Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે (તારું સંતે! જિ કપૂરું નેogતિ, રાચરાડું જીવ્રુત્તિ ?) હે ભગવન્! શું એ અણુ દ્રવ્યને ગ્રહણ કરે છે અગર બાદર દ્રવ્યોને ગ્રહણ કરે છે? ( મા! અધૂરું જ જોઇતિ વાચા નિ તિ) હે ગૌતમ! અશુદ્રોને પણ ગ્રહણ કરે છે, બાદર દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે
(जाइं भंते ! अणूई गेण्हति ताई कि उडढं गेहति अघे गेण्हति, तिरियं गेहति ?) है ભગવાન ! જે અણુ દ્રવ્યોને ગ્રહણ કરે છે, શું એમને ઊંધર્વ અધઃ અને તિર્જી ગ્રહણ કરે છે? (ચા! જ નેતિ બધે પ્રવ્રુત્તિ, તિથિં પિ નેત્તિ) હે ગૌતમ! ઊર્વ પણ ગ્રહણ કરે છે, અધઃ અર્થાત્ નીચે પણ ગ્રહણ કરે છે, તિછ પણ ગ્રહણ કરે છે
(ારું મંતે ! વä પિ ગેહૂતિ, વેવિ તિ, તિરિચંપિ તિ) હે ભગવન ! જે ઊર્વિ, અધઃ તિર્યક દ્રવ્યને પણ ગ્રહણ કરે છે (રું જિં વુિં તિ, મ નેતિ પગવાળ નેતિ ) શું તેઓને આદિમાં, મધ્યમાં અગર અન્તમાં ગ્રહણ કરે છે? (ચમાં! અહિં કિ શેરિ, મણે પિ મેતિ પુષ્ય ના વિ જોતિ) હે ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે. મધ્યમાં પણ ગ્રહણ કરે છે, પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે.
(जाई भंते ! आदिपि गेहति, मझेपि गेहति पज्जवसाणे वि गेण्हति, ताई कि સવિસા વિશ્વતિ, અવિના નિવૃત્તિ ?) હે ભગવન જે દ્રવ્યની આદિમાં પણ ગ્રહણ કરે છે મધ્યમા પણ ગ્રહણ કરે છે, અન્તમાં પણ ગ્રહણ કરે છે, શું તે સ્વર્ગોચર દ્રવ્યોને ગ્રહણ કરે છે. અગર અવિષય-સ્વાગચર દ્રવ્યને ગ્રહણ કરે છે? (ચમા ! સવિતા નિતિ નો વિનg frogતિ) હે ગૌતમ ! સ્વર્ગોચર દ્રવ્યને ગ્રહણ કરે છે, સ્વાગચર દ્રવ્ય ગ્રહણ નથી કરતા
(નારૂં મને ! સવીર શેર તારું વિ જાણુપુરિવં ને હૃતિ, બળrgyવિં નેતિ) હે ભગવાન્ ! જે સ્વગોચર દ્રવ્યને ગ્રહણ કરે છે, શું આનુપૂવીથી ગ્રહણ કરે છે અગર અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે યમાબાપુપુત્રિં તિ, નો ઉકાળુપુત્રિ તિ) હે ગૌતમ! આનુપૂવીથી ગ્રહણ કરે છે અનાનુપૂવીથી ગ્રહણ નથી કરતા
(जाई भंते ! आणुपुबि गेहति ताई कि तिदिसी गेहति जाव छदिसि गिण्हति ?) હે ભગવાન્ આનુપૂવથી જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તેમને ત્રણ દિશાઓથી ગ્રહણ કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨૩