Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નારકોના તેજસ અને કાર્મણ શરીર, નારકના વૈક્રિયક શરીરના સમાન જ કહેવા જોઈ એ છે ૩ છે
અસુરકુમાર આદિ કોં કે ઔદારિકાદિ શરીર કા નિરૂપણ
અસુરકુમારાદિના શરીરની વક્તવ્યતા શબ્દાર્થ-(બકુરકુમFri મંતે ! છેવફા સોરાઝિરી goળા ?) હે ભગવન્! અસુરકુમારોના ઔદ્યારિક શરીર કેટલાં કહેવાએલાં છે? (જોમાં! GST જોરા ગોરાશિવપીરનુ મળિયા) હે ગૌતમ ! જે નારકેના ઔદારિક શરીર કહ્યાં છે (દેવ હિં માળિયા) તેજ પ્રકારે તેમના કહેવા જોઈએ
(અસુરકુમાર મતે ! ચા વિચારી પU/?) હે ભગવન અસુરકુમારના વૈક્રિય શરીર કેટલા કહ્યાં છે? (ચમા ! વિ7 guyત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (સં નg) તેઓ આ પ્રકારે (દ્ધ ચ મુ ન્દ્રા ચ) બદ્ધ અને મુક્ત (તથi ને તે વસ્ત્ર, તે i .સંજ્ઞા) તેમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાત છે (સંવેદના કMિળ કોfcsળિ િવહીતિ શાસ્ત્રો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળો અપહરણ કરાય છે (ત્તિો લાગો સેઢીલો) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણિ (વરસ બસંવેરૂમા) પ્રતરને અસંખ્યાતમે ભાગ (રાણ ) તે શ્રેણિયેની (વિદ્યુમનૂ) વિકેભ સૂચી (બંનુપમવમૂક્ષ વેજ્ઞરૂમા) અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમે ભાગ
(તસ્યાં તે મુજ) તેઓમાં જે મુક્ત વૈકિયશરીર છે. તેનું કા ગોરચિકર૪ તા મણિચડ્યા) તે દારિક શરીરના મુક્તની સમાન કહી લેવાં જોઈએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૨