Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાપ્ત છે તેઓ ભાષક હોય છે.
હવે પ્રકૃતિને ઉપસંહાર કરતા કહે છે-એ હેતુએ હે ગૌતમ ! એવું કહેવાય છે કે નારક જીવ ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે, જેવું નારકના ભાષકઅભાષક થવાનું નિરૂપણ કર્યું છે, તેજ પ્રકારે એકેન્દ્રિથી લઈને વૈમાનિક દે પર્યન્ત બધાના વિષયમાં સમજી લેવું જોઈએ. એકેન્દ્રિયોને ત્યજી દેવાનું કારણ એ છે કે તેઓ જીહા ઈન્દ્રિયથી રહિત હોવાના કારણે અભાષક જ હોય છે ૬
ભાષા જાત ભાષા કે પ્રકાર ના કથન
ભાષા જાત વક્તવ્યતા શબ્દાર્થ-(રૂ i મતે ! માસ જ્ઞાચા પત્તા) હે ભગવન્ ભાષાજાત અર્થાત ભાષાના પ્રકાર-રૂપ કેટલા કહ્યાં છે ? (જયમા ! ચત્તાર માસ કાચા પપળત્તા) હે ગૌતમ ! ચાર ભાષા જાત કહેલા છે (તં -સરવાં મારજ્ઞાચં) એક સત્ય ભાષાજાત (વિનિચે મોસં) બીજું મૃષા ભાષા જાત (તફાં સરવા મોકં) ત્રીજું સત્યા મૃષા (રહ્યું નવાં મોસં) ચેથું અસત્યા મૃષા
(dવાળે મરે! સવં મારું માસત્તિ) હે ભગવન્ ! જીવ શું સત્ય ભાષા બોલે છે (ë મારૂં માસંતિ ?) મૃષા ભાષા બોલે છે (સવા મોહં માતં માતંતિ) સત્યા મૃષા ભાષા બોલે છે? (કરવા મોહં માાં મારિ) અસત્યો મૃષા ભાષા બેલે છે? (ચમ ! નીવા સર વિ માહં મારૂતિ) હે ગૌતમ! જીવ સત્ય ભાષા પણ બેલે છે (મોસં વિ માતં મયંતિ) મૃષા પણ બેલે છે (સવ મોહં પિ મા મારિ) સત્યા મૃષા ભાષા પણ બેલે છે (અન્ના મોહં પિ મારૂં માસંતિ) અસત્યા મૃષા ભાષા પણ બેલે છે.
(ફાળ મતે ! ભવ સર્વ માલં માતંત્તિ) હે ભગવન નારકે શું સત્ય ભાષા બોલે છે ? (નાવ જામi fપ માë માતંતિ) યાવત્ અસત્યા મૃષા ભાષા બેલે છે (ઉર્વ બસુરમ કાવ થળીમા ) એજ પ્રમાણે અસુરકુમારથી લઈને યાવત્ રતનિતકુમાર પર્વત સમજવું (વફંદ્ધિ તેથય વર્જિવિચાર નો સંદે, જો જો, નો સવામોë માë માસંતિ) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ દ્રિય સત્ય ભાષા બોલતા નથી, મૃષા ભાષા બોલતા નથી, સત્યામૃષા પણ બેલતા નથી. (જરા મોહં મારૂં મજયંતિ) અસત્યા મૃષા ભાષા બોલે છે.
(પંવિંચિ તિરિકવોળિા મરે! કિં સદરં માતં માયંતિ) હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય શું સત્ય ભાષા બેલે છે? (ાવ વિ ઉજવવામાં માર્ણ માસંતિ) યાવતુ શું અસત્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૬