Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણામ (૨) નીલેશ્યા પરિણામ (૩) કતલેશ્યા પરિણામ (૪) તેજલેશ્યા પરિણામ (૫) પડ્યૂલેશ્યા પરિણામ (૬) શુકલેશ્યા પરિણામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેગ પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! યેગ પરિણામ ત્રણ પ્રકારના કહ્યાં છે-તે આ પ્રકારે છે મોગપરિણામ, વચનગપરિણામ, અને કાગપરિણામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઉપગ પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન - હે ગૌતમ! ઉપગ પરિણામ બે પ્રકારના છે, જેમ કે સાકારો પગ, (જ્ઞાને પગ) પરિણામ અને અનાકારપગ પરિણામ અર્થાત્ દર્શને પગ પરિણામ.
શ્રી શૈતમસ્વામી-હે ભગવન્! જ્ઞાન પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જ્ઞાન પરિણામ પાંચ પ્રકારના છે, જેમકે–આમિનિબેધિક જ્ઞાન પરિણામ, શ્રુતજ્ઞાન પરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મન:પર્યવજ્ઞાન પરિણામ અને કેવળજ્ઞાનપરિણામ.
શ્રી ગૌતમસ્વામીએ ભગવદ્ અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન–ડે ગૌતમ ! અજ્ઞાન પરિણામ ત્રણ પ્રકારના છે જેમકે–ત્યજ્ઞાનપરિણામ, શ્રુતજ્ઞાનપરિણામ, વિર્ભાગજ્ઞાન પરિણામ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! દર્શન પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! દર્શન પરિણામ ત્રણ પ્રકારના છે જેમકે, સમ્યગ્દર્શન પરિણામ, મિથ્યાદર્શન પરિણામ અને સમ્યગૃમિથ્યાદર્શન પરિણામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચારિત્ર પરિણામ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! ચારિત્રપરિણામ પાંચ પ્રકારના છે જેમકે–સામાયિક ચારિત્રપરિણામ, છે પરથાપનીય ચારિત્રપરિણામ પરિહારવિશુદ્ધ ચારિત્રપરિણામ, સૂમસમ્પરાય ચારિત્રપરિણામ અને યથાખ્યાતચારિત્રપરિણામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ” વેદ પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન-હે ગૌતમ વેદ પરિણામ ત્રણ પ્રકારના છે. જેમકે–સ્ત્રીવેદ પરિણામ, પુરૂષદ પરિણામ અને નપુંસક વેદપરિણામ,
એ રીતે દશે પરિણામોના લેને નિર્દેશ કરીને હવે તે દેખાડે છે કે નારક આદિ ચાવીસ દંડના છામાં કેવા કયા પરિણામના કેટલા કેટલા ભેદ મળી આવે છે?
નારક જીવ ગતિ પરિણામથી નરક ગતિક અર્થાત નરક ગતિવાળા છે, ઈન્દ્રિય પરિ. છામથી પંચેન્દ્રિય, કષાયપરિણામથી કોઈકષાયી પણ હોય છે, માનકવાયી પણ હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૮૮