Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાષા દ્રવ્યગ્રહાણ કા નિરૂપણ
ભાષા દ્રવ્ય ગ્રહણ વકતવ્યતા શબ્દાર્થની મતે ! જાતિં વાજિં) હે ભગવન ! જીવ જે દ્રવ્યોને (માસત્તા fmતિ) ભાષા રૂપમાં ગ્રહણ કરે છે (તારું કિં ઠારું ઇતિ ટિચારું તિ) શું તે સ્થિતને ગ્રહણ કરે છે અથવા અસ્થિતને ગ્રહણ કરે છે? (ચમા! રિયજં ગતિ, તો ચિહું નિવ્રુત્તિ) હે ગૌતમ ! સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અથિત દ્રવ્યને નથી ગ્રહણ કરતા (ઝાડું મતે ! ટિચાકું નિવ્રુતિ) હે ભગવાન્ ! જે સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે (તારું િસુવતો રિવ્રુત્તિ) તેઓને શું દ્રવ્યથી ગ્રહણ કરે છે (ત્તિ ) ક્ષેત્રથી ગ્રહણ કરે છે (૪ો ઇિતિ) કળથી ગ્રહણ કરે છે (માવો frog ?) ભાવથી ગ્રહણ કરે છે (સુત્રો વિ નિવ્રુતિ) હે ગૌતમ! દ્રવ્ય થી પણ ગ્રહણ કરે છે (ત્તિ ગોવિ) ક્ષેત્રથી પણ (૪ો વિ) કાળથી પણ (માવો વિ રિવ્રુતિ) ભાવથી પણ ગ્રહણ કરે છે
(जाति भंते ! दव्वओ गेण्हति, ताई किं एगपदेसियाइं गिण्हति, दुपदेसियाइं जाव વાતાવણિયારું નેતિ ?) હે ભગવન દ્રવ્યથી જેને ગ્રહણ કરે છે, શું એક પ્રદેશવાળા તે દ્રવ્યને ગ્રહણ કરે છે, શું દ્ધિપ્રદેશી યાવત્ અનન્ત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ કરે છે ? (જો ના! નો પરિચë mતિ) હે ગૌતમ એક પ્રદેશ દ્રવ્યને ગ્રહણ નથી કરતા (ાવ અન્નવસિર્ફ ૩િ) યાવતુ અસંખ્યાત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ નથી કરતા (જળરાશિચાહું નેogતિ) અનન્ત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ કરે છે
(ારું રિમો ઇત્તિ) જેઓને ક્ષેત્રથી ગ્રહણ કરે છે (તારું પાણta ત્તિ) શું આકાશના એક પ્રદેશમાં અવગાઢ તે દ્રવ્યને ગ્રહણ કરે છે? (હિં પણ સારું નેogfસ 8) શું બે પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે? તનાવ સંageતો નtarછું નેતિ ?) યાવત્ શું અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે?
(ારું વાચો ઇત્તિ) જે દ્રવ્યને કાળથી ગ્રહણ કરે છે (તારૂં કિં ઘાસમા બિચારું ત્તિ) શું એક સમયની સ્થિતિવાળા તે દ્રવ્યોને ગ્રહણ કરે છે? ( સુરમચઢિચારું નિવ્રુત ?) શું બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે ? (ાવ કરંજસમાફિયરું) યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? (તોયમા! - સમજું પિત્તિ ) હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે (સુરમટિયારું પિ જોવ્રુતિ) બે સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે (નાક અન્નસમયેરિયાણું રિત્તિ ) યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૯