Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(વિનં અંતે ! નીવાનું सच्चभासगार्ण, मोसभास गाणं, सच्चामोसभा सगाणं અસ૨ામોલમાલવાળું, પ્રમાસન્તાન ય) હે ભગવન્ ! અસત્યભાષકા, મૃષાભાષકા, સત્યમૃષા ભાષક, અસત્યા મૃષા ભાષા, અને અભાષક જીવામાં (રે ચરે હિન્તો, અા વા વધુયા વા તુલ્હાના વિસેલાાિ વા ?) ડાણ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોચના ! સવ્વસ્થોવાનીવા સમલા) હે ગૌતમ ! બધાથી એછા જીવ સત્ય ભાષી છે (સત્ત્તામોલમાસના અસંવેનુળા) સત્યા મૃષા ભાષી અસંખ્યાત ગણા છે (મોલ માસ અસંવેદનશુળા) મૃષા ભાષી અસંખ્યાત ગણા છે (સખામોસમસના સંવેદનનુળા) અસત્યા મૃષા ભાષી અસ ંખ્યાતગણુા છે (અમાસના તનુળા) અભાષકજીવ અનન્ત ગણા છે.
ભાષાપદ સમાસ
ટીકા-પ્રકારાન્તરથી ભાષાના સમ્બન્ધમાં કીઈક વિશિષ્ટતા પ્રદર્શિત કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હું ભગવાન્ ! ભાષાના પ્રકાર (બે) કેટલા કહેલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર કહેલા છે. તેઓ આ પ્રકારે છે. (૧) સત્ય, આ ભાષાના એક પ્રકાર છે. (ર) મૃષા, એ ભાષાના ખીજો પ્રકાર છે. (૩) સત્યામૃષા એ ભાષાના ત્રીજો પ્રકાર છે અને (૪) અસત્યા મૃષા એ ભાષાને ચેાથા પ્રકાર છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાષાના આ ચાર પ્રકારથી ભાષણ કરનારા જીવ શુ આર ધક હેાય છે, અગર વિરાધક હાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભાષાના આ ચાર પ્રકારને જીવ સમ્યક્ પ્રકારે ઊઁપયેગ કરીને ખેલે છે, અર્થાત્ એ વાતનું ધ્યાન રાખીને ખેલે છે કે પ્રવચનમાં કેાઈ પ્રકારની મલિનતા ન થાય, પ્રવચનની નિન્દા ન થાય, અને તે ખધાથી પ્રવચનને બચાવવાને માટે ગૌરવ-લાઘવના વિચાર કરીને મેલે છે. તે સાધુજન આરાધક થાય છે, વિરાધક નથી થતા. પરન્તુ જે ઉપયાગ લગાડીને ભાષણ કરનારથી ભિન્ન છે અર્થાત્ જે માનસિક, વાચિક તેમજ કાયિક સંશયથી રહિત છે, જે પાપકમથી વિરત નથી હોતા. અર્થાત્ પાપકર્માંના ત્યાગી નથી, જેણે પેાતાના અતીત કાલિક પાપેના માટે મિથ્યા દુષ્કૃત નથી દીધું, પ્રાયશ્ચિત નથી કર્યું અને ભવિષ્યત્ કાળ સમ્બન્ધી પાપાનું પ્રત્યાખ્યાન નથી કર્યું, એવા જીવ ચાહે સત્ય ભાષા એલે. ચાહે મિથ્યા ભાષા ખેાલે, ચાહે સત્યમૃષા ભાષા ખેલે ચાહે અસ સ્યામૃષા ભાષાના પ્રયાગ કરે, તે આરાધક નથી, વિરાધક છે.
ગૌતમસ્વામી-હે ભગવન્! અસત્યભાષા ખેલનારા, મૃષાભ ષા ખેલનારા, સત્યાસૃષા ભાષા ખેલનારા, અસત્યા મૃષાભાષા ખેલનારા અને અભાષક અર્થાત્ ભાષા ન ખાલનારા જીવા કોણ કોનાથી અલ્પ છે, કાણ કાનાથી ઘણા છે, કાણુ કેાનાથી તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૭