Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે, ઉત્સેધાંગુલથી દેહેતુ જ માપ થાય છે, ઇન્દ્રિયાના વિષયનું માપ નથી થતું. ઇન્દ્રિયાના વિષયનું જે પરિમાણુ પતાવ્યું છે, તે આત્માંશુલથી જ સમજવુ' જોઇએ. અગર ઇન્દ્રિયના વિષયનું માપ ઉત્સેધાંગુલથી કરાય તે પાંચસે ધનુષ આદિની અવગાહના વાળા મનુષ્યના વિષયના વ્યવહારના ઉચ્છેદ થઈ જશે. તે આ પ્રકારે-ભરત ચક્રવતીના આત્માંશુલ જ પ્રમાણાંગુલ કહેવાય છે અને એક હજાર ઉત્સેધાંગુલના એક પ્રમાણાંશુલ અને આવી સ્થિતિમાં ભરત આદિ ચક્રવતી એની અચૈાધ્યા આદિ નગરીયા તેમના આત્માંગુલથી ખાર ચેાજન લાંખી પ્રસિદ્ધ છે. અગર ઉત્સેધાંગુલથી તેમનું માપ કરાશે તે તે કેટલાય હજાર ચેાજન લાંખી થઈ જશે. તેથી ત્યાં આયુધશાળા આદિમાં વગાડેલ ભેરી (વાજીંત્ર) આહિં ધ્વનિના શબ્દ ખધાને સંભળાશે નહી', કેમકે એવું કહેવું છે કે ક્ષેત્ર ખાર ચેાજનથી આવેલા શબ્દને ગ્રહણુ કરે છે.
આગમમાંતે પ્રતિપાદન કરેલું છે કે વિજય-ભેરી આદિના શબ્દ સમગ્ર નગર વ્યાપી અને સમગ્ર સ્કંધાવાર વ્યાપી હાય છે. એજ પ્રકારે માનવ વ્યવહાર થાય છે. ફલિતા એ છે કે ઇન્દ્રિયોના વિષયનું માપ આત્માંશુલથી જ સમજવુ જોઇએ, ઉત્સેધાંગુલથી નહીં, અન્યથા પાંચસે ધનુષ આદિની કાયાવાળા મનુષ્યના ઇન્દ્રિય વિષય સબંધી વ્યવહારના ઉચ્છેદ થઇ જશે તેનાથી એ પણ ફલિત થયું કે શ્રેત્રેન્દ્રિય માર્ચેાજનથી આવેલ શબ્દને સાંભળે છે અને શેષ ઇન્દ્રિયા નવ ચેાજનથી આવેલા પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. તેનાથી અધિક દૂરથી આવેલા વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય' તેમનામાં હતું નથી, કેમકે તે દ્રવ્ય મદ પરિણામવાળાં બની જાય છે. ઇન્દ્રિયેમાં એટલુ બળ નથી હતું કે તે તેમને હણ કરી શકે.
અનગારાદિ વિષયસંબંધી કથન
અનગારાદિ વિષય વક્તવ્યતા
શબ્દાર્થ –(અળગારસ્ત નં મતે ! માવિત્રવ્થળોમારતિયસમુથાળી સમોયલ) ભાવિ. તાત્મા તેમજ મારાંન્તિક સમુદ્ઘાતથી સમહત અણુગારના (ને સરમા વિજ્ઞાા) જે ચરમ નિા-પુદ્ગલ છે (કુદ્રુમાળ તે માસા પદ્મત્તા) તે પુદ્ગલ સૂક્ષ્મ કહેલાં છે (ક્ષમાણો) આયુષ્મન્ શ્રમણા (સવૃં હોñ પિ ચ નં) સંપૂર્ણ લાકને (બોરિત્તા હૈં વિકૃતિ) અવગાહના કરીને રહે છે (ફ્ન્ત નોયમા) હા ગૌતમ ! (બળવારÆમાનિયળનો મારગંતિયસમ્રપાì સમો યક્ષ્ણ) ભાવિતાત્મા તેમજ આરણાન્તિક સમુદ્ઘાતથી સમવહત અનાગારના (એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૯