Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમજવી જોઈએ અથવા એક પરિપૂર્ણ શ્રેણિના પ્રદેશોની જે રાશિ થાય છે, તેમનું જે પ્રથમ દ્વિતીય તૃતીય યાવત્ અસંખ્યાતમું વર્ગ મૂલ છે. તે બધાને સંકલિત કરી દેવાય, બધાને સંકલિત કરી દેવાથી જેટલી પ્રદેશ રાશિ થાય છે, તેટલા પ્રદેશના સમૂહ રૂપ વિખંભ સૂચી સમજવી જોઈએ. યદ્યપિ શ્રેણિમાં વસ્તુતઃ અસંખ્યાત પ્રદેશ હોય છે, કિન્તુ અસત્ક૯૫નાથી તેમને ૬૫૫૩૬ માની લેવાય તે તેમનું પ્રથમ વર્ગ મૂલ ૨૫૬ આવે છે, બીજું વર્ગ ભૂલ ૧૬ ત્રીજું વર્ગ ભૂલ ૪ અને ચોથું વર્ગ મૂળ ૨ થાય છે. આ બધી સંખ્યા જોડવાથી ૨૭૮ સરવાળે થાય છે, અસત્કલ્પનાથી એટલાં પ્રદેશની સૂચી સમજવી જોઈએ છે એ છે
પ્રતર પૂરણ કા નિરૂપણ
પ્રતર પૂરણ વક્તવ્યતા શબ્દાર્થ – ક્રિાઇi) દ્વાન્દ્રિયેના (બોરારિરી)િ દારિક શરીરેથી (ધે હિં) બદ્ધોથી (પ) પ્રતર (લવણીરૂ) અપહુત કરાય છે (સંatહું રવિનિ-ગીતવિનિહિં જાશો) કાળની અપેક્ષાએ કરી અસંખ્યાત ઉસર્પિણી–અવસર્પિણી કાલથી (ત્તિો) ક્ષેત્રથી (ગુઢવચારસ) અંગુલ પ્રતરના (બાવઢિયાર વ) અને આલિકાના ઘરે કમાન પત્રીમાળ) અસંખ્યય ભાગ પ્રતિભાગથી (સહ્ય ) તેઓમાં (ને તે મુવસ્ત્ર ) જે મુક્ત છે ત્યજેલા છે (સં =ા શોહિયા રાઝિયમુન્દ્રયા) તેઓ સમુચ્ચય મુક્તોના સમાન (ટિવ બારા વસ્ત્ર ન0િ) બદ્ધ વૈક્રિય અને આહારક હોતા નથી (મુરસ્ટના ન લોહિયા શોઢિયમુI) મુક્ત સમુ મુક્ત ઔદારિકના સમાન (તેવા
કહા સિં દેવ ગોહિયા યોઢિયા) તૈજસ કાર્પણ તેમના સમુચ્ચય દારિકેના સમાન (પર્વ વાવ વિચા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (પંજિરિચતિરિવર કોળિયાdi gવું વ) તિર્યંચ પંચેન્દ્રિના કથન એજ પ્રમાણે (નવ) વિશેષ (વેશ્ચિચરી - હુ રૂમો વિરો) વેકિય શરીરમાં આ વિશેષતા છે (વંચિંદ્રિતિષિોળિયાળ મરે ! ચર્ચા વિચારચા પૂomત્ત) પંચેન્દ્રિય તિર્યંચ નિકેના હે ભગવન્! કેટલાં વૈક્રિય શરીર કહ્યાં છે? ( મા ! સુવિI FUUત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (તં કહ્યું – થાય, મુન્દ્રા ચ) બદ્ધ અને મુક્ત (તત્વ જો તે વધે તે સંજ્ઞા) તેઓમાં જે બદુધેલક છે તેઓ અસંખ્યાત છે ( મારમાર/vi) જેમ અસુરકુમાર સંબધી કથન છે તેજ પ્રમાણે (વર) વિશેષતા (તાવી તેઢી) તે શ્રેણિયેની (વિસર્વમસૂ) વિધ્વંભ સુચી (ભંગુરુ પમવામૂટર શહેરૂ મા) આંગળના પહેલા વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. (મુવા તહેવ) મુક્ત શરીર પણ આ પ્રમાણે સમજવા.
(મજુરસાઇ મેતે ! દેવફા સોરસ્કિચારી ઘuત્તા) હે ભગવન્ મનુષ્યના ઔદારિક શરીર કેટલા કહ્યા છે? (જો મા ! સુવિઠ્ઠ પત્તા) હે ગૌતમ! બે પ્રકારના કહેવામાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩