Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાય છે. કહ્યું પણ છે-વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા વિકિયા કહેવાય છે, તેમાં જે હોય તે ક્રિય શરીર. આ ક્રિય શરીર રવભાવતઃ નાકે અને દેવાના હોય છે. અથવા
વહિવ નું સંસ્કૃત રૂપ ધર્વિ' સમજવું જોઈએ. વિક્ર્વણા અર્થવાળા “વિફર્વધાતુથી ભાવ અર્થમાં “ઇન્' પ્રત્યય થઈને વૈકિર્ષિક રૂપ બને છે. તાત્પર્ય એ છે કે વિવિધ ક્રિયાઓથી નિષ્પન્ન શરીર વૈકર્વિક કહેવાય છે.
ચૌદ પૂર્વેના ધારક મુનિ દ્વારા પ્રજન હતાં જે શરીરનું નિષ્પાદન કરાય છે, તે આહારક છે. તથા જે તેજનો વિકાર હોય તે તેજસ. એ પ્રકારે જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે કર્મ જ અગર કાર્માણ શરીર કહેવાય છે.
આ પાંચે શરીરમાંથી ઔદારિક શરીરની અપેક્ષાએ વિક્રિયના વક્રિયની અપેક્ષાએ આહારકના આહારકની અપેક્ષાએ તૈજસના અને તેજસની અપેક્ષાએ કામણ શરીરના પ્રદેશ અધિક હોય છે, પછી પાછાં એ શરીરે ઉત્તરોત્તર સૂક્ષમ બને છે. એ જ પ્રકારે વર્ગણાએમાં ઔદારિક વર્ગણાની અપેક્ષાએ વૈકિય વર્ગણામાં પ્રદેશની બહલતા હોય છે, વૈક્રિય વર્ગણાની અપેક્ષાએ આહારક વર્ગમાં પ્રદેશની બહુલતા હોય છે. આ પ્રકારની વિશેષ તાનું પ્રતિપાદન કરવાને માટે, ઉપર્યુક્ત કમથી મૈદારિક આદિ શરીરમાં ઉપન્યાસ કરેલ છે.
નારક આદિ ના આ પાંચ શરીરમાંથી જ યથાગ્ય શરીર થાય છે. એ પ્રરૂપણ કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્નારકાના કેટલાં શરીર હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારકના ત્રણ શરીર કહેલાં છે, તે આ પ્રકારે–ક્રિય. તેજસ, અને કામણ. એજ પ્રકારે અસુરકુમારના પણ આજ ત્રણ શરીર મળી આવે છે. યાવતુ નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારના પણ ઉપર્યુકત ત્રણ શરીરે જ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન પૃથ્વીકાયિકોના કેટલાં શરીર કહેલાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ત્રણ શરીર કહાં છે, તે આ પ્રકારે-દારિક તૈજસ અને કાર્મણ. એજ પ્રકારે વાયુકાયિકે સિવાય ચતુરિ કિયે સુધી અર્થાત્ અકાચિકે, તેજકાય કે, વનસ્પતિકાયકે દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયેના પણ આજ ત્રણ શરીર હોય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન! વાયુકાચિકેના કેટલાં શરીર હોય છે?
શ્રી શ્રી ભગવાન–હે ગૌતમ! ચાર શરીર હોય છે, તેઓ આ પ્રકારે ઔદારિક, વૈકિક, તેજસ, અને કામણ એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચના પણ આજ ચાર શરીર હય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્યના કેટલાં શરીર કહેલાં છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧પ૦