Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૫) પ્રત્યક્ષ વચન-જેમ “આ ઘડો છે. અહીં ‘આ’ એ પ્રત્યક્ષનું સૂચક વચન છે. (૧૬) પક્ષવચન–જેમ તે હવે અહીં” “તે વચન પક્ષને સૂચિત કરે છે ગૌતમસ્વામી–આ સેળ વચનના સમ્બન્ધમાં પ્રશ્ન કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ એક વચનથી લઈને પરોક્ષ વચન સુધીના જીવ જ્યારે પ્રવેગ કરે છે તે તેમની તે ભાષા શું પ્રજ્ઞાપની હોય છે? શું એ ભાષામૃષા નથી?
શ્રી ભગવાન-ગૌતમ ! હા, ઉપર્યુક્ત એકવચન, દ્વિવચન, બહુવચન સ્ત્રીવચન, પુરૂષ વચન, નપુંસક વચન, અધ્યાત્મ વચન, ઉપનીત વચન, અપનીત વચન, ઉપનીતાપની વચન, અયની તેમની વચન, અતીત વચન, વર્તમાન વચન, અનાગત વચન, પ્રત્યક્ષ વચન, પરેક્ષ વચન ના જીવ જ્યારે બેલે છે તે તેમની ભાષા પ્રજ્ઞાપની હોય છે. તે ભાષા મૃષા નથી હોતી. એ પ્રકારે ઉપર્યુક્ત સેળ વચન જ્યારે વાસ્તવિક વસ્તુનું પ્રતિપાદન કરે છે, ત્યારે તેઓ મિથ્યા નથી થતા. તેથી જ સમ્યક્ પ્રકારે ઉપયોગ કરીને જ્યારે આ વચને બેલાય છે, તે તે ભાષા પ્રજ્ઞાપની થાય છે એમ સમજવું જોઈએ છે ૧૩
ભાષા કે ભેદવિશેષ કા કથન
ભાષા વિશેષના ભેદ શબ્દાર્થ ( મરે ! મારા પત્તા) હે ભગવન! ભાષાના કેટલા પ્રકાર કહ્યા છે? નોરમા ! ઘરર માલકાયા gourd) હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર કહ્યા છે () તેઓ આ પ્રકારે છે (મે મારી ભાષાને એક પ્રકાર સત્ય (વિતીચં મોહં મારવાર્થ) બીજો ભાષાનો પ્રકાર મૃષા (તર્થં સામોસં' માસક્કા) ત્રીજો ભાષાને પ્રકાર સત્યામૃષા છે (જાહ્ય કામોસં માતજ્ઞાર્થ) ચેાથે ભાષાનો પ્રકાર અસત્યા મૃષા છે ( ચાÉ મંતે ! ચત્તારિ માસગાથાકું મામાને) આ ચાર ભાષા પ્રકારોને બોલતે જીવ (દ્ધિ બારાઇ વિરાણી) શું આરાધક હોય છે અગર વિરાધક હોય છે ? (ચમા રે સુચારૂં માનનારું બાજું મામાને) આ ભાષા પ્રકારનો ઉપયોગ પૂર્વક બેલનાર (T[; નો વિરzg) આરાધક થાય છે, વિરાધક નહીં (તેજ પાં) ઉપગ કરીને ભાષણ કરનારથી ભિન્ન (મંગા-ગવાર-ગgષય સદચરવાચવાવક્રએ) અસંયમી અવિરત, પાપ કમને પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કરનાર (સંડ્યું માયં માસંતો) સત્ય ભાષા બેલ 21 (मोसं वा सच्चामोसं वा असच्चामोसं वा भासं भासमणो नो आराहए विराहए) મૃષા, સત્યામૃષા, અથવા અસત્યામૃષા ભાષા બોલતે થકો આરાધક નથી, વિરાધક છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૬