Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રકારે ઉષ્ણુ, સ્નિગ્ધ, અને રૂક્ષ ગુણ્ણાના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઇએ. અર્થાત્ એક ગુણ ઉષ્ણુ આદિથી લઇને અનન્તગુણુ ઉષ્ણ આદિ સુધીના, એક ગુણ સ્નિગ્ધથી લઈને અનન્ત ગુણુ સ્નિગ્ધ સુધીના અને એક ગુણુ રૂક્ષથી લઇ અનન્ત ગુણુ રૂક્ષ સુધીના દ્રવ્યાને જીવ ભાષાના રૂપમા પરિત કરવા માટે ગ્રહણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જે એક ગુણુ કૃષ્ણવર્ણ થી લઈને અનન્ત ગુણુ રૂક્ષ સ્પર્શ સુધીના દ્રવ્યેને જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યેા શુ પૃષ્ટ હાય છે અગર અસ્પૃષ્ટ હાય છે? તાત્પર્ય એ છે કે પૂર્વમા જે જે સ્પર્શી, ગંધ, રસ અને સ્પર્શીવાળા દ્રબ્યાને જીવના દ્વારા ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રબ્યા શુ આત્મપ્રદેશની સાથે સંસ્કૃષ્ટ સંયુક્ત હાય છે અથવા અત્કૃષ્ટ (અસંયુક્ત) હાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે પૂર્વોક્ત દ્રન્યાને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાનૈ માટે ગ્રહણ કરે છે, તે જીવ પ્રદેશેાની સાથે સાંસ્કૃષ્ટ જ થાય છે. અર્થાત્ જીવ પ્રદેશની સાથે સ ંસ્કૃષ્ટ પુદ્ગલાને જ જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. અસપૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા.
જે આકાશ પ્રદેશમાં જીવ પ્રદેશ છે તેનાથી ખહાર રહીને પણ ભાષા દ્રવ્ય જીવ પ્રદેશની સાથે સ્પષ્ટ થઇ શકે છે, તેથી જ હવે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે દ્રવ્યે શુ અવગાઢ હાય છે અથવા અનવગાઢ હાય છે? જે આકાશ પ્રદેશેામાં જીવના પ્રદેશ છે, તે આકાશ પ્રદેશામાં જે દ્રવ્ય અવસ્થિત હાય, તે અવગાઢ કહેવાય છે અને જે ભિન્ન આકાશ પ્રદેશમાં અવસ્થિત ઢાય તે અનવગાઢ કહેવાય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ અવગાઢ અર્થાત્ એક જ ક્ષેત્રમાં સ્થિત દ્રબ્યાને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યાને ગ્રહણ કરતા નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એ અવગાઢ દ્રથૈને જ જીવ ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યાને ગ્રહણ નથી કરતા તે શું અનન્તરાવગાઢ દ્રવ્યેને ગ્રહણ કરે છે અર્થાત્ વ્યવધાન રહિત દ્રવ્યેને ગ્રહણ કરે છે, અથવા પરમ્પરાવગાઢ અર્થાત્ વ્યવહિત રૂપથી અવસ્થિત દ્રવ્યેને ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! અનન્તરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશથી અવ્યવહિત રૂપમાં સ્થિત દ્રવ્યાને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. પરમ્પરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશથી વ્યવધાન યુક્ત થઈને અવસ્થિત દ્રવ્યેનેિ જીવ ગ્રહણ નથી કરતા તાપ એ છે કે જે આત્મ પ્રદેશમાં જે ભાષા દ્રવ્ય રહેલ છે, તે આત્મપ્રદેશે દ્વારા તે ભાષા દ્રવ્ય ગ્રહણ કરાય છે, એક, બે, ત્રણ આદિ આત્મ પ્રદેશેાથી વ્યવહિત દ્રવ્ય ગ્રહણ નથી કરાતા. ગૌતમસ્વામી-હે ભગવન્! અનન્તરાવગાઢ જે દ્રવ્યાને જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું અણુ અર્થાત્ થાડા પ્રદેશાવાળા હાય છે અથવા ખાદર અર્થાત્ ઘણા પ્રદેશાવાળા હોય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨૯