવાન-હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બદ્ધ દ્રવ્યેક્તિ કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેની નારક રૂપમાં બદ્ધ અર્થાત્ વર્તમાન ઇન્દ્રિ અસંખ્યાત છે, કેમકે પૃચ્છાના સમયમાં પણ તેઓ અસંખ્યાત જ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન નારકેની નારક રૂપમાં અનાગત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેની અસુરકુમારના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિ કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી?
શ્રી ભગવાન ગૌતમ! નારકની અસુરકુમારના રૂપમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, એ બાબતમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! અનન્ત હોય છે.
જેવી નારકની અસુરકુમારના રૂપમાં ઈન્દ્રિયે કહી છે, એ પ્રકારે નાગકુમાર આદિ ભવનવાસિના રૂપમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના રૂપમાં, વિકલાના રૂપમાં છે, ન્દ્રિય તિર્યંચાના રૂપમાં, મનુષ્યના રૂપમાં વાતવ્યન્તર જ્યોતિક વૈમાનિક અને મયંકે દેવોના રૂપમાં અતીત બદ્ધ અને ભાવી દૂબેન્દ્રિય કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકેની વિજય, જયન્ત, જ્યન્ત અપરાજીત દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેની વિજય આદિ દેના રૂપમાં અતીત કન્ટેન્દ્રિ નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ દ્રનિદ્રા કેટલી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રવ્ય નથી હોતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી ઢબેનિદ્રા કેટલી હોય છે ?
શ્રી ભગવાનહે ગૌતમ ! નારકની વિજય આદિ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિ અસંખ્યાત છે, કેમકે નારક જીવ અસંખ્યાત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૦