Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે, તે વિપરીત વસ્તુનું કથન કરવાના કારણે અથવા બીજાને પીડા ઉત્પન્ન કરવાને કારણે મોક્ષની વિરાધક હોવાથી વિરોધી કહેવાય છે અને વિરાધની હોવાથી મૃષા છે.
જે ભાષા આંશિક રૂપમાં આરધની અને આંશિક રૂપમાં વિરાધની હોય તે સત્યામષા અર્થાત્ મિશ્ર ભાષા કહેવાય છે જેમ કેઈ ગામ કે શહેરમાં દશ બાળકને જન્મ થતા કહે કે આજ અહીં વીસ બાળકો જમ્યા છે. દશ બાળકોને જન્મ થયે એટલા અંશમાં આ ભાષા સંવાદની છે અને પુરાં વીસ બાળકને જન્મ ન થવાથી વિસંવાદ હોવાના કારણે વિરાધની છે. આ પ્રકારે આરાધન વિરાધની હોવાથી તે સત્યામૃષા કહેવાય છે.
જે ભાષા આરાધની પણ ન હોય, વિરાધની પણ ન હોય અને આરાધન વિરાધની પણ ન કહી શકાય તે અસત્યો મૃષા નામક ચોથી ભાષા છે. તાત્પર્ય એ છે કે જેમાં આરાધની ભાષાનું લક્ષણ ઘટિત ન થાય, જે અયથાર્થ પદાર્થનું કથન કરવાવાળી અથવા પરપીડાજનક ન હોવાથી વિરાધની પણ ન કહી શકાય, સાથે જ જેમાં એક દેશથી સંવાદ અને એક દેશથી વિસંવાદ ન હોવાથી આરાધન વિરાધમની અર્થાત્ મિશ્ર ભાષાનું લક્ષણ પણ ન હોય, તે અસત્યો મૃષા નામક ચાથી ભાષા છે જેમ-હે મુનિ ! પ્રતિક્રમણ કરે, થંડિલનું પ્રતિલેખન કરો. ઈત્યાદિ વ્યવહારના અન્તર્ગત ભાષા, આમંત્રણ આદિ કરવાવાળી ભાષા અથવા વિહાર કરીને ગામના સમીપ આવતા કહેવું કે ગામ આવી ગયું! તેને અનુભય ભાષા અથવા વ્યવહાર ભાષા પણ કહે છે.
હવે પ્રકૃત વિષયો ઉપસંહાર કરે છે–ગૌતમ! આ કારણથી એવું કહેવાય છે કે અવધારણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત સત્ય મૃષા અને કદાચિત અસત્યાભવા બને છે કે ૧ ર
ભાષા વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ –(ત્રણ) અથ (મંતે) હે ભગવન્! (જાવો) ગાય (નિયા) મૃગ (જૂ) પશુ (વી) પક્ષી (Toram gr મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે? (ા હા માસા મોરા)
આ ભાષા મૃષા નથી (હંતા) હા (નાચNT ) હે ગૌતમ ! (જ્ઞા ૨ Trો મિયા પક્ષી gવળીળે ઘસા માતા) જે ગાય, મૃગ, પશુ, પક્ષી, આ ભાષા પ્રજ્ઞાપની છે (જુ ઘણા મારા મોસા) આ ભાષામૃષા નથી
(મતે ! ના ટુથી વ7) હવે હે ભગવન્! આ જે સ્ત્રી વચન છે (ના ૨ પુરિસ વ) જે પુરૂષ વચન છે, (કા નવું વ4) જે નપુંસક વચન છે, (Towાવળીf pur મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે ( મસા મોસા) આ ભાષા મૃષા નથી ? (હંત જેમા !) હા ગૌતમ! (Sા જ રૂસ્થીવઝ, નાર ધુમવઝ, કાચ નપુંસવ5) જે સ્ત્રી વચન છે, જે પુરૂષવચન છે, જે નપુંસક વચન છે (Toral gai મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ઇ માતા મોસા) આ ભાષા મૃષા નથી
(अह भंते ! जा य इत्थी आणमणी, जा य पुम आणमणी, जा य नपुंसग ओणमणी, oળવણીમાં ફસા માસા) અથ હે ભગવન્! જે સ્ત્રી આજ્ઞાપની, પુરૂષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ( pલા મારી મોરા) આ ભાષા મૃષા નથી (દંતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩