Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી સમસ્વામી-હે ભગવન્! શબ્દ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે–સુરભિ શબ્દ પરિણામ અને દુરભિ શબ્દ પરિણામ. અહીં સુરભિ શબ્દ શુભ અને દુરભિ શબ્દ અશુભને વાચક છે.
જે શ્રેતાને પ્રિય હોય તે સુરભિ શબ્દ અને જે અપ્રિય હોય તે દુરભિ શખદ કહેવાય છે. આ અજીવ પરિણામની પ્રરૂપણું થઈ પરિણામ પદ સમાપ્ત ૧૩
ચૌદમુ કષાય પદ
કષાયોં કે સ્વરૂપના કથન
કષીય વક્તતા શબ્દાર્થ–(ફળ ! સાચા gund) હે ભગવન્! કષાય કેટલા કહ્યા છે? (ગમ! વત્તરિ સાચા gourd) હે ગૌતમ ! ચાર કષાય કર્યો છે (તં ગા) તે આ પ્રકારે (વોહ g, માળવતાંg, માયાણા, મજ્જર) ક્રોધકષાય- માનકષાય, માયાકષાય, લોભકષાય
નર્ચાળ મં!િ વસાયા છાત્તા) હે ભગવન ! નારકોમાં કેટલા કષાય હોય છે?
મા ! ચારિ જયા પારા) હે ગૌતમ! ચાર કષાય કહા છે (તં નr) તે આ પ્રકારે (બ્રોકના કાગ ઢોસા9) ક્રોધકષાય યાવત્ લાભકષાય (વં જાવ માળિયા) એજ પ્રકારે યાવત વૈમાનિકામાં
( દ્રિપ મતે ! હું પત્ત) હે ભગવન્! કોધ કેટલા પર પ્રતિષ્ઠિત–આશ્રિત છે (ય! પ્રદિપ શો? guત્તે) હે ગૌતમ! ક્રોધ ચાર પર પ્રતિષ્ઠિત કહેલ છે (11) તે આ પ્રકારે (ઝદ્દિg) આમ પ્રતિષ્ઠિત (પૂરપટ્ટિણ) પર પ્રતિષ્ઠિત (માપQ) તે બન્ને પરપ્રતિષ્ઠિક (શાgિ) અપ્રતિષ્ઠિત નિરાધાર (વં નેરા ના માળિયા) એજ પ્રકારે નરયિકના યાવત્ વૈમાનિકેન (રંગો) દંડક (ઘં માળેળ સંર) એ પ્રકારે માનની સાથેના દંડક કહેવા (માયા હશો) માયાથી દંડક (ટોળ ગો) લેભથી દંડક
(હિં મતે ! હં દુwત્તી મવરુ) હે ભગવન્! કેટલાં સ્થાને અર્થાત કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે? (ચમા ! વહિં ટાળહું #guી મારૂ છે ગૌતમ! ચાર કારણથી કોઈની ઉત્પત્તિ થાય છે (તા) તે આ પ્રકારે (હરં પહુજ) ક્ષેત્રના આશ્રિત (બ્લ્યુ વહુ૫) વાસ્તુના (ઘર)ને આશ્રિત (જરી પદુર) શરીરના આશ્રિત (Gહું પહુજા) ઉપધિના આશ્રિત (gવું ને ફાળે જ્ઞાવ વેમાળિયા) એજ પ્રકારે નારક યાત્ વિમાનિકોના (gā માળા શિ, માસા વિ ટોમેઇન વિ) એજ પ્રકારે માનથી પણ, માયાથી પણ, લેભથી પણ (બ્ધ gg વિ રત્તરિ જંહા) એજ પ્રકારે આ પણ ચાર ઇંકડ
(#$ વિ મંતે ! વો guત્તે ?) હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના કહ્યા છે? (વના !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૭