Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ વસ્તુ હું તમને નહી આપુ
(૭) ઈચ્છાનુલેમા–જે ભાષા ઈચ્છાને અનુકૂળ હોય અર્થાત્ વક્તાના ઈટ અર્થનું સમર્થન કરવાવાળી હોય તે ઈચ્છાનુલેમાં ભાષા કહેવાય છે. જેમકે, કેઈ કેઈ કાર્યને આરંભ કરતી વખતે કેઈ ને પૂછે છે. જેને પૂછે છે તે કહે છે “આપ આ કાર્ય કરો એમાં મારી અનુમતી છે, આ જાતની ભાષા ઈચ્છાનુલેમા કહેવાય છે.
(૮) અનભિગૃહીતા-જે ભાષા કેઈ ચક્કસ અર્થને અવધારણ ન કરનારી હોય અર્થાત નિયત ન હોય, જેમકે કે કોઈને પૂછે છે-ઘણું કાર્ય ઉપસ્થિત છે, તેમાંથી આ વખતે કયું કાર્ય કરું? ત્યારે તેને ઉત્તરદાતા કહે છે “જે ઠીક લાગે તે કરે આ ભાષાથી કેઈ વિશિષ્ટ કાર્યને નિર્ણય નથી થતું, તેથી જ તેને અનભિગૃહીતા ભાષા કહે છે.
(૯) અભિગૃહીતા–જે ભાષા નિયત અર્થને નિશ્ચય કરવાવાળી હોય જેમકે, “આ વખતે અમુક કાર્યકરો” બીજું કઈ કાર્ય ન કરે, આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે
(૧૦) સંશયકરણ–જે ભાષા અનેક અર્થોને કહેનારી હોવાને કારણે બીજાના ચિત્તમાં સંશય ઉત્પન્ન કરે, જેમકે, “સૈન્ધવ લઈ આવે સૈન્યવ શબ્દના અનેક અર્થ થાય છે, જેમકે-મીઠું, ઘડે, વસ્ત્ર અને પુરૂષ, તેથીજ સૈન્યવ શબ્દને સાંભળીને આ સંશય ઉત્પન્ન થાય છે કે આ મીઠું મંગાવેલ છે કે ઘેડ વિગેરે આ સંશય કરણ ભાષા છે.
(૧૧) વ્યાકૃતા–જે ભાષાને અર્થ સ્પષ્ટ હોય, જેમકે, “આ ઘડે છે.”
(૧૨) અવ્યાકૃતા-જે ભાષાને અર્થ અત્યન્ત ગૂઢ હોય તે અથવા અવ્યક્ત (અસ્પષ્ટ) અક્ષરોને પ્રવેગ કરનારી અત્યાકૃત ભાષા છે, કેમકે તે ભાષા જ સમજ નથી આવતી.
આ બાર પ્રકારની અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા છે, જે સાધુ પુરૂષને માટે પણ બલવા ગ માનેલી છે . પ
જીવ કે ભાષકપનકા કથન
જીવ ભાષક વક્તવ્યતા શબ્દાર્થ –(ઝીવ ળ મરે! જિં મારા માર?) હે ભગવન્! જીવ શું ભાષક છે કે અભાષક છે? (જોયા ! નીવા માસા વિ અમારા વિ) હે ગૌતમ! જીવ ભાષક પણ છે, અભાષક પણ છે (ળળ મરે! ઘઉં ટુરવટુ-નવા માસા વિ અમાસા વિ ?) હે ભગવદ્ શા હેતુએ એમ કહેવાય છે કે જીવ ભાષક પણ છે, અભાષક પણ છે? (વોચમા ! નવા સુવિr gowત્તા) હે ગૌતમ! જીવ બે પ્રકારના કહેલા છે (તં જ્ઞા) તેઓ આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૩