Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્રજ્ઞાતૃ પણ છે. અત્યન્ત ઉદારતા પણ છે, જનકત્વ પણ છે, અધ્યાપકત્વ પણ છે, તેમાં આ બધા ધર્મ એક સાથે રહેલા છે. તે પણ જ્યારે તેને પુત્ર તેને આવતે જે છે તે કહે છે-પિતાજી આવી રહ્યા છે. તેના શિષ્ય કહે છે–ઉપાધ્યાય આવિ રહેલા છે. એ પ્રકારે પ્રકૃતમા માનુષી આદિ બધા યદ્યપિ ત્રિલિંગાત્મક છે. તથાપિ નિ મૃદુતા, અધીરતા ચપલતા આદિ સ્ત્રીલક્ષણેની જ પ્રધાનતાથી વિવેક્ષા થવાને કારણે, તેમનાથી વિશિષ્ટ ધમને પ્રધાને કરીને પ્રતિપાદન થવાથી માનુષી આદિ ભાષા સ્ત્રીવાફ અર્થાત્ સ્ત્રીત્વનું પ્રતિપાદન કરવાવાળી ભાષા કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવદ્ “મgણે યાવત્ “
નિસ્ટર' મનુષ્યથી આરંભીને “જિ૪૪ સુધીના શબ્દ અર્થાત્ મહિષ, ઘેડ, હાથી, સિંહ, વાઘ, વૃક, દ્વીપી, અક્ષ, તરસ, પરાશર, રાસભ, શાલ, બિલાડે, શુનક, કેલશુનક, કેકનિક, શશક, ચિત્રક અને ચિલ્લલક, શબ્દ તથા એજ પ્રકારના અન્ય જે છે, તે બધા પુરૂષવાકુ છે? અર્થાત્ પુલિંગ પ્રતિપાદક ભાષા છે? એમાં સંશયનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ.
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ, હા મનુષ્યથી આરંભી ચિતલલક સુધીના પવોક્ત શબ્દ તથા એ પ્રકારના અન્ય શબ્દ જે પણ છે. તે બધા પુંવાફ અર્થાત્ પુરૂષત્વ વિશિષ્ટ અર્થના પ્રતિપાદક છે. અહિં ઉત્તર પક્ષને આશય પહેલાના જેજ સમજો. જોઈએ. તેથી યદ્યપિ તે ત્રિલિંગાત્મક છે તે પણ પ્રધાનરૂપે પુત્વની જ વિવક્ષા હોવાથી તેમને પુલિંગ મનાય છે.
- શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન્ ! “ઉં, તો મારું, છેરું, સુi, s&, કરું, તા, ૫, છ, ઘઉં, રું, પ૩, કુટું, ઉં, જાળીd, અરળ, સઘળ, મવ, વિમાનં, છત્ત, રામાં, મિત્તા, શi, ઉનાળં, ગામi, tળે આ શબ્દ તથા એવી જાતના અન્ય બધા શબ્દ શું નપુંસક વચન છે? અર્થાત્ શું નપુંસક લિંગના વાચક છે? પૂર્વોક્ત પ્રકારનો અહીં પણ સંશય થવાના કારણે પ્રશ્ન ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવાન-હા ગૌતમ ! હં થી લઈને યાં સુધીના શબ્દ અર્થાત્ #ાંચન, રોહ, રિમંહ્ય, શમ્, રૂપY, નાનું, રામુ, તામ્, , ક્ષિ, પ, ૬, જાન્, દુધમ્, ધિ, નવનીતમ, રાનમ્, રાચન[, મવનં, વિમાનમ છત્રસ્, રામ, મૃા, ગમ, નિરંજનં, ગામ, રત્ન, આ શબ્દો તથા એ પ્રકારના અન્ય બધા શબ્દો નપુંસક વચન છે, પૂર્વોક્ત પ્રકારથી યદ્યપિ એ ત્રણે લિંગાત્મક છે, તથાપિ પ્રકૃતમાં નપુંસકત્વ ધર્મની પ્રધાનતા રૂપે વિવક્ષા કરવાના કારણે, તથા બીજા ધર્મોને ગૌણ કરી દેવાના કારણે તેમને નપુંસક વચનથી કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! “પૃથ્વી” એ સ્ત્રીવચન અર્થાત્ સ્ત્રી લિંગવાળા અર્થને પ્રતિપાદન કરવાવાળી ભાષા છે, “મા” (જલ) એ પુલિંગ વિશિષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૨