Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિજ્ઞા ઈન્દ્રિય પ્રદેશાથી અસંખ્યાત ગણી અધિક છે. જિજ્ઞા ઇન્દ્રિયની અપેક્ષાએ સ્પર્શે ન્દ્રિય પ્રદેશથી સખ્યાતગણી અધિક છે, એ બાબતમાં યુક્તિ પૂવત સમજી લેવી જોઈ એ,
હવે અવગાહના અને પ્રદેશ ખન્નેની અપેક્ષાએ અલ્પ મહુત્વનું પ્રતિપાદન કરાય છે અવગાહનાની અપેક્ષાએ બધાથી થોડી ચક્ષુ ઇન્દ્રિય છે, તેની અપેક્ષાએ શ્રેત્રેન્દ્રિય અવગાહના થી સંખ્યાત ગણી છે, શ્રે ત્રેન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિય અવગાહનાથી સ ંખ્યાત ગણી છે, ઘ્રાણેન્દ્રિયની અપેક્ષાએ જિલ્વેન્દ્રિત અવગાહનાથી અસખ્યાતગણી અને જિવેન્દ્રિયની અપેક્ષાએ અવગાહનાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાત ગણી અધિક છે.
સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી ચક્ષુ ઇન્દ્રિય પ્રદેશાથતાથી અનન્ત ગણી છે, શ્રેત્રેન્દ્રિય પ્રદેશા 'તાથી સખ્યાત ગણી છે, ઘ્રાણેન્દ્રિય પ્રદેશા'તાથી સખ્યાતગણી છે, જિજ્ઞેન્દ્રિય પ્રદેશા તાથી અસંખ્યાત ગણી છે અને સ્પર્શેન્દ્રિય પ્રદેશાથતાથી અસંખ્યાત ગણી છે.
હવે કશ આદિ ગુણુ દ્વારનો પ્રરૂપણા કરાય છે–
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિયના ક શ ગુરૂક ગુણુ કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયના કશ ગુરૂક ગુણ અનન્ત કહ્યા છે, એજ પ્રકારે સ્પર્શેન્દ્રિા સુધો અર્થાત્ ચક્ષુ, કાણુ, રસના અને સ્પર્શનેન્દ્રિયન કર્કશ ગુરૂક ગુણુ પણ
અનન્ત-અનન્ત હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ શ્ર!ન્નેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ કેટલા છે ?
શ્રી ભગવાન્ હે ગોતમ ! શ્રેત્રેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત કહ્યા છે, એજ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિયના અર્થાત્ શ્રેત્રેન્દ્રિયના સમાન ચક્ષુ, ઘ્રાણુ, જિહ્વા અને સ્પર્શી ઇન્દ્રિયાના
મૃદું લઘુ ગુણુ પણ અનન્ત અનન્ત હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હભગવન્ ! એ મેન્દ્રિય, ચક્ષુરિ દ્રિય ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂગુણામાં અને મૃદુ લઘુ ગુણામાં કેણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! ચક્ષુરિન્દ્રિયના કશ-ગુરૂ ગુણ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાશ્રી શ્રાદ્રેન્દ્રિયના કશ-ગુરૂ ગુણુ અનન્ત ગણા અધિક છે અને તેમનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણા અધિક છે.
હવે મૃદુ-લઘુ ગુÌા જે તેમનાથી વિપરીત છે, તેનું અલ્પ મહત્વ નિરૂપિત કરે છે મૃદુ-લઘુ ામાં ખધાથી ઓછા મૃદુ લઘુ ગુગુ સ્પર્શેનન્દ્રિયના છે, તેમની અપેક્ષાએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૧૪